________________
૧૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨ | ઢાળ-૧૦ | ગાથા-૬-૭ દંડાદિને જ હેતુ કહેવા જોઈએ, દંડવિશિષ્ટ આકાશને હેતુ કહી શકાય નહીં તેમ જીવની અને પુદ્ગલની ગતિ પ્રત્યે ધર્માસ્તિકાયને જ હેતુ કહેવો જોઈએ, ધર્માસ્તિકાયવિશિષ્ટ આકાશને હેતુ કહી શકાય નહીં.
વળી, બીજી પણ યુક્તિ બતાવે છે – છપ્રસ્થને ઇન્દ્રિયથી આકાશ દેખાતું નથી પરંતુ પદાર્થોને અવગાહન આપનાર કોઈક વસ્તુ છે, તે સ્વભાવથી આકાશદ્રવ્યની કલ્પના કરાય છે અને તે આકાશની ફરી ગતિeતરૂપ સ્વભાવથી પણ કલ્પના કરવી તે અયુક્ત છે, પરંતુ જેમ અવગાહના સ્વભાવથી “નહીં દેખાતો આકાશ છે” એમ મનાય છે તેમ જીવની અને પુદ્ગલની ગતિના હેતુપણાથી ધર્માસ્તિકાય છે તેમ માનવું ઉચિત છે. II૧૦/કા અવતરણિકા -
હવઈ-અધર્માસ્તિકાયનઈં વિષ પ્રમાણ દેખાડઈ છઈ – અવતરણિયાર્થ:
હવે અધમસ્તિકાયના વિષયમાં પ્રમાણ બતાવે છે –
ગાથા :
જો થિતિહેતુ અધર્મ ન ભાષિઈ, તો નિત્યથિતિ કોઈ છાણિ;
ગતિ વિન હોવઈ રે પુગલ-જંતુની, સંભાલો બિન વાણિ. સમ ||૧૦|ગા. ગાથાર્થ :
જે સ્થિતિનો હેતુ, અધર્મ-અધર્માસ્તિકાય, ન સ્વીકારીએ, તો કોઈ ઠાણિ કોઈક સ્થાને, ગતિ વિન=ગતિ વિના, પુદ્ગલ-જંતુની=પુદ્ગલની અને જીવની, નિત્યસ્થિતિ હોવઈં રે પ્રાપ્ત થાય. જિનવાણિ સંભાલો=અધર્માસ્તિકાયને સ્થિતિનો હેતુ સ્વીકારનાર જિનવાણીને તમે યાદ કરો. ll૧૦/૭
બો -
જ-સર્વ જીવ-પુદ્ગલ સાધારણ રિસ્થતિહેતુ અધર્માસ્તિકાય દ્રવ્ય ન કહિઈ, હિંદુ“ધર્માસ્તિકાયાભાવપ્રયુક્તગત્યભાવઈં અલોકઈં સ્થિત્વભાવ”ઈમ કહિઈં-ત અલોકાકાશØ કોઈક સ્થાન ગતિ વિના પુગલ, જીવ-દ્રવ્યની નિત્ય સ્થિતિ પામી ઈઈ. બીજે ગતિ,રિસ્થતિ સ્વતંત્ર પર્યાવરૂપ છ6, જિમ-ગુરુત્વ, લઘુત્વ એકનઈં એકાભાવરૂપ કહતાં, વિશેષગ્રાહક પ્રમાણ નથી. તે માટઈં-કાર્યભેદઈ અપેક્ષાકારણ દ્રવ્યભેદ અવશ્ય માનવો. ધર્માસ્તિકાયાભાવરૂપ કહતાં-ધર્માસ્તિકાયાભાવપ્રયુક્તગત્યભાવઈં રિતિભાવ કહી, અધર્માસ્તિકાય અપલપિઈ, તો-અધર્માસ્તિકાયાભાવ પ્રયુક્તસ્થિતિભાવઈંગત્યભાવ કહી ધર્માસ્તિકાયનો પણિ અપલાપ થાઈ. નિરંતરગતિસ્વભાવ દ્રવ્ય ને કીધું જેઈઈ, તો