Book Title: Dashvaikalika Sutram Part 01
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨
સમિતિના પ્રમુખ અને આધ સુ૨ખ્ખી શ્રી, રોઝ રાન્તિલાલ મગળદાસના ટુક પરિચચ
શ્રી શાન્તિલાલ મૉંગળદાસના જન્મ ઇ. સ. ૧૯૦૧ નાં ‘ઓગષ્ટની ત્રીજી તારીખે તેમનાં મોસાળ ચારવાદામાં થયા હતા.
વિદ્યાથી અવસ્થામાંજ એમનામાં રહેલી તિવ્ર બુદ્ધિ જુદી તરી આવતી હતી. ઇ. સ. ૧૯૧૯માં અમદાવાદ કેન્દ્રમાંથી મેટ્રીકમાં પાસ થનાર પ્રથમ દસ વિદ્યાથી એમાંના તેઓ એક હતાં. ત્યારબાદ ઈ. સ. ૧૯૨૩માં અર્થશાસ્ત્રને વિષય લઈ તે B. A. થયા. એ જમાનામાં બહુ ચેડાં ધનિક કુટુંબે ઊચ્ચ અભ્યાસમાં રસ
લેતા હતા.
જવાબદારી આવી પડી. નવીજ દૃષ્ટિ માી
ગ્રેજ્યુએટ થયા આદ તુરતજ એમના ઉપર ધંધાની યુવાન વય, તિવ્ર બુદ્ધિ, વિશાળ વાંચન અને મનને તેમને હતી અને તેમની સમક્ષ આવતા ઉદ્યોગના અનેક વિકટ સવાલેને તેમણે ખરું કુશળતાથી ઉકેલવા માંડયા. ૧૯૪૫માં એ અમદાવાદ મિલ માલિક મંડળના પ્રમુખ બન્યા, હિંદના તેમજ ખાસ કરીને ગુજરાત-સૌરાષ્ટ્રનાં વેપારનાં પ્રાણ પ્રશ્નોના તળપદા અભ્યાસે મિલમાલિક મંડળના પ્રમુખ તરીકેની કામગરીને વધુ દીપાવી.
૧૯૪૮થી હિંદી વેપારી મહામ’ડળના તેઓ સભ્ય છે અને ૧૯૫૪-૫૫ અને ૧૯૫૫-૫૬નાં વર્ષ માટેના દેશના આ સૌથી મોટા વેપારી મહામ`ડળના તેએ અનુક્રમે ઉપપ્રસુખ અને પ્રમુખ હતા આજે તે ગુજરાત-સૌરાષ્ટ્રને ખૂમજ ઉપયેગી નિવડેલી તેમની અસાધારણ શકિતમાને દેશવ્યાપી ક્ષેત્ર મળ્યું છે,
૧૯૩૮-૩૯માં તેઓ ઇન્ટરનેશનલ લેમર માર્ગેનીઝેશન (L, ૦) માં ભાગ લેવા ગયેલ ભારતીય પ્રતિનિધિ મંડળના તેઓ સરકાર તરફથી નિયુક્ત થયેલ સલાહકાર હતા. ૧૯૪૬માં અને ૧૯૪૮માં યુરેલ્સ અને જીનીવા મુકામે ભરાયેલ . L, ૦, માં તેઓએ માલિકાના પ્રતિનિધિ તરીકે અગત્યના ભાગ લીધેા હતેા,