________________
પ૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧, ગાથા-૧ "द्रव्यत्वं चेद् गुणः स्यात्, रूपादिवदुत्कर्षापकर्षभागि स्यात्" इति तु कुचोद्यम्, एकत्वादिसङ्ख्यायां परमतेऽपि व्यभिचारेण, तथाव्याप्त्यभावादेव निरसनीयम् । 3.
પ્રમાણઈ પરિચ્છેદ્ય જે રૂપ પ્રમાવિષયત્વ તે પ્રમેયત્વ કહિઈં. તે પણિ કથંચિત અનુગત સર્વ સાધારણ ગુણ છÚ. પરંપરા સંબંધ પ્રમાત્વજ્ઞાનઈં પણિ પ્રમેયવ્યવહાર થાઈ થઈ. તે માટિ પ્રમેયત્વગુણ સ્વરૂપથી અનુગત થઈ. ૪.
અગુરુલઘુત્વગુણ, સૂક્ષ્મ આજ્ઞાગ્રાહ્ય છઈ. "सूक्ष्मं जिनोदितं तत्त्वं, हेतुभिर्नेव हन्यते ।। आज्ञासिद्धं तु तद् ग्राह्यं, नान्यथावादिनो जिनाः" ।।१।।
“મારુયુપર્યાયા: સૂક્ષ્મ અવાજનો રા: ” ૫. I/૧૧/૧il ટબાર્થ :
આટલી ઢાળ સુધી દ્રવ્યતા પાંચ ભેદ કહ્યા. હવે ગુણના ભેદ સમાનતંત્રની પ્રક્રિયાથી શ્વેતાંબર તંત્રને સમાન એવા દિગંબર તંત્રની પ્રક્રિયાથી, અમે કહીએ છીએ.
ત્યાં=ગુણના ભેદના કથનમાં, અસ્તિત્વ ગુણ કહેવાય, જેનાથી સદરૂપતાનો વ્યવહાર થાય= “આ વસ્તુ સદ્દરૂપ છે માટે તેમાં સદરૂપતા છે" એ પ્રકારનો વ્યવહાર થાય. (૧)
વસ્તુત્વ ગુણ કહેવાય, જેનાથી જાતિ અને વ્યક્તિરૂપપણું જણાય. જેમ ઘટ, તે જ સામાન્યથી જાતિરૂપ=સર્વ ઘટોમાં ઘટ એ પ્રકારની સામાન્યથી જાતિ છે. તેથી જાતિ દ્વારા વસ્તુત્વ ગુણ જણાય છે. વિશેષથી તે તે વ્યક્તિરૂપ છે, તે વસ્તુત્વગુણથી જણાય છે. ગત પર્વ=આથી જ=વસ્તુત્વ ગુણ જાતિને અને તે તે વ્યક્તિને બતાવે છે આથી જ, અવગ્રહથી સામાન્યરૂપ સર્વત્ર ભાસે છે–સામાન્યથી જાતિ ભાસે છે અને અપાયથી વિશેષરૂપ ભાસે છે અર્થાત્ તે તે વ્યક્તિરૂપ વિશેષથી જણાય છે. પૂર્ણ ઉપયોગથી=અવગ્રહ-ઈહા-અપાયરૂપ પૂર્ણ ઉપયોગથી, સંપૂર્ણ વસ્તુ ગ્રહણ થાય છે સામાન્ય જાતિથી દ્રવ્યનું અને વિશેષથી પર્યાયનું ગ્રહણ થતું હોવાથી સંપૂર્ણ વસ્તુનું ગ્રહણ થાય છે. (૨).
દ્રવ્યનો ભાવ જે ગુણપર્યાયના આધારતાથી અભિવ્યંગ્ય જાતિવિશેષ છે તે દ્રવ્યત્વ છે=દ્રવ્યત્વગુણ છે. એ જાતિરૂપ છે=દ્રવ્યત્વ એ જાતિરૂપ છે, માટે ગુણ ત થાય એવી તૈયાયિકાદિની વાસનાથી આશંકા ન કરવી.
કેમ આશંકા ન કરવી ? તેથી કહે છે –
જે માટે, સમુવો =સહભાવી ગુણો છે, મુવઃ પર્યાયાક્રમભાવી પર્યાયો છે એવી જ જેનશાસ્ત્ર વ્યવસ્થા છે. “દ્રવ્યત્વે ચે : ચા–દ્રવ્યત્વ જો ગુણ હોય તો, રૂપવિત=રૂપાદિની જેમ વર્ષાપક્રમ ચા–ઉત્કર્ષ-અપકર્ષભાગિ થવું જોઈએ=પાદિ ગુણો જેમ ઉત્કર્ષ-અપકર્ષવાળા છે તેમ દ્રવ્યત્વગુણ પણ ઉત્કર્ષ-અપકર્ષવાળો થવો જોઈએ.” રૂતિ તુ ઘોદાએ પ્રમાણે કુશંકા ન કરવી જોઈએ=તૈયાયિક કુશંકા ન કરવી.