________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૬
ગાથા :
નહીં તો, સકલશૂન્યતા હોવઈ, નાસ્તિભાવ પરભાવઈ જી, પરભાઈ પણિ સત્તા કહતાં, એક રૂપ સવિ પાવઈ જી; સત્તા જેમ અસત્તા ન ફરઈ, વ્યંજક અમિલન વાશથી જી,
છતો શરાવગંધ નવિ ભાસઈ, જિમ વિણ નીર ફરસથી જી. I૧૧/કા ગાથાર્થઃ
નહીં તો=વસ્તુમાં અસ્તિત્વસ્વભાવ ન સ્વીકારવામાં આવે તો, પરભાવથી નાસ્તિભાવ છે (માટે માત્ર નાસ્તિભાવ સ્વીકારવામાં આવે તો,) સકલ શૂન્યતા થાય. પરભાવની પણ સત્તા કહેતાં=પદાર્થમાં પરભાવનો નાસ્તિભાવ છે તે ન સ્વીકારીએ અને પરભાવની પણ પદાર્થમાં સત્તા કહીએ તો, સર્વ વસ્તુ એક રૂપ પાવે=સર્વ વસ્તુ સ્વરૂપની પણ સત્તાવાળી છે અને પરરૂપની પણ સત્તાવાળી છે માટે સર્વ વસ્તુ એક રૂપને પ્રાપ્ત કરે.
સત્તાની જેમ અસતા સ્કરણ થતી નથી=વસ્તુમાં સ્વરૂપની સત્તા છે અને પરરૂપની અસત્તા છે છતાં વસ્તુને જેવાથી સત્તાનું સ્કરણ થાય છે અને અસત્તાનું સ્કરણ થતું નથી. તે વ્યંજકના અમિલનના વશથી છે= વસ્તુમાં અસત્તાનો અભાવ છે માટે સ્કુરણ થતું નથી' તેમ નથી પરંતુ અસતાના વ્યંજકની પ્રાપ્તિના વશકી છે. જેમ વિધમાન શરાવગંધ પાણીના સ્પર્શ વગર ભાસતી નથી તેમ પદાર્થમાં રહેલી અસત્તા વ્યંજકના મળ્યા વગર ભાસતી નથી) એમ અન્વય છે. II૧૧/૬ll ટબો -
જે, અસ્તિસ્વભાવ ન માંનિઈં, તો પરભાવાપેક્ષાઈ જિમ નાસ્તિતા, તિમ સ્વભાવાપેક્ષાઈ પણિ નાસ્તિતા થતાં, સકલશૂન્યતા થાઈ. તે માટિ, સ્વદ્રવ્યાઘપેક્ષાર્થે અસ્તિસ્વભાવ સર્વથા માનવેં. ૧.
પરભાવઈ-પઢવાઘપેક્ષાઈ નાસ્તિસ્વભાવ કહિઈં. પરભાવશું પણિ સત્તાઅસ્તિસ્વભાવ કહતાં સર્વ સર્વસ્વરૂપઈ અસ્તિ થયું; તિવારિ જગ એકરૂપ થાઈ. તે તો સકલશાસ્ત્રવ્યવહાર વિરૂદ્ધ થઈ. તે માટિ પરાપેક્ષાઈ નાસ્તિસ્વભાવ છઈ. ૨.
સત્તા તે સ્વભાવૐ વસ્તુમાંહિં જણાઈ છઈ, તેમાર્ટિ સત્ય છઈ. અસતા તે સ્વજ્ઞાનઈં પરમુખનિરીક્ષણ કરાઈ છ, તેમા8િ કલ્પનાજ્ઞાનવિષયપણઈ અસત્ય છઈ.” એહવું બૌદ્ધ મત થઈ, તે ખંડવાનઈં કહઈ જઈ –
સત્તાની પરિ તત્કાલ અસત્તા જે નથી સ્ફરતી, તે વ્યંજક અણમિલ્યાના વશથી,