________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૧ | ગાથા-૮ હિવઈ જ, સર્વથા નિત્યસ્વભાવ માનિઈં, અનઈં અનિત્ય સ્વભાવ સર્વથા ન માનિઈં તો અર્થ-ક્રિયા ન ઘટઈં. જે માટૐ દલનઈ કારણનઈ, કાર્યરૂપતાપરિણતિ કથંચિત, ઉત્પન્નપણું જ આવ્યું, સર્વથા અનુત્પનપણું વિઘટિઉં. અનઈં જો ઈમ કહિ$ “કારણ તે નિત્ય જ, તદુવૃતિ કાર્ય તે અનિત્ય જ,તો, કાર્યકારણનઈ અભેદ સંબંધ કિમ ઘટઈં ? ભેદ સંબંધ માનિઈ, તો તત્સંબંધાત્તરાદિગર્વષણાઈ અનવસ્થા થાઈ. તે માટિ કથંચિત્ અનિત્યસ્વભાવ પણિ માન. ૪. I/૧૧/૮ ટબાર્થ:
જો નિત્યતા નથી અને એકાંત ક્ષણિક જ સ્વલક્ષણ વસ્તુ છે તો કારણના અવય વગર કાર્યકાળમાં કારણની અનુવૃત્તિ વગર, કાર્ય નીપજે નહીં.
કેમ કાર્ય નીપજે નહીં ? તેથી કહે છે –
જે માટે, કારણક્ષણ કાર્યક્ષણની ઉત્પત્તિકાળમાં વિહેતુક વાશ અનુભવતો અછતો છે=કોઈ હેતુ વગર સ્વતઃ લાશને અનુભવતો એવો કારણક્ષણ કાર્યક્ષણની ઉત્પત્તિકાળમાં અછતો છે, તે કારણક્ષણ કાર્યક્ષણની પરિણતિને કેમ કરે ? અર્થાત ન કરે અને જો અછતો કારણક્ષણ કાર્યકાળમાં અછતો કારણક્ષણ, કાર્યક્ષણ કરે, તો ચિરનષ્ટ કારણથી કાર્ય નીપજવું જોઈએ અથવા અનુત્પન્ન કારણથી કાર્ય નીપજવું જોઈએ. અને એમ સ્વીકારીએ તો=ચિરનષ્ટ પામેલ કારણથી કાર્ય થાય છે અથવા અનુત્પન્ન કારણથી કાર્ય થાય છે એમ સ્વીકારીએ તો, કાર્યકારણભાવની વિડંબના થાય અર્થાત્ “આ બે વચ્ચે કાર્યકારણભાવ છે' એમ સ્વીકારી ન શકાય.
અહીં બૌદ્ધ કહે કે, ચિરનષ્ટ કારણથી કે અનુત્પન્ન કારણથી કાર્ય થતું નથી, પરંતુ અવ્યવહિત કારણક્ષણ જ કાર્યક્ષણને કરે છે માટે કાર્યકારણભાવ સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અવ્યવહિત જ કારણક્ષણ કાર્યક્ષણને કરે છે એમ કહીએ તો, રૂપાલોકમનસ્કારાદિના વિષયમાં ઉપાદાત=રૂપના જ્ઞાનમાં મનસ્કારાદિ ઉપાદાત=રૂપના આલોકમાં અર્થાત્ રૂપના જ્ઞાનમાં ઉપાદાન મનસ્કાર છે, અને આલોકાદિના વિષયમાં નિમિત્ત=રૂપના જ્ઞાનમાં આલોકરૂપ પ્રકાશને અને ચક્ષ ઇન્દ્રિયને નિમિત્ત, સ્વીકારી એ વ્યવસ્થા કેમ ઘટે? અર્થાત્ ઘટે નહીં.
કેમ ન ઘટે ? તેથી કહે છે –
જે માટે, અવય વગર=રૂપના જ્ઞાનમાં મનસ્કાર કરનાર આત્માના અવય વગર, શક્તિમાત્રથી ઉપાદાનતા સ્વીકારીએ તો, લિમિત્તમાં પણ કહી શકાય=લિમિતરૂપ પ્રકાશમાં પણ રૂ૫ના જ્ઞાનની શક્તિરૂપ ઉપાદાનતા છે એમ કહી શકાય. (અને બૌદ્ધ દર્શાવાદી પ્રકાશમાં કે ચક્ષમાં રૂપના જ્ઞાનની શક્તિરૂપ ઉપાદાનતા સ્વીકારતા નથી, પરંતુ મનસ્કારમાં જ રૂપના જ્ઞાનની શક્તિરૂપ ઉપાદાનતા સ્વીકારે છે.) તે માટે, ઉપાદાન તે અત્યથી માનવું=રૂપજ્ઞાનનું ઉપાદાન એવો મતસ્કારપરિણત આત્મા જે પૂર્વમાં બોધને અનુકૂળ મનોવ્યાપારરૂપ હતો તે જ મનસ્કારપરિણત આત્મા રૂપના જ્ઞાન સ્વરૂપે