________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૨/ ઢાળ-૧૦ | ગાથા-૩
અવતરણિકા :
ગ્રંથકારશ્રીએ ગાથા-૧માં પ્રતિજ્ઞા કરેલ કે હવે દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદને કહેવાશે. ત્યારપછી ગાથા-રમાં કહ્યું કે, દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદભેદના યથાર્થ પરિજ્ઞાનથી સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. તેથી સખ્યત્ત્વની પ્રાપ્તિ અર્થે ઉપકારક એવા દ્રવ્ય-ગુણ-પર્યાયના ભેદને બતાવવા અર્થે ભગવાનના વચનાનુસાર દ્રવ્યો કેટલાં છે? તે પ્રથમ બતાવે છે – ગાથા :
ધર્મ, અધર્મ હ ગગન, સમય વલી, પુદગલ, જીવ જ એહ;
ષટ દ્રવ્ય કહિયાં રે શ્રી નિનશાનં, જાસ ન આદિન છે. સમ0 II૧૦/૩ ગાથાર્થ -
ધર્મ, અધર્મ, ગગન=આકાશ, સમય કાળ, પુદ્ગલ અને જીવ-એ છ જ દ્રવ્ય શ્રી જિનશાસનમાં કહ્યાં છે, જેની આદિ નથી અને છેદ નથી=અંત નથી. II૧૦/BIT.
હ” પાદપૂર્તિ અર્થે પ્રયોજાયેલ છે. ટબો:
ધર્મ કo ધર્માસ્તિકાય, અધર્મ કo અધર્માસ્તિકાય, ગગન કo આકાશાસ્તિકાય, સમય ક. કાલદ્રવ્ય-અદ્ધા સમય “હનું બીજું નામ પુદ્ગલ ક પુદગલાસ્તિકાય, જીવ ક, જીવાસ્તિકાય-એહ ષ દ્રવ્ય જિનશાસનનઈં વિષë કહિયાં, જેહનો-દ્રવ્યજતિ તથા પર્યાયપ્રવાહઈ આદિ તથા છેહ ક0 અંત નથી. એહ મળે કાલ વર્જીનઈ ૫ અસ્તિકાય કહિઈ. “કસ્તય: પ્રવેશ: હૈ યન્ત શાન્તિ” ત્તિ વ્યુત્પત્તેિરા કાલદ્રવ્યનઈં અસ્તિકાય ન કહિઈ. જે માટઈં-સ્નેહન પ્રદેશસંઘાત નથી; એક સમય બીજા સમયનઈ ન મિલર્જી, તે વતી. ઈમ બીજ પણિ.
“धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् । कालं विनाऽस्तिकाया जीवमृते चाप्यकर्तृणि ।।२१४ ।।”
ઈત્યાદિ-સાધર્ષ, વૈધર્ષ પ્રશમરત્યાદિ મહાગ્રંથથી જાણવું. I/૧૦/all ટબાર્થ :
ધર્મ કહેતાં ધમસ્તિકાય, અધર્મ કહેતાં અધર્માસ્તિકાય, ગગન કહેતાં આકાશાસ્તિકાય, સમય કહેતાં કાળદ્રવ્ય-જેનું બીજું નામ અદ્ધાસમય છે, પુગલ કહેતાં પુદગલાસ્તિકાય, જીવ કહેતાં જીવાસ્તિકાયએ છ જ દ્રવ્ય જિનશાસનમાં કહેવાયાં છે. જેનો=જે છ દ્રવ્યનો, દ્રવ્યજાતિથી અને પર્યાયપ્રવાહથી આદિ તથા છે કહેતાં અંત નથી. એમણે=એ છ દ્રવ્યમાં, કાળને છોડીને પાંચ અસ્તિકાય કહ્યા છે;