________________
પપ
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૧ ગાથા-૧
ત્વતિસાવાં પરમૉપિ મિચારેબા, તળાવ્યામાવાવ નિરસનીય કેમ કે પરમતમાં પણ એકતાદિ સંખ્યામાં વ્યભિચાર હોવાના કારણે તે પ્રકારની વ્યાપ્તિનો અભાવ હોવાથી જ તિરસનીય છે=કેમ કે તૈયાયિકાદિ પરમતમાં પણ એકત્યાદિ સંખ્યા ગુણરૂપ હોવા છતાં “જે જે ગુણ હોય તે તે ઉત્કર્ષ-અપકર્ષવાળા હોય' તે પ્રકારની વ્યાપ્તિના અભાવથી, તૈયાયિકાદિની કુશંકાનો પરિહાર કરવો જોઈએ. (૩)
પ્રમાણથી પરિચ્છેદ્ય જે રૂપ યથાર્થ જ્ઞાનથી જણાતું પદાર્થનું જે સ્વરૂપ, તે પ્રમાવિષયત્વ છે અને તે=પ્રમાવિષયત્વ, પ્રમેયત્વ કહેવાય=પ્રમેયત્વ ગુણ છે. તે પણ=પ્રમેયત્વ ગુણ પણ, કથંચિત્ અનુગત સર્વસાધારણ ગુણ છે કથંચિત્ સર્વદ્રવ્ય-સર્વપર્યાય સાધારણ ગુણ છે અર્થાત્ કથંચિત્ તે તે પદાર્થમાં વિશ્રાંત ગુણ છે અને કથંચિત્ અનુગત સર્વદ્રવ્ય-સર્વપર્યાય સાધારણ ગુણ છે.
અહીં પ્રશ્ન થાય કે, પ્રમેયત્વ ગુણ કેમ સર્વદ્રવ્ય-સર્વપર્યાય સાધારણ ગુણ છે, માત્ર છબસ્થને દેખાતા પદાર્થમાં વિશ્રાંત નથી ? તેમાં યુક્તિ આપે છે –
પરંપરા સંબંધથી પ્રમાત્વજ્ઞાનથી પણ પ્રમેયવ્યવહાર થાય છે, તે માટે પ્રમેયત્વ ગુણ સ્વરૂપથી અનુગત છે=સર્વ દ્રવ્યમાં અને સર્વ પર્યાયમાં પ્રમેયત્વગુણ સ્વરૂપથી અનુગત છે. (૪)
અગુરુલઘુત્વ ગુણ સૂક્ષ્મ, આંજ્ઞાગ્રાહ્ય છે=જગતનાં સર્વ દ્રવ્યોમાં અગુરુલઘુત્વ ગુણ છે તે છદ્મસ્થનો વિષય નથી પરંતુ કેવળજ્ઞાનનો વિષય છે માટે ભગવાનના વચનરૂપ આજ્ઞાથી ગ્રાહ્ય છે.
તેમાં સાક્ષી બતાવે છે –
નિનોતિ સૂક્ષ્મ તત્ત્વ=જિન વડે કહેવાયેલું સૂક્ષ્મ તત્વ, હેતુર્નેિવ હન્યતે હેતુઓથી હણાતું નથી જ. માસિદ્ધ તુ તત્ પ્રાર્ધાવળી, આજ્ઞાસિદ્ધ એવું તે-જિનવચનથી સિદ્ધ એવું તે અર્થાત સૂક્ષ્મતત્ત્વ, ગ્રાહ્ય છે. નાથાવાવનો નિના =કેમ કે જિનો અન્યથાવાદી નથી. IIII
અગુરુત્તયુપર્યાયાઃ સૂક્ષ્મ વાળોરા =અગુરુલઘુપર્યાયો સૂક્ષ્મ, અવાણીના વિષય છે-વાણીના વિષયરૂપ નથી. (માટે આજ્ઞાગ્રાહ્ય છે એમ અત્રય છે.) (૫) II૧૧/૧૫ ભાવાર્થ :
આગલી ઢાળમાં ગ્રંથકારશ્રીએ દ્રવ્યના ભેદો બતાવ્યા. હવે દિગંબરની પ્રક્રિયા અનુસાર ગુણના ભેદ બતાવે છે. દિગંબરની પ્રક્રિયા શ્વેતાંબરની પ્રક્રિયા અનુસાર જ છે તેથી ગ્રંથકારશ્રીને તેમાં કોઈ વિરોધ નથી; છતાં કોઈક સ્થાનમાં તેઓની સ્કૂલના ગ્રંથકારશ્રી સ્વયં જ આગળ બતાવશે.
પ્રસ્તુત ગાથામાં ગ્રંથકારશ્રીએ પાંચ ગુણો બતાવ્યા છે : (૧) અસ્તિત્વગુણ, (૨) વસ્તુત્વગુણ, (૩) દ્રવ્યત્વગુણ, (૪) પ્રમેયત્વગુણ અને (૫) અગુરુલઘુત્વગુણ.
(૧) અસ્તિત્વગુણ- કોઈપણ વસ્તુમાં જે ધર્મ સદા પ્રાપ્ત થતો હોય તેને તે વસ્તુનો ગુણ કહેવાય છે. જેમ જગતવર્તી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે તેથી તે સર્વ દ્રવ્યોમાં સફપતા છે; કેમ કે “ઉત્પાવ્યયોવ્યયુ સ” એ પ્રમાણે “સતુનું લક્ષણ છે. તેથી સર્વ દ્રવ્યોમાં સટ્ટપતાનો વ્યવહાર