________________
ઉક
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ / ગાથા-૪ કહેવાય છેઃચેતનવ સર્વ ચેતનમાં સામાન્યગુણ છે, મૂર્તત્વ સર્વ મૂર્તમાં સામાન્યગુણ છે, અચેતનત્વ સર્વ અચેતનમાં સામાન્યગુણ છે અને અમૂર્તત્વ સર્વ અમૂર્તમાં સામાન્યગુણ છે. તેથી સ્વજાતિની અપેક્ષાએ સામાન્ય કહેવાય છે. પરજાતિની અપેક્ષાએ=ચેતનત્વને અચેતનવજાતિની અપેક્ષાએ, વિશેષગુણ ગ્રહણ કરતા ચિત્તમાં સોહાય છે. (તેથી ચેતનતાદિક ચારેય વિશેષગુણો પણ છે.)
અહીં પ્રશ્ન થાય કે સૂત્રમાં તો વિશેષગુણ ઘણા કહ્યા છે, જ્યારે ગ્રંથકારશ્રીએ વિશેષગુણો સોળ જ કેમ બતાવ્યા? તેથી કહે છે –
સૂત્રમાં કહેવાયેલા વિશેષગુણ બહુ સ્વભાવના આધારવાળા છે. તે અર્થ-સૂત્રમાં બહુ સ્વભાવવાળા વિશેષગુણ કહ્યા છે તે અર્થ, કેમ ગણિઆ જાય ? =ગણી શકાય નહીં. તેથી એ સ્થૂલવ્યવહારથી છેકગાથા-૩માં જે સોળ વિશેષગુણો બતાવ્યા એ ભૂલવ્યવહારથી છે. I/૧૧/II ટબો :
ચેતનત્વાદિ ૪ સ્વાત્યપેક્ષાઈ અનુગત વ્યવહાર કરઈ જઈ, તે માટઈં સામાન્યગુણ કહિઈં. પરજાતિની અપેક્ષાઈ ચેતનત્વાદિક-અર્ચતત્વાદિક દ્રવ્યથી સ્વાશ્રયવ્યાવૃતિ કરશું કહ્યું, તે માર્ટિ વિશેષ ગુણ કહિઈ. “પરીપરસામાન્ય સમાવિશેષUત્વનેષા” તિ ભાવઃ |
“જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, એ જ આત્મવિશેષગુણ. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ૪ પુદગલ વિષગુણ”. એ જે કહિઉં, તે સ્થૂલ વ્યવહારશું જાણવું. જે માર્ટિ-અટ્ટો સિદ્ધપુન:, ત્રિશત્ સિલિગુડ, પશુપાત્તવારા, પુર્લા (TT:) અના:” ઈત્યાદિ સૂત્રાર્થવિચારણાઈ વિશેષગુણ અનંતા થાઈ, તે છદ્મસ્થ કિમ ગણી સકઈં ?
तस्माद्-"धर्मास्तिकायादीनां गतिस्थित्यवगाहनावर्त्तनाहेतुत्वोपयोगग्रहणाख्याः षडेव, अस्तित्वादयः सामान्यगुणास्तु विवक्षयाऽपरिमिताः" इत्येव न्याय्यम्, “षण्णां लक्षणवतां लक्षणानि षडेव" इति हि को શ્રી ? नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ।।१।। (नवतत्त्व प्रकरण, गाथा-५) सबंधयार उज्जोअ, पभा छायातवे हि य । વસ્થા ય રસ સા, પુનામાં નવરdi Iરા (નવતત્ત્વ પ્રવરણ, માથા-૨)