________________
દ્રવ્યગુણપર્યાયનો સસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૧૭ અવતરણિકા :
એ દિગમ્બર પક્ષ પ્રતિબંદીઈ દૂષઈ છઈ – અવતરણિકાર્ય :
એઆeગાથા-૧૪થી ૧૬ સુધી બતાવ્યો તે આ, દિગંબરપક્ષ પ્રતિબંદીઈ દૂષઈ છઈ=પ્રતિબંદથી દૂષણ આપે છે તેમ સ્વીકારવામાં તેને શું આપત્તિ આવશે ? તે આપત્તિરૂપ પ્રતિબંદથી તેના મતને દૂષણ આપે છે – ગાથા :
ઈમ અણુગતિની રે લઈ હેતુલા, ધર્મદ્રવ્ય અણુ થાઈ;
સાધારણતા રે લઈ એકની, સમય બંધ પણિ થાઈ. સમe II૧૦/૧૭ના ગાથાર્થ -
ઈમ આ રીતે=પૂર્વમાં દિગંબરે કહ્યું કે, મંદઅણુગતિના કાર્યના હેતુ એવા પર્યાયરૂપ તે સમયનું ભાજન દ્રવ્યકાલાણુ છે એ રીતે, અણુની ગતિની હત્તા લઈને=મંદગતિવાળા પરમાણુની ગતિના નિમિતકારણરૂપ હેતતા લઈને, ધર્મદ્રવ્ય અણુ થાઈ ધર્મદ્રવ્ય પણ કાલાણુની જેમ ચૌદ રાજલોકમાં અણપ્રમાણ રહેલો છે તેમ થવો જોઈએ. સાધારણતા લઈને જીવ-અજીવ અને પરમાણુ આદિ સાધારણતાની ગતિeતુતાને લઈને, એકની=ધર્માસ્તિકાયમાં એક અખંડ દ્રવ્યની, કલ્પના કરીએ, તો સમય બંધ પણ થાય=કાલાણુઓમાં સમયોના સમુદાયરૂપ સ્કંધ પણ થાય સર્વ જીવ-અજીવદ્રવ્યસાધારણ વર્તના હેતુતાગુણને લઈને સમય અર્થાત્ કાળદ્રવ્યરૂપ સમય સ્કંધ પણ થાય. ll૧૦/૧૭ll બો -
ઈમ જ મંદાણુગતિકાર્ય હેતુપર્યાયસનથભાજનદ્રવ્ય સમય અણ કલ્પિૌં , મંદાગ્રગતિëતુતારૂપ ગુણભાજન ધર્માસ્તિકાય પણિ સિદ્ધ હોઈ. ઈમ અધર્માસ્તિકાયાધણનો પણિ પ્રસંગ થાઈ. અનઈ જો સર્વસાધારણગતિëતુતાદિક લેઈ, ધર્માસ્તિકાયાદિ એક જ સ્કલ્પરૂપ દ્રવ્ય કલ્પિઈ, દેશ, પ્રદેશ કલ્પના તેહની વ્યવહારનુરોધઈ પછઈ કરી, તો સર્વજીવાજીવઢવ્યસાધારણવર્તનાહંતુતાગુણ લેઈનઈ કાલદ્રવ્ય પણિ લોકપ્રમાણે એક કલ્પિઉં જોઈઈ. ધર્માસ્તિકાથાદિકનઈં અધિકારઈ સાધારણગતિહેતુતાઘુપસ્થિતિ જ કલ્પક થઈ, અનઈં “કાલઢવકલ્પક તૈ-મંદાઝવર્તવાહેતુત્વપસ્થિતિ જ છઈએ એ કલ્પનાઈ તો અભિનિર્વશ વિના બીજું કોઈ કારણ નથી. [૧૦/૧૭