Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 782
________________ ७७० भगवतीमत्रे अविरताः तत्र-विरताः-अतीतकालिकपापजुगुप्सापूर्व के भविष्यति च संवरपूर्व के निवृत्ताः इति न विरताः-अविरताः, अतएव 'अप्पडिहयपच्चक्खायपावकम्मे' अप्रतिहता. प्रत्याख्यातपापकर्माणः तत्र-पतिहतं वर्तमानकाले स्थितस्य अनुभागहासेन नाशितम्, प्रत्याख्यातम्-पूर्व कृतातिचारनिन्दया भविव्यत्यकरणेन निराकृतं पापकर्मानुष्ठानं यै स्तथाभूताः प्रतिहतपत्याख्यातपापकर्माणः इति न प्रतिहतं न पत्याख्यातपापकर्म येषां ते अप्रतिहतापत्याख्यातपापकर्माणः एतेषां इतरेतरयोगद्वन्वे असंयताविरतामतिहतापत्याख्यातपापकर्माणः यूयम् यथा सप्तमशतके द्वितीयोद्देशके उक्तास्तथैव अत्रापि यावत्सक्रियाः कर्मबन्धसहिताः असंवृताः संवररहिताः, एकान्तदण्डाः सर्वथा पाणातिजो जुगुप्सा (निन्दा) पूर्वक दूर रहते हैं और आगे होनेवाले पापका जो संवर कर देते हैं वे विरत हैं-ऐसे आप लोग नहीं हैं, अतः अविरत हैं, इसीलिये-अप्रतिहत अपत्याख्यात पाप कर्मवाले आप लोग हैं-वर्तमानकालिक पापकर्मका अनुभाग हासद्वारा नाश करना एवं पूर्वकृत अतिचारोंकी निन्दा द्वारा तथो भविष्यत् में अब मैं ऐमा नहीं करूंगा. इस तरह के अकरणद्वारा पापकर्मका जो निराकरण करना होता है वह प्रतिहतप्रत्याख्यातपापकर्म है. ऐसा पापकर्म आप लोगोंका नहीं है अतः आपलोग अपतिहत अप्रत्याख्यात पापकर्मवाले हैं । सप्तमशतक में द्वितीय उद्देशकमें उस प्रकार का कथन आया है उसी प्रकार से वह सब कथन यहां पर भी लगा लेना चाहिये यावत आप लोग कर्मबन्ध सहित हैं, संवरहित અને ભવિષ્યમાં થનારા પાપનો જે સંવર કરી નાખે છે તેને જ રિત કહે છે. પણ તમે એવા વિરત પણ નથી. તમે તે અવિરત છે. તેથી તમે અપ્રતિહત અપ્રત્યાખ્યાત પાપકર્મવાળા છ વર્તમાનકાલિક પાપકર્મના અનુભાગ દ્વારા દ્વારા નાશ કરવો અને પૂર્વકૃત અતિચારોની નિંદા કરવી અને ભવિષ્યમાં હું એવું નહીં કરું એ પ્રકારના અકરણ દ્વારા પાપકર્મનું જે નિરાકરણ કરવાનું થાય છે તેને પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મ કહે છે. તમે એ પ્રમાણે પ્રતિહત પ્રત્યાખ્યાત પાપકર્મવાળા પણ નથી. તમે તે અપ્રતિહત અપ્રત્યાખ્યાત પાપકર્મવાળા છે. સાતમાં શતકના બીજા ઉદ્દેશકમાં આ પ્રકારનું જે કથન કરવામાં આવ્યું છે તે સમસ્ત કથન અહીં પણ ગ્રહણ કરવું. યાવત “તમે કર્મબંધ યુકત છે, સંવર રહિત છે, સર્વથા પ્રાણાતિપાત સહિત છે અને એકાન્તબાલ છે. (એકાતનાલ એટલે સર્વ પ્રકારના જ્ઞાનથી રહિત) श्री. भगवती सूत्र:

Loading...

Page Navigation
1 ... 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823