________________
૨૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૧૩ “आकाशमवगाहाय, तदनन्या दिगन्यथा । તાવળેવનુરાત્તામ્યાં વાચકુહૃતમ્ II૧૬-રા”
એ સિદ્ધસેનનિવાવરકૃત નિશ્વયાન્રિશાર્થ વિચારી, “આકાશથી જ દિક્કાર્ય સિદ્ધ હોઈ ઈમ માંનિઈ, તેં કાલદ્રવ્ય-કાર્ય પણિ કથંચિત્ તેહથી જ ઉપપન્ન હોઈ. તમા–“જ્ઞાનક્વે ५-३८" इति सूत्रम्-अनपेक्षितद्रव्यार्थिकनयेनैव इति सूक्ष्मदृष्ट्या विभावनीयम्. ।।१०/१३|| ટબાર્ચ -
એ બે મત=ગાથા-૧૧માં અને ગાથા-૧રમાં કાળવિષયક જે બે મત કહ્યા એ બે મત, ‘ધર્મસંગ્રહણી' ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.એ કહ્યા છે. તથા ર=અને તે પ્રમાણે-તે બે મત કહ્યા છે તે પ્રમાણે, તથા તેની ગાથા છે=ધર્મસંગ્રહણી'ની ગાથા છે.
ગં=જે કારણથી, વ્યસ્સ વેવદ્રવ્યનો જ=ધર્માસ્તિકાયાદિ દ્રવ્યનો જ, વત્તારૂરૂવો વર્તનાદિ રૂપ, વાસ્તો પન્નાનો કાળ પર્યાય છે. તot સો વેવ=તે કારણથી તે જ દ્રવ્યનો વર્તનાદિ રૂપ કાળપર્યાય જ, ધHો=ધર્મ છે=કાળનો ધર્મ છે.
=અથવા તમતાંતર સૂચક છે), ન વાત તોઇ=જે કાળનો લોકમાં, નો-હેમંતાદિ ધર્મ (પ્રસિદ્ધ છે. તે કાળનો ધર્મ છે.) (ધર્મસંગ્રહણી ગાથા-૩૨).
તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે.
તત્વાર્થસૂત્રમાં પણ એ બે મત કહ્યા છે; કેમ કે તિ ૦ ૨૮ રૂતિ વર્ષના—અને કાળદ્રવ્ય છે એમ એક આચાર્ય કહે છે પ-૩૮. એ પ્રમાણે તત્વાર્થનું વચન છે.
બીજો મત, તે તત્વાર્થના વ્યાખ્યાનમાં, અનપેક્ષિતદ્રવ્યાર્થિકનયના મતે કહ્યું છે-સ્થૂલ લોકવ્યવહારસિદ્ધ એ કાળદ્રવ્ય અપેક્ષારહિત જાણવું=દ્રવ્ય છે એ પ્રકારની અપેક્ષારહિત જીવ-અજીવતા પર્યાયરૂપ જ છે એ પ્રમાણે જાણવું. અન્યથા કાળને જીવ-અજીવતા પર્યાયરૂપે ન સ્વીકારીને વર્તતાના અપેક્ષાકારણપણે જો કાળદ્રવ્યની સિદ્ધિ કરીએ તો, પૂર્વ-અપર આદિ દિશાના વ્યવહારની સિદ્ધિ માટે વિલક્ષણ=અન્ય દ્રવ્યથી વિલક્ષણ, પરત્વ-અપરત્વ આદિ નિયામકપણે દિશાદ્રવ્ય પણ સિદ્ધ થાય. અને જો,
ગવારનવIહાય આકાશને અવગાહન કરીને, તેના વિકાન્યથા–તેનાથી અનન્ય એવી દિગુ અન્યથા છે=દિ પૃથર્ દ્રવ્ય નથી. તો પ=તે બંને પણ= નિશ્ચયબત્રીસી'ની ગાથા-૨૪માં બતાવેલા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયતે બંને પણ, આ રીતે=જે રીતે દિમ્ આકાશથી અનન્ય થઈને સ્વતંત્રરૂપે ઉચ્છેદ થાય છે એ રીતે, અનુષ્ઠા=અનુચ્છેદ થવાથી આકાશમાં અંતર્ભાવ નહીં થવાને કારણે પૃથફ સિદ્ધ થવાથી, તામ્યાં વા=અથવા તે બંનેથી=ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય-તે બંનેથી, કચલુ હતઅન્ય એવું (આકાશ) કહેવાયું છે. ૧૯-૨પા (દ્વાત્રિશદ્વાáિશિકા-૧૯, શ્લોક-૨૫).
એ સિદ્ધસેનદિવાકરસૂરિકૃત 'નિશ્ચયાવિંશિકાનો અર્થ વિચારીને, “આકાશથી જ દિકાર્ય સિદ્ધ હોય' એમ માનીએ, તો કાળદ્રવ્યનું કાર્ય પણ=કાળદ્રવ્યનું વર્તનારૂપ કાર્ય પણ, કથંચિત