Book Title: Agam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad

Previous | Next

Page 987
________________ प्रकाशिका रीका ४०३ पक्षस्कारःस. ३४ नरदेव भरतस्य धर्मदेव त्वप्राप्तिनिरूपणम् ९७६ इति ईहादीनां व्यख्यानम् । पुनः कीदृशस्य भरतस्य 'तयावरिज्जाणं कम्माणं खएणं' तदावरणीयानां केवलज्ञानदर्शननिबन्धकानां चतुर्णा ज्ञानावरणीय १ दर्शनावरणीय २ मोहनीय ३ अन्तराय ४ रूपाणां घातिकर्मणां क्षयेण सर्वथा जीवप्रदेशेभ्यः तदीय पुद्गलपरिशाटनेन 'कम्मरयविकिरणकर' कर्मरजसा विकिरणकरं विक्षेपकरम् निवारकमित्यर्थः 'अपुवकरणं' अपूर्वकरणम् अनादौ संसारे अप्राप्तपूर्व ध्यान शुक्लध्यानं प्रविष्टस्य प्राप्तस्य एवंभूतस्य भरतस्य 'अणं ते अनुत्तरे निवाघाए निगवरणे कसिणे पडिपुण्णे केवलवरनाणदंसणे समुपण्णे' अनन्तम् अप्रतिपादितत्वेन पर्यवसानरहितत्वात् अनुत्तरम् न विद्यते उत्तरम् उच्चतरं (प्रधानम् ) यस्मात्तदनुत्तरम् अनन्यसदृशम् निर्व्यापातं व्याघातरहितम् निरावरणम् कटकुडयादिआवरणसहितं प्रतिबन्धकीभूतावरणरहितम् कु. विक माना जावे तो फिर भारभूत गहनों को धारण क्यों किया जाता है। इससे यह जाना जाता है कि यह स्वाभाविक नहीं है । इसतरहसे यह अवग्रहादिकों का स्वरूप यहां हमने प्रकट किया है। इससे टोकाकार का अभिप्राय जो टोका में लिखा गया है, वह स्पष्टरूप से हृदयंगम किया जा सकता है । टीकागत विचारधारा विलकूल स्पष्ट है । अतः उसका भाव लेकर यह स्पष्टीकरण किया गया है। केवलज्ञान और केवलदर्शन को आवरण करने वाले ज्ञानावरणीय, दर्शनावरणोय, मोहनीय और अन्तराय, ये चार कर्म है । इन्हें घातिकर्म भी कहा गया है। इनका अब सर्वथा क्षय हो जाता है। अर्थात् ये जीव के प्रदेशों से बिलकूल नष्ट हो जाते हैं । तब केवलज्ञान और केवलदर्शन उत्पन्न होते हैं। यहां "अपुवकरणं " पद शुक्लध्यान का वाचक है। इस अनादि संसार में यह ध्यान अप्राप्त पूर्व होता है ये केवलज्ञान और केवलदर्शन अप्रतिपाती होते हैं इसलिये एक बार प्राप्त होने पर फिर छूटते नहीं हैं इसलिये उन्हें अनन्त कहा गया है इनके जैसा और कोई उत्कृष्ट ज्ञान दर्शन नहीं हैं इसलिये इन्हें अनुत्तर कहा गया है। इनका कटकुडयादि से आवरण नहीं होता है । इसलिये इन्हें निर्व्याघात कहा गया है। આવે છે. એથી એનિશ્ચય થાય છે કે એ સ્વાભાવિક નથી. આ પ્રમાણે એ અવગ્રહાદિકનું સ્વરુપ અત્રે અમે પ્રકટ કર્યું છે એથી ટીકાકારે પોતાના જે અભિપ્રાય ટીકામાં ૨૫ષ્ટ કર્યો છે તે હદયંગમ થઈ જાય છે. ટીકાગત વિચારધારા એકદમ સ્પષ્ટ જ છે. એથી તેને ભાવ લઈને જ એ સ્પષ્ટીકરણ કરવામાં આવેલ છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનને આવૃતા કરનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર કર્મો છે. એમને ઘાતિક પણ કહેવામાં આવેલ છે. એમને જ્યારે સર્વથા ક્ષય થઈ જાય છે એટલે કે એ જીવોના પ્રદેશથી એકદમ નષ્ટ થઈ જાય છે ત્યારે કેવલજ્ઞાન અને કેવલशन उत्पन्न याय छे. मी " अपुव्वकरणं" ५६ शुस ध्यान पाय छे. से मनाह संसारमा એ ધ્યાન અમાસ પૂર્વ હોય છે. એ કેવળજ્ઞાન અને કેવળર્શન અપ્રતિપાતી હોય છે. એથી એક વાર પ્રાપ્ત થઈ જાય તે પછી છૂટતા નથી. એથી જ એમને ‘અનંત કહેવામાં આવેલ છે. એમના જેવું અન્ય કોઈ પણ ઉત્કૃષ્ટ જ્ઞાન-દર્શન નથી, એથી જ એમને અનુત્તર કહેવામાં આવેલ છે. એમનું કટ-કયાદિથી આવરણ થતું નથી એથી જ એમને નિર્યાઘાત કહેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 985 986 987 988 989 990 991 992 993 994