Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६४
भगवती सूत्रे
सत्यामेव विज्ञेयः, तदानीं तस्यैव प्राधान्यात्, एत्रम् तदेव द्रव्यं किम् आहारकमिश्रशरीरकायप्रयोगपरिणतं भवति, आहारकमिश्रशरीरकायप्रयोगश्च औदारिकेण सह आहारकस्य मिश्रणकाले भवति, स चाहारकत्यागेनौदा रिकग्रहणाभिमुखस्य बोध्यः, तथा च यदा आहारकशरीरी स्वकार्य समाप्य पुनरौदारिकशरीरमुपादत्ते तदाऽऽहारकस्य प्राधान्यात्, औदारिकमवेशोन्मुखत्वात् यावत् सर्वथै बाहारकं न परित्यजति इसी प्रकार से जो द्रव्य कायप्रयोगपरिणत होता है वही द्रव्य क्या आहारक शरीरकायप्रयोगपरिणत होता है ? या आहारक मिश्रशरीरकाय प्रयोग परिणत होता है ? या कार्मण शरीरकाय प्रयोगपरिणत होता है ? यहां पर आहारक शरीरकायप्रयोग आहारक शरीरकी निष्पत्ति होने पर ही होता है। प्रयोगका तात्पर्य उसके व्यापारसे है यह आहारकसंबंधी व्यापार आहारकशरीर की उत्पत्ति होने पर ही होती है । अतः उस व्यापार में उस समय उसकी ही प्रधानता रहती हैं । कायप्रयोगपरिणतद्रव्य क्या आहारकमिश्र शरीरकायप्रयोगपरिणत होता है ? इसका तात्पर्य यह है कि यह आहारकमिश्रकायप्रयोग औदारिक के साथ आहारककी मिश्रता होने पर होता है । जीव आहारकशरीरका त्यागकर जब औदारिक शरीरको ग्रहण करता है तब यह होता है । अर्थात् आहारक शरीरवाला जीव अपने कार्यको समाप्त करके पुनः औदारिक शरीरको धारण करने लगता है तब आहारककी प्रधानता रहती है और औदारिक शरीरको ग्रहण करनेमें इसका व्यापार रहता है, इस કાયપ્રયેગ પરિણત હાય છે, એજ દ્રવ્ય શું આહારક શરીરકાયપ્રયોગ પરિણત હોય છે ? આહારક મિશ્રશરીરકાય પ્રયાગપરિણત હાય છે ? કે કામ ણુશરીરકાયપ્રયાગપરિણત હોય છે? અહીં આહારક શરીરકાયયોગ આહારક શરીરની નિષ્પત્તિ (રચના) થતાંજ થાય છે. પ્રયેાગનું ' તાપ ‘વ્યાપાર અથવા પ્રવૃત્તિ' થાય છે. તે આહારક શરીરના વ્યાપાર (પ્રવૃત્તિ) આહારક શરીરની ઉત્પત્તિ થાય ત્યારે જ થાય છે. તેથી તે વ્યાપારમાં તે સમયે તેની પ્રધાનતા રહે છે.
"
-
“ કાયાપ્રયોગ પરિણુત દ્રશ્ય શુ આહારકમિશ્રશરીર કાયપ્રયાગ પરિજીત હાય છે ?” આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે આ આહારકમિશ્રકાયપ્રયોગ ઔદારિકની સાથે આહારકની મિશ્રતા થવાથી થાય છે. જીવ આહારક શરીરના ત્યાગ કરીને જ્યારે ઔદારિક શરીરને ગ્રહણ કરે છે ત્યારે એવું બને છે. એટલે કે આતુરક શરીરવાળા જીવ પેાતાના કાર્યને પૂર્ણ કરીને ફરીથી ઔદારિકશરીરને ધારણ કરવા લાગે છે ત્યારે આહારની પ્રધાનતા રહે છે, અને ઓધરિક ગ્રહણ કરવાની તેની પ્રવૃત્તિ રહે છે તે
શ્રી ભગવતી સૂત્ર : ૬