________________
૧૩૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ટાળ-૧૩ | ગાથા-૪
ગાથાર્થ -
સદ્ભુત વ્યવહારનયથી ગુણ-ગુણી આદિકના ભેદથી ભેદસ્વભાવ છે. ભેદકાના રહિતથી તેનો અભેદ જાણો=ગુણ-ગુણીનો અભેદસ્વભાવ જાણવો. II૧૩/૪ રબો -
સદભૂત વ્યવહારનયથી ગુણ-ગુણી, પર્યાય-પર્યાયી ભેદ સ્વભાવ ૭. ભેદકલ્પના રહિત શુદ્ધ વ્યાર્થિકનથી અર્બદ સ્વભાવ. ૮.
यत्र कल्प्यमानस्यान्तर्निगीर्णत्वेन ग्रहः, तत्रेकस्वभावः, यथा 'घटोऽयम्' इति । यत्र विषयविषयिणोविक्त्येन ग्रहः, तत्राभेदस्वभावः, यथा-'नीलो घटः' इति । सारोपसाध्यवसानयोनिरूढत्वार्थमयं प्रकारभेदः ८ । प्रयोजनवत्यौ तु ते यदृच्छानिमित्तकत्वेन, न स्वभावभेदसाधके, इति પરમાર્થા I/૧૩/૪ બાર્થ -
સદ્ભુત વ્યવહારનયથી ગુણ-ગુણીનો ભેદસ્વભાવ છે અને પર્યાય-પર્યાયીનો ભેદસ્વભાવ છે. ૭. ભેદકલ્પનાથી રહિત શુદ્ધવ્યાર્થિકનયની દૃષ્ટિથી અભેદસ્વભાવ છે=ગુણ-ગુણીનો અને પર્યાયપર્યાયીનો અભેદસ્વભાવ છે. ૮.
પ્રસ્તુત ગાથામાં ભેદસ્વભાવ અને અભેદસ્વભાવનું વર્ણન કર્યું અને ગાથા-૩માં એકસ્વભાવ અને અનેક સ્વભાવનું વર્ણન કર્યું તેથી વિચારકને પ્રશ્ન થાય કે, એકસ્વભાવ અને અભેદસ્વભાવ એ બંને વચ્ચે શો ભેદ છે ? તેને સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
=જ્યાં=જે વિચારણામાં, માનસ્થાન્તનિત્વે પ્રદ=કષ્યમાન એવા ધર્મોનું અત્તર્લિગીર્ણપણાથી ગ્રહણ છે, તત્ર=ત્યાં, વિસ્વ માવ =એકસ્વભાવ છે. અથા=જે પ્રમાણે, “દોડ રૂત્તિ=આ ઘટ છે એ પ્રમાણે, યત્ર=જ્યાં=જે વિચારણામાં, વિષયવિષયવૈવિવરેન ગ્રહ =વિષય અને વિષયના વિવિક્તપણાથી ગ્રહણ છે=વિષયીરૂપ એવા ઘટમાં રહેલા ધર્મરૂપ વિષય અને વિષયીનો વિવિક્તપણાથી ગ્રહણ છે, તત્ર=હ્યાં, મેદસ્વમાવા=અભેદસ્વભાવ છે. યથા=જે પ્રમાણે, નીના પટઃ' રૂત્તિ=લીલ ઘટ છે એ પ્રમાણે.
અહીં પ્રશ્ન થાય કે એકસ્વભાવ અને અભેદસ્વભાવ વચ્ચે આ પ્રકારે ભેદની પ્રાપ્તિ કઈ રીતે થાય છે ? તેથી કહે છે –
સારોપાધ્યવસાનવો =સારોપ અને સાધ્યવસાનમાં, નિ:હત્વાર્થ નિરૂઢપણા માટે, આ પ્રકારખે=આ પ્રકારભેદ છે=એકસ્વભાવમાં સાધ્યવસાનનું નિરૂઢાર્થપણું છે અને અભેદસ્વભાવમાં સારોપ અધ્યવસાનનું નિરૂઢાર્થપણું છે એ પ્રકારે એકસ્વભાવ અને અભેદસ્વભાવ એ બેનો પ્રકારભેદ છે.