________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૪ ગાથાર્થ :
માછલાને જલ જેમ અપેક્ષાકારણ હોય તેમ ગતિપરિણામી એવા જીવ-પુદ્ગલને થાય. લોકમાં તેનું અપેક્ષાકારણ તે ધર્મદ્રવ્ય સોઈ રેકતે ધર્મદ્રવ્ય જાણવું. ll૧૦/ના રબો :
ગતિપરિણામી ઈ-પુદ્ગલ, જીવદ્રવ્ય, લોક ક ચતુર્દશારવાત્મક આકાશખંડ, તેહમાંહિ છ$; તેહનું જે-અપેક્ષાકારણ=પરિણામવ્યાપારરહિત અધિકરણરૂપ ઉદાસીન કારણ, જિમ-ગમનાગમનાદિ ક્રિયાપરિણત ઝષ ક0 મત્સ્ય, તેહનઈં જળ અપેક્ષાકારણ છઈં; તે ધર્મદ્રવ્ય કo ધર્માસ્તિકાઘદ્રવ્ય જાણવું. ___ "स्थले झषक्रिया व्याकुलतया चेष्टाहेत्विच्छाभावादेव न भवति, न तु जलाभावादिति गत्यपेक्षाकारणे मानाभावः" इति चेत्, न, अन्वयव्यतिरेकाभ्यां लोकसिद्धव्यवहारादेव तद्धेतुत्वसिद्धेः; अन्यथा, अन्त्यकारणेनेतराखिलकारणान्यथासिद्धिप्रसङ्गाद्, इति दिग् । ।।१०/४॥ બાર્થઃ
ગતિપરિણામી જે પુદગલ, જીદ્રવ્ય લોકમાં કહેતાં ચતુર્દશાન્ધાત્મક આકાશખંડ, તેમાં છે. તેનું જે અપેક્ષાકારણ=પરિણામવ્યાપારરહિત અધિકરણરૂપ ઉદાસીનકારણ છે. જેમ ગમન-આગમવાદિ ક્રિયાપરિણત ઝષ કહેતાં માછલી, તેને જળ અપેક્ષાકારણ છે, તે ધર્મદ્રવ્ય કહેતાં ધમસ્તિકાયદ્રવ્ય જાણવું.
વ્યાવુતયા=વ્યાકુળપણાને કારણે, રાત્રિછામાવાવ=ચેષ્ટામાં હેતુ એવી ઈચ્છાના અભાવથી જ, ફરિયા=માછલીની ક્રિયા=માછલીની ગમનક્રિયા, સ્થળે જ મવતિ=સ્થળમાં થતી નથી. ન તુ નનામાવ=પરંતુ જલના અભાવથી નહીં, તિ અત્યકારો એથી ગતિના અપેક્ષાકારણમાં માછલીની ગમતની ક્રિયામાં જલરૂપ અપેક્ષાકારણમાં, નાનામાવા=માનનો અભાવ છે.
રૂતિ એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – 7=એમ ન કહેવું. અન્ય વ્યતિરેગ્યાં = (કેમ કે) અવયવ્યતિરેક દ્વારા=જળ હોય તો માછલીની ક્રિયા થાય છે અને જળ ન હોય તો માછલીની ક્રિયા થતી નથી એ રૂપ અવયવ્યતિરેક દ્વારા, નોસિદ્ધવ્યવહાર=લોકસિદ્ધ વ્યવહારથી જ, તહેતુત્વસિદ્ધ =તેના હેતુત્વની સિદ્ધિ છે=માછલીની ગમનક્રિયામાં જળવા હેતુત્વની સિદ્ધિ છે. માથા=અવ્યથા=લોકસિદ્ધ વ્યવહાર હોવા છતાં તર્કના બળથી માછલીના ગમનમાં જળ હેતુ નથી તેમ સ્વીકારવામાં આવે તો, જ્યારપાનેતરાહિતારાચથસિદ્ધિસદ્ગા=અન્ય કારણ દ્વારા ઈતર અખિલ કારણોની અવ્યથા સિદ્ધિનો પ્રસંગ છે. ફરિ વિષ્ણુએ પ્રમાણે દિશાસૂચન છે. ૧૦/૪મા ભાવાર્થ:
જીવ અને પુદ્ગલ ગતિપરિણામવાળા પદાર્થો છે અને અલોકાકાશરૂપ આકાશના દેશથી અન્ય દેશમાં