Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
___भगवतीभत्रे अपि पुद्गलाः यथायोग्यं वक्तव्याः, एवं रत्नप्रभादिसप्तनैरयिकपर्याप्तकापर्याप्तकपञ्चेन्द्रियप्रयोगपरिणताः पुद्गलाः श्रोत्रादिपश्चेन्द्रियप्रयोगपरिणताः बोध्याः, एवं जलचरादितिर्यग्योनिक-मनुष्य-भवनपति-वानव्यन्तर-ज्योतिषिक - वैमानिकपयाँप्तकापर्याप्तक - नवग्रैवेयक- विजय - वैजयन्त- जयन्तापराजितदेवशरीरप्रयोगपरिणता अपि पुद्गलाः वक्तव्याः । ये च पर्याप्तकाः अपर्याप्तकाश्च सर्वार्थसिद्धानुत्तरौपपातिक - यावत् - कल्पातीतकदेवपञ्चेन्द्रियः चैक्रिय-तैजस-कार्मणशरीरप्रयोगपरिणताः पुद्गलाः प्रज्ञप्ताः ते श्रोत्रेन्द्रियपरिणत कहे गये पुद्गलों के विषयमें भी यथायोग्यरीत ने जान लेना चाहिये । इसी तरह से रत्नप्रभा आदि सप्त पर्याप्तक अपयाप्तक नरयिक जीवोंकी पांच इन्द्रियों के प्रयोग से परिणत कहे गये पुद्गल उनकी श्रोत्रादिक पाँच इन्द्रियों के प्रयोगसे परिणत होते हैं ऐसा जानना चाहिय। इसी तरह से पर्याप्तक एवं अपर्याप्तक जलचरादि तिर्यग्योनिक, मनुष्य, भवनपति, वानव्यन्तर ज्योतिषिक और वैमानिकदेव इनकी पांच इन्द्रियोंके और यथा योग्य औदारिक आदि शरीरोंके प्रयोगसे परिणत हुए जो पुद्गल कहे गये हैं, वे भो यथायोग्य श्रोत्रादिक इन्द्रियोंके प्रयोगसे परिणत होते हैं । इसी तरहसे पर्याप्तक एवं अपर्याप्तक, नवग्रेवेयक, विजय, वैजयन्त, जयन्त, अपराजितवासी देवोंकी इन्द्रियोंके तथा शरीरके प्रयोगसे जो पुद्गल परिणत हुए गये हैं, वे तथा पर्याप्तक एवं अपर्याप्तक सर्वार्थसिद्ध अनुत्तर विमानवासी देवोंकी पांच इन्द्रियोंके तथा शरीरोंके प्रयोगसे वैक्रिय, तेजस एवं कार्मण इन तीन शरीरोंके प्रयोगसे जो पुद्गल परिणत પ્રયોગથી પરિણત થયેલાં જે પુદગલે કહ્યાં છે, તે પુદગલે વિષે પણ યથાયોગ્ય રીતે સમજી લેવું એ જ પ્રમાણે રત્નપ્રભા આદિ નારકાના પર્યાપ્તક અને અપર્યાપ્તક નારક જીની પાંચ ઇન્દ્રિયના પ્રયોગથી પરિણત કહેલાં પુદગલે પણ તેમની શ્રોત્રાદિક પાંચ ઈન્દ્રના પ્રગથી પરિણત હોય છે એમ સમજવું. એ જ પ્રમાણે પયતક અને અપર્યાપ્તક જલચર આદિ તિર્યંચોની, મનુષ્યની, ભવનપતિ દેવની, વનવ્યન્તર દેવોની,
તિષિકેની, અને વૈમાનિક દેવોની પાંચ ઈન્દ્રિયોના પ્રયોગથી અને યથાયોગ્ય ઔદારિક આદિ શરીરેના વેગથી પરિણત થયેલા જે પુદગલો કહ્યાં છે, તે પુદગલે પણ શ્રોત્રાદિક પાંચે ઇન્દ્રિયના પ્રયોગથી પરિણત હોય છે. એ જ પ્રમાણે પર્યાપ્તક અને અપર્યાપ્તક, નવ ગ્રંયક દેવાની તથા વિજ્ય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનવાસી દેવાની પાંચ ઇન્દ્રિયના પ્રયોગથી તથા વૈક્રિય, સૌજસ
श्री. भगवती सूत्र :