________________
૭૪
* દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૬ પણિ તુચ્છપણા થકી નહીં; જિમ, છર્તાઈં શરાવ ગંધ નીરસ્પર્શ વિના જણાઈ નહીં, પતાવતા અસત્ય નહીં. કેટલાઈક વસ્તુના ગુણ સ્વભાવઈ જ જણાઈ છઈ, કેટલાઈક પ્રતિનિયતવંજકવ્યંગ્ય છઈ, એ વસ્તુવૈચિત્ર છÚ. પણિ, એકઈની તુચ્છતા કહિંઈ, તો ઘણો વ્યવહાર વિલોપાઈ. ૩ વાસ્મમર્માણાદિસ્થાવર –
"ते हुंति परावेक्खा, वंजयमुहदंसिणो त्ति ण य तुच्छा । વિમM વિત્ત, સરવપૂરકથા III” (ભાષારહસ્ય પ્રકરણ, ગાથા-૩૦) રૂત્તિ ૧૧/કાઈ ટબાર્થ:
જો અસ્તિસ્વભાવ ન માનીએ તો=દરેક પદાર્થોમાં અતિ સ્વભાવ ન માનીએ તો, પરભાવતી અપેક્ષાએ જેમ તાતિભાવ =દરેક પદાર્થમાં અન્ય પદાર્થની અપેક્ષાએ જેમ નાસ્તિભાવ છે, તેમ સ્વભાવની અપેક્ષાએ પણ નાસ્તિતા થતાં, સકલ શૂન્યતા થાય તે વસ્તુ સર્વથા શૂન્યતાની પ્રાપ્તિ કરે. તે માટે અસ્તિસ્વભાવ માવ્યા વગર પદાર્થની જ અપ્રાપ્તિ થાય તે માટે, સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિસ્વભાવ સર્વથા માનવો જોઈએ=સર્વ પ્રકારે સ્વીકારવો જોઈએ. ૧.
પરભાવથી=પરવ્યાદિની અપેક્ષાએ, નાસ્તિસ્વભાવ કહેવાય છે=દરેક દ્રવ્યોમાં અવ્ય દ્રવ્યોની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ કહેવાય છે. પરભાવની અપેક્ષાએ પણ, સત્તા=અસ્તિસ્વભાવ, કહેવામાં આવે–પરદ્રવ્યના ભાવની અપેક્ષાએ દરેક દ્રવ્યોનો અતિ સ્વભાવ સ્વીકારવામાં આવે, તો સર્વ વસ્તુ સર્વ રૂપે અતિ થયું=સર્વ વસ્તુ પોતાના રૂપે પણ અસ્તિ થયું અને પરરૂપે પણ અસ્તિ થયું, તે વખતે જગત એક રૂપ થાય=જગતના સર્વ પદાર્થોનો પરસ્પર જે ભેદ દેખાય છે તે સંગત થાય નહીં. તે તો=જગતના સર્વ પદાર્થોને એક રૂપે સ્વીકારીએ તો, સકલ શાસ્ત્રી અને વ્યવહારની વિરુદ્ધ છે=સર્વ શાસ્ત્રની વિરુદ્ધ છે અને લોકપ્રતીત વ્યવહારની પણ વિરુદ્ધ છે. તે માટે=જગત એક રૂપ સ્વીકારી શકાય નહીં તે માટે, પરની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ છે=દરેક પદાર્થમાં અન્ય પદાર્થની અપેક્ષાએ નાસ્તિસ્વભાવ વિદ્યમાન છે. ૨.
‘સતા’ તે સ્વભાવથી વસ્તુમાં જણાય છે, તે માટે-તેથી, સત્ય છે. અસત્તા=અન્ય સ્વરૂપની અસતા, તે સ્વજ્ઞાનમાં અસતાના જ્ઞાનમાં, પમુખનિરીક્ષણ કરે છે=જેની અસત્તાનું જ્ઞાન કરવું છે તેના જ્ઞાનનું નિરીક્ષણ કરે છે. તે માટે તે કારણથી, કલ્પનાજ્ઞાનનું વિષયપણું હોવાથી=પદાર્થમાં વાસ્તવિક અસતા નહીં હોવા છતાં પરપદાર્થની અસત્તા છે' એ પ્રમાણેના કલ્પનાજ્ઞાનનું વિષયપણું હોવાથી, અસત્ય છે=અસતા મિથ્યા છે, એ પ્રકારનો બૌદ્ધ મત છે. તે ખંડવાને કહે છે–તેનું ખંડન કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
સત્તાની પરિ=સત્તાની જેમ, તત્કાલ=વસ્તુના જોવાના કાળમાં, અસતા જે સ્ફણ થતી નથી=જ્ઞાનનો વિષય થતી નથી, તે વ્યંજકતા અણમિલ્યાના વશથી છે અસતાનો બોધ કરાવનાર એવી પરવતુરૂપ વ્યંજકની અનુપસ્થિતિના વશથી છે, પરંતુ તુચ્છપણા થકી નથી=બૌદ્ધ અસત્તાને શશશૃંગ જેવી