________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ- ૨ | દુહા | ગાથા-૪
૨૦૫
અવતરણિકા :
સૂર્ય અને ખજુઆના અંતરને જ જ્ઞાન-ક્રિયા સાથે ભોજન કરીને સ્પષ્ટ કરે છે – ગાથા :
ખજૂઆસમી ક્રિયા કહી, નાણા ભાણ સમ જોઈ;
કલિયુગ એહ પટંતરો, વિરલા બૂઝઈ કોઈ. દુહા-જા ગાથાર્થ -
ખજૂઆ જેવી ક્રિયા કહી છે. ભાણસમ=સૂર્યસમાન, જ્ઞાન જોઈ=દેખાય છે. એહ પટંતર=એ પ્રકારનો વિભાગ, કલિયુગમાં કોઈ વિરલા બુઝઈં=જાણે છે. આદુહા- રબો -
तात्त्विकः पक्षपातश्च भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव ।।१।। (श्लोक-२२३) इत्यादि योगदृष्टिसमुच्चये ।।
કલિયુગમાંહે પરંતર હોઈ, વિરલા કોઈ જાણે-બુદ્ધિવંત પ્રાણી જ જાણઈ, નિવૃદ્ધિ નૈવ નાનાતિ તિ પરમાર્થ દુિહા- ટબાર્થ -
તાત્ત્વિ: પક્ષપાતડ્વ=તાત્વિક પક્ષપાત, ભાવશૂન્ય ૨ યા મિયા=ભાવશૂન્ય એવી જે ક્રિયા, નરન્તરં=એ બેનું અંતર, માનુdદ્યોતયોરિવ સૂર્ય અને ખજુઆ જેવું, યં=જાણવું. (શ્લોક-૨૨૩). ફરિ ચષ્ટિસમુચ્ચ=ઈત્યાદિ કથન યોગદષ્ટિસમુચ્ચયમાં છે.
કલિયુગમાં પટંતર હોય=ભેદ હોય=જ્ઞાન અને ક્રિયાનો ભેદ હોય, (તો) કોઈ વિરલા જાણે=બુદ્ધિમાન પ્રાણી જ જાણે. નિવૃદ્ધિ નૈવ નાના િરિ પરમાર્થ =નિબુદ્ધિવાળો પુરુષ જાણતો જ નથી એ પ્રમાણે પરમાર્થ છે. દૂહા-જા ભાવાર્થ
યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે કે, જેઓ દ્રવ્યાનુયોગના સમ્યફ પર્યાલોચનથી દરેક દ્રવ્યનું પારમાર્થિક સ્વરૂપ અને વિકૃત સ્વરૂપ યથાર્થ જાણે છે અને તેના કારણે જીવના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શે એવા યોગમાર્ગના મર્મને જાણે છે તેઓ યોગમાર્ગની ક્રિયાઓ અને યોગમાર્ગનાં વચનો કઈ રીતે અંતરંગ ચક્રને ગતિમાન કરાવીને વીતરાગતુલ્ય થવાનું કારણ છે? તેના રહસ્યને જાણે છે અને અંતરંગ ચક્રને ગતિમાન કરાવવા અર્થે ક્રિયા કઈ રીતે ઉપષ્ટભક છે ? તેના પણ પરમાર્થને જાણે છે. આવા જીવોને તાત્ત્વિક જ્ઞાન અને તાત્ત્વિક જ્ઞાનને ઉપષ્ટભક એવી ક્રિયાઓ પ્રત્યે બદ્ધરાગ થાય છે, છતાં કોઈક નિમિત્તને કારણે કે