________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૨
ગાથાર્ચ -
બીજા બીજા આચાર્ય, જ્યોતિષચના ચારથી જે સ્થિતિ છે=ગમનથી ભાવોની પરિણતિ છે, તાસ=તેનું, અપેક્ષાકારણ કાળદ્રવ્ય છે - એમ ભાષÚ=એમ બોલે છે.
તેમાં યુક્તિ આપે છે –
ષટની છની, ભગવઈ ભાસ="ભગવતી'ની ભાષા છે. ૧૦/૧ ટબો:
બીજ આચાર્ય, ઈમ ભાષઈં કઈંજે જ્યોતિચ્ચક્રનઈં ચારઈ પરત્વ-અપરત્વ, નવ-પુરાણાદિ ભાવસ્થિતિ છઈ, તેહનું અપેક્ષાકારણ મનુષ્યલોકમાં કાલદ્રવ્ય છઈ. અર્થનઈ વિષઈ સૂર્યદિપના કદ્રવ્યથારક્ષેત્રપ્રમાણ જ કલ્પવું ઘટë. તે માટઈં-એહવું કાલદ્રવ્ય કહિશું, તો જ શ્રી ભગવતી સૂત્રમાંહિં-“ ને અંતે ! રડ્યા પછUત્તા ? mયમાં ! છેલ્વી TWITT-ધમ્મત્યિ નવ અદ્ધરમણ (ભગવતીસૂત્ર, સૂત્ર-૭૩૪) એ વચન છઈ, તેહનું નિરુપયરિત વ્યાખ્યાન ઘટઈં. અનઈં વર્તનાપર્યાયનું સાધારણાર્પક્ષ દ્રવ્ય ન કહીશું, તોગતિસ્થિત્યવગાહના સાધારણાપેક્ષાકારણપણઈ ધર્માધર્માકાશાસ્તિકાય સિદ્ધ થયા, તિહાં પણિ અનાશ્વાસ આવઈ. અનઈં એ અર્થ યુક્તિગ્રાહ્ય છઈ, તે માટÚ કેવલ આજ્ઞાગ્રાહ્ય કહી, પણિ કિમ સંતોષ ધરાઈ ? I/૧૦/૧રા. ટબાઈ -
બીજા આચાર્ય એમ કહે છે-જે, જ્યોતિષચક્રમાં ચારથી=જ્યોતિષચક્રના વિમાનોના ગમનથી, પરત્વ-અપરત્વ, લવ-પુરાણાદિ ભાવોની સ્થિતિ છે તેનું અપેક્ષાકારણ મનુષ્યલોકમાં કાળદ્રવ્ય છે. અર્થને વિષે-અઢીદ્વીપસ્વરૂપ પદાર્થના વિષયમાં, સૂર્યની ક્રિયાના ઉપલાયક એવા દ્રવ્યચારરૂપ ક્ષેત્રપ્રમાણ જ કલ્પવું ઘટે. તે માટે એવું કાળદ્રવ્ય કહીએ=અઢીદ્વીપપ્રમાણ કાળદ્રવ્ય સ્વીકારીએ, તો જ,
શ્રી ભગવતી સૂત્રમાં –
i અંતે !="હે ભગવંત ! પત્તા =કેટલાં દ્રવ્યો કહેવાયાં છે ?” (ભગવાન ઉત્તર આપે છે –). જોયમા !="હે ગૌતમ ! છવ્વા પત્તા=૭ (દ્રવ્યો) કહેવાયાં છે. ધર્માસ્થિ નાવ અદ્ધાસમ= ધર્માસ્તિકાય યાવત્ અદ્ધાસમય.” (ભગવતીસૂત્ર, સૂત્ર-૭૩૪) એ વચન છે તેનું નિરુપચરિત વ્યાખ્યાન ઘટેaઉપચાર વગર છ દ્રવ્યનો સ્વીકાર થાય. અત્રે વર્તવાપર્યાયનું સાધારણ અપેક્ષાકારણ એવું દ્રવ્ય ન કહીએ=સર્વ દ્રવ્યોમાં જે વર્તવાપર્યાય છે તે સર્વ વર્તવાપર્યાયનું સાધારણ એવું નિમિત્તકારણ ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યથી પૃથફ કાળ નામનું દ્રવ્ય ન કહીએ, તો ગતિ, સ્થિતિ, અવગાહનાનું સાધારણ એવું અપેક્ષાકારણ પણ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય સિદ્ધ થયા તેમાં પણ અનાશ્વાસ આવે=જેમ કાળદ્રવ્ય નથી તેમ ધમસ્તિકાયાદિ પણ નથી એ પ્રકારનો અનાયાસ થાય. એ