Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
৩৩৪
भगवतिसूत्रे पतितं सहत्त भवति तदा तस्य दत्तस्य सतःपात्रपतनलक्षणं ग्रहणं कृतं भवति, यदा तु तद्दीयमानमदत्तं भवति तदा पात्रपतनलक्षणं ग्रहणमदत्तस्य नमाप्तम्, इति, स्थविरोत्तरवाक्येतु 'अम्हाणं अज्जो ! दिज्जमाणे दिन्ने' इत्यादि यद् वक्ष्यत्ययो तत्र क्रियाकालक्तप्रत्ययकालयोरभेदात् दीयमानार्दत्तत्वादिकं समवसे यम् । 'तए जो वस्तु आप को दी जा रही है-वह दीयमान होने से दत्त नहीं है। अदत्त ही है, इस अदत्त वस्तु को आप लोग ग्रहण करते हैं-अतः अदत्त के आदान (ग्रहण) करने का प्रसंग आप में आता है । यही बात टीकाकार ने “यदि दीयमानं पात्रेऽपतितं सत् दत्तं भवति, तदा तस्य दत्तस्य सतः पात्रपतनलक्षणं ग्रहणं कृतं भवति, यदा तु तदीयमानमदतं भवति, तदा पात्रपतनलक्षणं ग्रहणमदत्तस्य पाप्तम्" इन पंक्तियों द्वारा स्पष्ट की है । "हम अदत्त को ग्रहण नहीं करते हैं किन्तु दत्त को ही ग्रहण करते हैं" ऐसा जो आगे स्थविर भगवंतो द्वारा समाधान दिया जावेगा-वह दीयमान वस्तु को दत्त मानकर दिया जावेगा-क्यों कि क्रियाकाल और क्त प्रत्ययकाल-वर्तमान काल और भूतकाल-इनमें अभेद मान लिया जाता है । इसी अभेद को लेकर दीयमान वस्तु में दत्तत्व बनताहै अतः दत्तादिरूप वस्तु का ही हम लोग ग्रहण करते हैं अदत्तादिरूप का नहीं ऐसा कथन बन जाता है । तात्पर्य कहने का यह है कि अन्यतीथिकोंने स्थविर भगवंतो એવું સાબિત કરવા માગે છે કે જે વસ્તુ આપ લેકોને અપાઇ રહેલી છે તે દીયમાન હોવાથી દત્ત નથી. અદત્ત જ છે. અને તે અદત વસ્તુને આપ પ્રહણ કરે છે. એટલે કે આપ અદત્તાદાન લેવાનો દેણ કરે છે. એજ વાત ટીકાકારે આ સૂત્રપાઠ દ્વારા સ્પષ્ટ કરી છે"यदि दीयमानं पात्रेऽपतितं सत् दत्तं भवति, तदा तस्य दत्तस्य सतः पात्रपतनलक्षणं ग्रहणं कृतं भवति, यदा तु यहीयमानमदत्त भवति, तदा पात्रपतनलक्षणं गृहणमदत्तस्य प्राप्तम्"
“ અમે અદત્તને ગ્રહણ કરતા નથી, પણ દત્તને જ પ્રહણ કરીએ છીએ, ” આ પ્રકારનું સમાધાન સ્થવિર ભગવંતા દ્વારા આગળ કરવામાં આવશે. તે દીયમાન વસ્તુને દત્ત માનીને કરવામાં આવ્યું છે, કારણ કે વર્તમાનકાળ અને ભૂતકાળ એ બન્નેમાં અભેદ માનવામાં આવ્યો છે. તે અભેદની અપેક્ષાએ દીયમાન વસ્તુમાં દત્તત્વ માની શકાય છે. તેથી “અમે લેકે દત્ત વસ્તુને ગ્રહણ કરીએ છીએ–અદત્તને ગ્રહણ કરતા નથી,” આ કથન સાચું જ છે. આ કથનનું તાત્પર્ય એ છે કે અન્યતીર્ષિને
વિર ભગવંતને અદત્ત આદિને ગ્રહણ કરનાશ કહીને તેમને અસંત આદિ અવાવાળા કહ્યા છે.
श्री. भगवती सूत्र :