Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
13
સામાન્ય નિયમ છે કે શ્રી અને સરસ્વતીને બહુ સબંધ તા નથી. શ્રી રતિલાલ અને તેમનું કુટુંબ આમાં અપવાદરૂપ છે. ધનપતિ હોવા છતાં એ સાહિત્ય અને સંસ્કારીતાના પૂજક છે, એમની વિનમ્રતા અને સાદાઇ હજ્જુએ એ તળવી છે. અનેક શિક્ષણ સંસ્થાઓ માટે આજે પણ એ પેાતાની અનેકવિધ પ્રવૃત્તિમાંથી સમય બચાવી લે છે, એજ તેમનાં વિદ્યાપ્રેમના સચાટ પુશવા છે. ઉદ્યોગ ૐ તેમને વારસામાંજ મળ્યા છે અને એ વારસાને તેમણે Àાભાષ્યે છે.
એમની દૃષ્ટિ આજનાં પ્રશ્નોને વૈજ્ઞાનીક રીતે છતુવાની તે છે જ પણ વતી કાલને પણ તેઓ એજ વૈજ્ઞાનીક અને વ્યવહારીક દૃષ્ટિથી નિહાળતાં હોય અને એટલે જ તે એમનાં સંચાલન તળે ચાલતી ચાર મિલે કાપડ ઉદ્યોગમાં સુંદર પ્રતિષ્ઠ જમાવી શકેલ છે. આ ઉપરાંત જુદી જુદી વ્યાપારી પ્રવૃત્તિએ રતી ઘણી કંપનીઓમાં તેઓ ટીરકટર તરીકે રહી ચાગ્ય માર્ગદર્શન અને દોરવણી પી રહ્યા છે. સૌરાષ્ટ્ર ફાઇનેન્સીયલ ઑપરેશનનાં તેઓ ડીરેકટર છે. સૌરાષ્ટ્ર નલ માલિક મંડળમાં તે તે તેની સ્થાપના થઈ ત્યારથી ઊા રસ દાખવે છે. જી હમજ઼ાં સુધી સતત પાંચ પાંચ વર્ષ સુધી તેનાં પ્રમુખપદે રહી તેમણે રાષ્ટ્રનાં આ ઉદ્યોગની દરેલી સેવાઓ ખરેખર અભિનદનને ચાગ્ય છે. જૈન દદ કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક જૈન ને જૈનેતર સામાજીક સંસ્થાઓને સોલાર સમિતિનાં તેઓ પ્રમુખ છે. અને તેની પ્રવૃત્તિમાં ઘણા ઉત્સાહથી હંમેશાં
એ સેવાઓ આપી રહ્યા છે.
*