Book Title: Dravya Gun Paryayno Ras Part 02
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૬ / ગાથા-૧
૨૩૭
- ટાળ-૧૬
અવતરણિકા :
ગ્રંથકારશ્રીએ લોકભોગ્ય એવી પ્રાકૃત ભાષામાં પ્રસ્તુત ગ્રંથ કેમ રચ્યો? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ગાથા :
આતમ અર્થિનઈ અર્થિ પ્રાકૃત વાણી, ઈમ એ મઈ કીધી હિચડઈ ઊલટ આણી; મિથ્યાષ્ટિનઈ એહમાં મતિ મુંઝાણી,
સમ્યગદષ્ટિને લાગે સાકરવાણી. II૧૬/૧TI ગાથાર્થ :
આત્માના અર્થીઓ માટે પ્રાકૃત વાણી છે એમ એ મારા વડે હૈયામાં ઊલટ આણીને=ઉત્સાહ આણીને, કરાઈ છે. એમાં=પ્રાકૃત ભાષામાં, મિથ્યાષ્ટિની મતિ મૂંઝાણી. સમ્યગદષ્ટિને સાકરવાણી લાગે=પ્રાકૃત ભાષામાં રચાયેલો પ્રસ્તુત ગ્રંથ સાકર જેવો લાગે. II૧૬/૧૫ ટબો -
હિર્વ-શિષ્ય પ્રશ્ન કરઈ કઈ-જે-“હે સ્વામી એહર્તા જ્ઞાનમાર્ગ દર્યો, તોપ્રાકૃત વાણી કિમ ગ્રન્થ કીધું ?
ગુરુ કહે છે – પ્રશ્નોત્તર પ્રત્યે –
આત્માર્થી-જે પ્રાણી જ્ઞાનરુચિ, ગત વમોક્ષાર્થિને અર્થિ-અર્થે એ મેં પ્રાકૃત વાણીઈં રચના કીધી છઈ, સખ્ય પ્રકારે બધાર્થે. યતઃ ચં–
गीर्वाणभाषासु विशेषबुद्धिस्तथापि भाषारसलम्पटोऽहम् । यथा सुराणाममृतं प्रधानं दिव्याङ्गनानामधरासवे रुचिः ।।१।।
पुनरपि
बालस्त्रीमन्दमूर्खाणां नृणां चारित्रकाङ्क्षिणाम् । અનુદાર્થ તત્ત્વ સિદ્ધાન્તઃ પ્રાકૃતઃ કૃતઃ IIRIT. प्रकृतिः संस्कृतम्, तस्माद् भवम् प्राकृतम्, इति व्युत्पत्तिः

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300