Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
प्रकाशिका टीका-द्वि० वक्षस्कार सू.४० ऋषभस्वामिनः दीक्षितानन्तरकर्तव्यनिरूपणम्३६३ भगवतो वर्णनं सामान्येनाभिधाय सम्प्रति सोपमानं भगवतोवर्णनमाह-'संखमिव' इत्यादि। 'संखमिव णिरंजणे' शङ्ग इव निरजनः निर्गतम् अजनं जीवमालिन्यकरं कर्म यस्मात् स तथा, यथा शङ्कः शुभ्रो भवति तथैव विगतकर्ममलत्वात् स भगवानपि विशुद्धात्मस्वरूप इत्यर्थः मूले 'संखमिव' इत्यत्र मकरोऽलाक्षणिकः, तथा 'जच्च कणगं वा जायरूवे' जात्यकनकमिव-विशुद्ध सुवर्णमिव जातरूपः, जातं रूपं स्वरूपं रागादि कुत्सितद्रव्यविरहाद् यस्य स तथा, यथा-निर्गतमल सुवर्ण सुदर्शनं भवति तथैवासौ रागादि थे, यहां यावत्पद से "वाग्गुप्तः कायगुप्तः गुप्तः गुप्तेन्द्रियः" इन पदों का ग्रहण हुआ है., अकुशलवाग्योग के निरोधक होने से ये वाग्गुप्त, अकुशल काययोग के निरोधक होने से ये कायगुप्त थे, सत्प्रवृत्ति का नाम सामेति है और असत्प्रवृत्ति का निरोध करना गुप्ति है. यही गुप्ति और समिति में मेद है, अतएव ये गुप्त-सर्वथा संवृत्त थे. इसीलिये ये गुप्तेन्द्रिय थे-इन्द्रियों के विषय भूत शब्दादिकों में इनकी रागद्वेष से रहित ही प्रवृत्ति थी. तथा ये गुप्त ब्रह्मचारी थेब्रह्मचर्य महाव्रत के संरक्षण में सदा ९ नौ कोटि से तल्लीत थे, तथा-'अक्रोधः" क्रोध रहित थे. यहां यावत्पद से “अमाणे, अमाए, इन पदों का ग्रहण हुआ है. तथा च-ये मानवर्जित
और मायावर्जित थे. "अलोभः" लोभ से रहित थे. क्रोधादि कषायों से रहितता का यह कथन स्थूलक्रोधादि की अपेक्षा से किया गया जानना चाहिये. क्योंकि १० वें सूक्ष्म सांपराय गुणस्थान तक कषाय का सद्भा व सिद्धान्त ने मानो है अतः सूक्ष्म क्रोधादि कषायों की सत्ता तो उस समय प्रभु में थी ही. अत एव ये मन, वचन और काय के व्यापार की शान्ति होने से शान्त थे, प्रशान्त थे प्रकर्षरूप में शान्ति से युक्त थे और यही कारण था कि पहीषह और તેઓ અકુશલ મનેયેગના નિરાધક હતા, એથી જ મને ગુપ્ત હતા. અહીં યાવતુ પદથી पागुप्तः कायगुप्तः, गुप्तः गुप्तेन्द्रियः" मा पनि सघड ४२वामां मारा छे. मशa વાગના નિરોધક હતા તેથી એએ વાગ્યેય હતા અને અકુશલ કાયયોગના નિરોધક હોવાથી કાયગુપ્ત હતા. સપ્રવૃત્તિનું નામ સમિતિ છે. અને અસત્રવૃત્તિને નિરાધ કરો ગુપ્તિ છે. ગુપ્તિ અને સમિતિમાં એ જ ભેદ છે. એથી તેઓ ગુપ્ત સર્વથા સંવૃત્ત હતા. એથી જ એઓ ગુપ્તેન્દ્રિય હતા. ઈન્દ્રિયેના વિષયભૂત શબ્દાદિકે માં એમની રાગદ્વેષવિહીન પ્રવૃત્તિ જ હતી, તેમજ એઓ ગુપ્ત બ્રહ્મચારી હતા બદ્રાચર્ય મહાવ્રતના સંરક્ષણમાં સર્વદા मेमो टीथी तीन ता. तभ४ 'अक्रोधः' ओध विहान हता. मी यावत् ५४थी 'अमाणे, अमाए' ये पहे। अहएरायछे. तेभल मे। भानपति भने भाया पनित
ता. 'अलोभः' बाम २हित त सही-धादि षाय विडीन या समयी ४थन સ્કૂલ-ક્રોધાદિની અપેક્ષાએ કરવામાં આવેલ છે. કેમકે ૧૦ મા સૂક્ષમ સાંપરાય ગુણસ્થાન સુધી કષાયને સદ્ભાવ સિદ્ધાને માન્ય છે. એથી સૂક્ષ્મ ક્રોધાદિક કષાની સત્તા તે તે વખતે પ્રભુમાં હતી જ, એથી તેઓ મન, વચન અને કાયના વ્યાપારની શાંતિ થઈ જવાથી શાંત હતા, પ્રશાંત હતા, પ્રકષ રૂપમાં શાંતિ યુકત હતા એથી જ તેઓ પરીષહ અને ઉપસર્ગોના આક્રમણ વખતે ધીર થઈ જતા અને તેથી તેઓ તેમના આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org