________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૪/ ગાથા-૧૨-૧૩
૧૮૭ છે તે કર્મોનો વિભાગ પણ તે જીવનો અને કર્મનો પર્યાય છે.
આ સર્વ અર્થાત્ એકતાદિ સર્વ, પર્યાયોનું લક્ષણ છે એમ મનમાં લાવવું જોઈએ, જેથી મનમાં સંદેહ ટળે. II૧૪/૧ણા અવતરણિકા -
ગાથા-૧૦માં સંયોગને અશુદ્ધવ્યવ્યંજનપર્યાય કહેલ. ત્યાં કોઈકને શંકા થાય છે પરના સંયોગથી થનારો પર્યાય ઉપચારથી થઈ શકે; પરંતુ અશુદ્ધદ્રવ્યથંજલપર્યાય થઈ શકે નહીં. તેના નિરાકરણ માટે કહે છે –
ગાથા :
ઉપચારી ન અશુદ્ધ તે, જો પરસંયોગ;
અસદ્ભૂત મનુજાદિકા, તો ન અશુદ્ધ જોગ. શ્રી જિન. ll૧૪/૧૩ ગાથાર્થ -
જો પરસંયોગ ઉપચારી ઉપચારથી પર્યાય છે, (તેથી) તે અશુદ્ધ પર્યાય નથી તો, અસભૂત એવો મનુષ્ય આદિ પર્યાય જીવદ્રવ્યનો મનુષ્ય આદિ પર્યાય, અશુદ્ધનો યોગ ન કહેવાય જેવદ્રવ્યનો મનુષ્યાદિ અશુદ્ધ પર્યાય ન કહેવાય. II૧૪/૧૩ રબો :
હવઈ, જો ઈમ કહસ્યો જે-“ધર્માસ્તિકાયાદિકને પરદ્વવ્યસંયોગ છઈ, તે-ઉપચરિત પર્યાય કહિઈં, પણિ અશુદ્ધપર્યાય ન કહિઈ, દ્રવ્યાવ્યથા– હેતુનર્દી વિષઈં જ અશુદ્ધત્વ વ્યવહાર કઈ”તે વતી, તો મનુજદિપર્યાય પણિ અશુદ્ધ ન કહો, અસદ્દભૂત વ્યવહારનયગ્રાહ્ય માટઈં અસદભૂત કહ પણિ અશુદ્ધ ન કહ એ પરમાર્થ. ll૧૪/૧૩માં બાર્થ :
હવે જો એમ કહેશો દિગંબર મતવાળા એમ કહે, જે–ધમસ્તિકાયાદિને પરદ્રવ્યનો સંયોગ છે તે=પદ્રવ્યનો સંયોગ, ઉપચરિત પર્યાય કહેવાય, પરંતુ અશુદ્ધ પર્યાય ન કહેવાય ધર્માસ્તિકાયાદિને અશુદ્ધ પર્યાય ન કહેવાય.
કેમ અશુદ્ધ પર્યાય ન કહેવાય ? તેમાં મુક્તિ આપે છે –
દ્રવ્યના અન્યથાપણાના હેતુના વિષયમાં જકજીવદ્રવ્ય કર્મ સાથે સંયોગ પામે છે ત્યારે જે રીતે નર-નારકાદિ ભાવોને પામે છે તે પ્રકારના અન્યથાપણાના હેતુના વિષયમાં જ, અશુદ્ધત્વનો વ્યવહાર છે – તે વતી-તેથી (ધર્માસ્તિકાયાદિનો પરદ્રવ્ય સાથેનો સંયોગ અશુદ્ધ પર્યાય ન કહેવાય, એમ અવય છે.)