________________
૭૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ / ગાથા-૭ કરી એ દ્વિવિધા-“આ રૂપઈ નિત્ય, આ રૂપઈ અનિત્ય” એ વૈચિત્રી ભાસઈ છઈ. વિશેષનઈં સામાન્યરૂપથી અન્વથઈં નિત્યતા, જિમ, ઘટ નાશÉ પણિ, મૃદુદ્ધાતુવૃતિ. તથા સામાન્યનઈં મૃદાદિકનઈં પણિ પૂલાર્થાન્તર ઘટાદિક નાશઈ અનિત્યતા, “દરૂપેn મૃનદા” કૃતિ પ્રતોઃ I I૧૧/૭ી ટબાર્થ :
નિજ કહેતાં પોતાના, જે ક્રમભાવી જુદા જુદા પર્યાય =શ્યામત્વ-રક્તવાદિ જુદા જુદા પર્યાય, તે ભેદક છે. તે હોતે છતે પણ=જુદા જુદા પર્યાય ભેદક હોવા છતાં પણ, ‘એ દ્રવ્ય તે જ છે જે પૂર્વમાં અનુભવ્યું છે એ જ્ઞાન જેહથી થાય છે=તે પદાર્થના જે સ્વભાવને આશ્રયીને થાય છે, તે નિત્ય સ્વભાવ કહીએ.
તે નિત્ય સ્વભાવ કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
તHવાશ્રયં તે ભાવમાં અવ્યય વસ્તુના જુદા જુદા ભાવોમાં અવ્યયરૂપ ભાવ, નિત્યં નિત્ય છે. (તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૫, શ્લોક-૩૦).
ત્તિ સૂત્રએ પ્રકારનું સૂત્ર છે=તત્વાર્થનું સૂત્ર છે. વળી, નૈયાયિકો કહે છે કે –
“પદ્ધસાપ્રતિયોગિતં નિત્યત્વ"=પ્રધ્વસનું અપ્રતિયોગીપણું નિત્યત્વ છે'='તાશનું અપ્રતિયોગીપણું નિત્યત્વ છે. ત્યપ તે પ્રકારના આનો પણ=dયાયિકના લક્ષણનો પણ, અત્રેવ પર્યવસાનઆમાં જ પર્યવસાન છે='તત્વાર્થસૂત્ર'ના લક્ષણમાં જ પર્યવસાન છે, નરપેળેવ તનક્ષMવ્યવસ્થિતે =કેમ કે કોઈક સ્વરૂપથી જ તે લક્ષણની વ્યવસ્થિતિ છે=સર્વ સ્વરૂપે પ્રધ્વસઅપ્રતિયોગિતરૂપ લક્ષણ કોઈ વસ્તુમાં નથી પરંતુ કોઈક સ્વરૂપે પ્રધ્વંસઅપ્રતિયોગિત્વરૂપ લક્ષણ દરેક વસ્તુમાં છે. ૩.
અનિત્ય સ્વભાવ પર્યાયપરિણતિને પ્રાપ્ત કરે છે. જે રૂપથી જે અનિત્યરૂપથી, ઉત્પાદ-વ્યય છે, તે સ્વરૂપે અનિત્ય સ્વભાવ છે.
આ રીતે નિત્ય અને અનિત્ય સ્વભાવ બતાવ્યા પછી એક જ વસ્તુમાં નિત્ય-અનિત્ય સ્વભાવ કઈ રીતે છે ? તે બતાવવા કહે છે –
વિદ્યમાન વસ્તુમાં રૂપાંતરથી પર્યાયવિશેષથી, નાશ થાય છે તેથી કરીને આ આ વસ્તુ, દ્વિવિધા=આ રૂપે નિત્ય અને આ રૂપે અનિત્ય' એ પ્રકારના વૈચિત્ર્યવાળી દ્વિવિધા, ભાસે છે.
એક જ વસ્તુ નિત્ય-અનિત્ય કઈ અપેક્ષાએ છે? તે બતાવ્યા પછી વિશેષથી સ્પષ્ટ કરતાં કહે છે –
વિશેષમાં=ભિન્ન ભિન્ન પર્યાયરૂપ વિશેષમાં, સામાન્યરૂપથી અવયને કારણે નિત્યતા છેeતે વસ્તુમાં નિત્યતા છે. જેમ, ઘટના તાપમાં પણ મૃદદ્રવ્ય અનુવૃત્તિ છે, માટે મૃમાં નિત્યતા છે અને સામાન્ય એવા મૃદાદિકમાં પણ સ્થૂલ અથતર ઘટાદિના વાશેઃસ્થૂલથી અથતરરૂપ ઘટાદિતા નાશમાં,