SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 13 સામાન્ય નિયમ છે કે શ્રી અને સરસ્વતીને બહુ સબંધ તા નથી. શ્રી રતિલાલ અને તેમનું કુટુંબ આમાં અપવાદરૂપ છે. ધનપતિ હોવા છતાં એ સાહિત્ય અને સંસ્કારીતાના પૂજક છે, એમની વિનમ્રતા અને સાદાઇ હજ્જુએ એ તળવી છે. અનેક શિક્ષણ સંસ્થાઓ માટે આજે પણ એ પેાતાની અનેકવિધ પ્રવૃત્તિમાંથી સમય બચાવી લે છે, એજ તેમનાં વિદ્યાપ્રેમના સચાટ પુશવા છે. ઉદ્યોગ ૐ તેમને વારસામાંજ મળ્યા છે અને એ વારસાને તેમણે Àાભાષ્યે છે. એમની દૃષ્ટિ આજનાં પ્રશ્નોને વૈજ્ઞાનીક રીતે છતુવાની તે છે જ પણ વતી કાલને પણ તેઓ એજ વૈજ્ઞાનીક અને વ્યવહારીક દૃષ્ટિથી નિહાળતાં હોય અને એટલે જ તે એમનાં સંચાલન તળે ચાલતી ચાર મિલે કાપડ ઉદ્યોગમાં સુંદર પ્રતિષ્ઠ જમાવી શકેલ છે. આ ઉપરાંત જુદી જુદી વ્યાપારી પ્રવૃત્તિએ રતી ઘણી કંપનીઓમાં તેઓ ટીરકટર તરીકે રહી ચાગ્ય માર્ગદર્શન અને દોરવણી પી રહ્યા છે. સૌરાષ્ટ્ર ફાઇનેન્સીયલ ઑપરેશનનાં તેઓ ડીરેકટર છે. સૌરાષ્ટ્ર નલ માલિક મંડળમાં તે તે તેની સ્થાપના થઈ ત્યારથી ઊા રસ દાખવે છે. જી હમજ઼ાં સુધી સતત પાંચ પાંચ વર્ષ સુધી તેનાં પ્રમુખપદે રહી તેમણે રાષ્ટ્રનાં આ ઉદ્યોગની દરેલી સેવાઓ ખરેખર અભિનદનને ચાગ્ય છે. જૈન દદ કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક જૈન ને જૈનેતર સામાજીક સંસ્થાઓને સોલાર સમિતિનાં તેઓ પ્રમુખ છે. અને તેની પ્રવૃત્તિમાં ઘણા ઉત્સાહથી હંમેશાં એ સેવાઓ આપી રહ્યા છે. *
SR No.009362
Book TitleDashvaikalika Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages725
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_dashvaikalik
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy