________________
૬૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ | ગાથા-૪
इत्यादि तु-स्वभावविभावलक्षणयोरन्योन्यनान्तरीयकत्वप्रतिपादनाय" इत्यादि पण्डितैर्विचारणीयम् ।।
||૧૧/૪||
ટબાર્થ:
ચેતનત્વાદિ ચાર સ્વજાતિની અપેક્ષાએ=ચેતનમાં ચેતનત્વજાતિ, અચેતનમાં અચેતતત્વજાતિ, મૂર્તમાં મૂર્તત્વજાતિ અને અમૂર્તમાં અમૂર્તત્વજાતિની અપેક્ષાએ; અનુગત વ્યવહાર કરાય છે=બધા ચેતનમાં ચેતનત્વગુણ સમાન છે ઇત્યાદિરૂપ અનુગત વ્યવહાર કરાય છે, તે માટે સામાન્યગુણ કહેવાય છે. પરજાતિની અપેક્ષાએ=ચેતનમાં અચેતનત્વજાતિ આદિ પરજાતિની અપેક્ષાએ, અચેતનત્વાદિક દ્રવ્યથી સ્વઆશ્રયવ્યાવૃત્તિ કરે છે–ચેતનત્વાદિ જાતિના આશ્રયની અચેતનત્યાદિ જાતિથી વ્યાવૃત્તિ કરે છે. તે માટે વિશેષગુણ કહેવાય=ચેતનત્વાદિ ચાર ગુણો વિશેષગુણ કહેવાય.
પરાપરસામાન્યવત્=પર-અપર સામાન્યની જેમ, સામાન્યવિશેષ શુળત્વમેષામ્=સામાન્યવિશેષપણું આમનું છે=ચેતનત્વાદિ ચાર ગુણોનું છે. કૃતિ ભાવઃ=એ પ્રકારનો ભાવ છે=ચેતનત્યાદિ ચારને સામાન્યગુણ પણ કહ્યા અને વિશેષગુણ પણ કહ્યા એ કથનનો ભાવ છે.
જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ ચાર આત્માના વિશેષગુણ છે. સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એ ચાર પુદ્ગલના વિશેષગુણ છે એ જે કહ્યું=એ જે ગાથા-૩માં કહ્યું, તે સ્થૂલ વ્યવહારથી જાણવું=સ્થૂલ વ્યવહારથી વિભાગ કરનારી દૃષ્ટિથી જાણવું. જે માટે “અલ્ટો સિદ્ધJ:=આઠ સિદ્ધના ગુણો, ત્રિશત્ સિદ્ધાવિમુળા:=એકત્રીસ સિદ્ધના આદિમાં ગુણો, મુળનાયઃ=એગુણ કાલકાદિ=એકગુણ શ્યામ આદિ, પુત્તાના (મુળ:) અનન્તાઃ=પુદ્ગલના ગુણો અનંત છે” ઇત્યાદિ સૂત્રાર્થની વિચારણાથી વિશેષગુણો અનંતા થાય. તે છદ્મસ્થ કેમ ગણી શકે ? અર્થાત્ ગણી શકે નહીં.
* સિદ્ધના આદિમાં ગુણો—સિદ્ધાદિગુણો, એ પ્રકારે સમાસ છે. તેથી સિદ્ધઅવસ્થાની પ્રાપ્તિ વખતે જ પ્રગટ થતા ૩૧ ગુણો છે એ પ્રકારનો અર્થ છે.
તસ્મા તે કારણથી=જીવ-પુદ્ગલાદિમાં અનંત ગુણો છે તે કારણથી, “ધર્માસ્તિાયાવીનાં= ધર્માસ્તિકાયાદિતા, તિસ્થિત્યવાદનાવર્તનાદેતુત્વોપયો પ્રદ્દળાવ્યા: પહેવ=ગતિ-સ્થિતિ-અવગાહના અને વર્તનાહેતુત્વ, ઉપયોગ અને ગ્રહણ નામના છ જ (ગુણો છે)=ધર્માસ્તિકાયમાં ગતિહેતુત્વ, અધર્માસ્તિકાયમાં સ્થિતિહેતુત્વ, આકાશાસ્તિકાયમાં અવગાહનાહેતુત્વ, કાળમાં વર્તનાહેતુત્વ, જીવનો ઉપયોગ અને પુદ્ગલનો ગ્રહણરૂપ એક-એક ગુણ જ છે. અસ્તિત્વાવ: સામાન્યનુાસ્તુ=વળી, અસ્તિત્વ આદિ સામાન્યગુણો, વિવક્ષવાડપરિમિતાઃ=વિવક્ષાથી અપરિમિત છે.” ત્યેવ ન્યાવ્ય=એ જ ન્યાય્ય છે.
કેમ એ ન્યાય્ય છે ? એથી કહે છે –
"વાં નક્ષળવતાં=લક્ષણવાળા એવા છના=પોતપોતાના લક્ષણવાળા એવા ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યતા, ક્ષળાનિ પહેવ=લક્ષણો છ જ છે”, કૃતિ ત્તિ જો ન ઋષીત ?=એ પ્રમાણે ખરેખર કોણ અર્થાત્ કોણ બુદ્ધિમાન, શ્રદ્ધા ન કરે ?