________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૯ ગાથાર્થ :
ધર્માસ્તિકાયાદિથી સંયુક્ત લોક છે. તેના વિયોગથી ધર્માસ્તિકાયાદિના વિયોગથી, અલોક છે. તે=આલોક, નિરવધિ =અંત વગરનો છે.
અહીં પ્રશ્ન થાય કે અલોકાકાશને સાવધિ માનીએ તો શું વાંધો ? તેથી કહે છે –
અભાવને વળગેલી અવધિ ફોક લાગે અવધિ હંમેશાં અવધિની મર્યાદા પછી અભાવને બતાવનાર છે અને તે અભાવનો આધાર કોઈ ન હોય તો શશશૃંગ જેવો અભાવ લાગે, તેથી તે અવધિ પણ ફોક લાગે. II૧૦/ રબો -
ધર્માસ્તિકાયાદિકર્યું સંયુત જે આકાશ તે લોક થઈ. તે-ધર્માસ્તિકાયાદિકનો જિહાં વિગ છઈ, તે અલકાકાશ કહિઈં. -અલકાકાશ નિરવધિ છઇં, પતાવતા-સ્નેહન છેહ નથી.
કઈક ઈમ કહસ્ય -“જિમ લોકનઈ પાસઈ અલકનો છેહ છÉ, તિમ આગઈ પણિ હુસ્થઈ.” તેહનઈં કહિઈં જે-જલક તો ભાવરૂપ છઈ, ર્ત-અવધિ ઘટઈ, પણિઆગઈ કેવલ અભાવનઈં અલકાવધિપણું કિમ ઘટઈ? શશશૃંગ કુણનું અવધિ હોઈ? અનઈંજે ભાવરૂપેં અંત માનિઈં, તો તે અવ્યદ્રવ્યરૂપ નથી. આકાશદેશસ્વરૂપનઈં તો તદંતપણું કહતાં-વદદ્યાઘાત હોઈ.” તે માટઈં-અલકાકાશ અનંત જાણવ8. I/૧૦/૯IL ટબાર્થ :
ધમસ્તિકાય સાથે સંયુક્ત જે આકાશ તે લોક છે લોકાકાશ છે. તે ધર્માસ્તિકાયાદિનો જ્યાં વિયોગ છે તે અલોકાકાશ કહેવાય છે. તે અલોકાકાશ નિરવધિ છે=આટલું-એ પ્રકારે, તેનો છેદ નથી તેની છેલ્લી સીમા નથી.
કોઈક એમ કહેશે જે-જેમ લોકની પાસે અલોકનો છેદ છે=આલોકનો અંત છે, તેમ આગળ થશે'ઋતેને કહીએ જે-લોક તો ભાવરૂપે છે, તે અવધિ ઘટે=આલોકાકાશના અભાવની અવધિ ઘટે. પણ આગળ=અલોકાકાશને પેલે છેડે, કેવળ અભાવને અલોકનું અવધિપણું કેમ ઘટે ?–અલોકના અવધિપણે કોઈ પદાર્થ હોય તો ઘટે પણ અલોકના અવધિપણે કોઈ પદાર્થ ન હોય તો ઘટે નહીં. - કેમ ઘટે નહીં ? તે સ્પષ્ટ કરે છે –
‘શશશંગ કોનું અવધિ થાય ? અર્થાત કોઈનું અવધિ થાય નહીં અને જો ભાવરૂપે અંત માનીએ અલોકાકાશનો આગળમાં ભાવરૂપે અંત માનીએ, તો તે અવ્યદ્રવ્યરૂપ નથી-આકાશથી