________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧
ગુણ-ગુણિનઈં, પર્યાય-પર્યાયિનઈં, કારક-કારકિનઈ, સંજ્ઞા, સંખ્યા, લક્ષણાદિક ભેદઈં કરી ભેદ સ્વભાવ જાણો. અભેદની જે વૃત્તિ, તે લક્ષણવંત અભેદસ્વભાવ જાણો.
૯૨
ઢબો ઃ
ભેદસ્વભાવ ન માનિઈં, તો સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાયનઈં એકપણું હોઈ. તેણઈં કરી-“વું દ્રવ્યમ્, અવં મુળ:, ગવ પર્યાવ:", એ વ્યવહારો વિરોધ હોઈ, અનઈં અભેદ સ્વભાવ ન કહિઈં, તો નિરાધાર ગુણ-પર્યાયનો બોધ ન થયો જોઈઈ. આધારાધેયનો અભેદ વિના બીજો સંબંધ જ ન ઘટઈં. ૭.૮
૧
अत्र प्रवचनसारगाथा
पविभत्तपदेसत्तं पुधत्तमिदि सासणं हि वीरस्स ।
अण्णत्तमतब्भावो ण तब्भवं भवदि कथमेगं ।। २.१४ । । इति || ११ / १० ॥
ગાથા ૧૦
ટબાર્થ =
ગુણ-ગુણીનો, પર્યાય-પર્યાયીનો, કારક-કારકીનો સંજ્ઞાભેદ કરીને ભેદસ્વભાવ જાણવો. વળી, સંખ્યા, લક્ષણાદિકથી ભેદસ્વભાવ જાણવો. અભેદની જે વૃત્તિ=દ્રવ્ય-ગુણ-પર્યાયના અભેદની જે વૃત્તિ, તે લક્ષણવાળો અભેદસ્વભાવ જાણવો.
આ રીતે દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદસ્વભાવ અને અભેદસ્વભાવ બતાવ્યા પછી સર્વ પદાર્થોમાં ભેદસ્વભાવ અને અભેદસ્વભાવ સ્વીકારવા માટેની યુક્તિ બતાવે છે
ભેદસ્વભાવ ન માનીએ તો=દ્રવ્યગુણપર્યાયનો પરસ્પર ભેદસ્વભાવ ન માનીએ તો, સર્વદ્રવ્ય, સર્વગુણ, સર્વપર્યાયનું એકપણું પ્રાપ્ત થાય. તેણે કરી–તેમ સ્વીકારીએ તો, ફવું દ્રવ્ય=‘આ દ્રવ્ય છે’ અયં મુળઃ=‘આ ગુણ છે,' એવં પર્યાયઃ=‘આ પર્યાય છે,' એ પ્રકારના વ્યવહારનો વિરોધ થાય=એ પ્રકારના અનુભવસિદ્ધ વ્યવહારનો વિરોધ થાય, અને અભેદસ્વભાવ ન સ્વીકારીએ તો નિરાધાર એવા ગુણ-પર્યાયનો બોધ થવો ન જોઈએ; કેમ કે આધાર-આધેયનો અભેદ વગર બીજો સંબંધ જ ઘટે નહીં. ૭.૮.
ગન્ન=આમાં=ભેદ-અભેદસ્વભાવમાં, પ્રવચનસાત્રાથા=‘પ્રવચનસાર’ની ગાથા છે. ‘પ્રવચનસાર'ની ગાથાનો અર્થ આ પ્રમાણે
પવિમત્તવુંસાં પ્રવિમપ્રવેશત્વ=પ્રવિભક્તપ્રદેશપણું, પુષત્ત=પૃથö=પૃથક્ક્સ છે (માટે ગુણ-ગુણીનું ઘટપટની જેમ પ્રવિભક્ત પ્રદેશત્વરૂપ પૃથક્ત્વ નથી.), અળત્તમતન્માવા=અન્યત્વે અતમાવઃ=અતદ્ભાવ અન્યત્વ છે. (માટે ગુણ-ગુણીને અન્યત્વરૂપ ભેદ છે. । તમવું=ન તમવું=ન તમવ=તે રૂપ નથી=ગુણ-ગુણીરૂપ જ નથી એથી, થમેમાં મર્ ?–થમે મતિ=કેવી રીતે એક થાય ? અર્થાત્ ગુણ-ગુણીનું એકપણું ન થાય.
-