Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयन्द्रिका टीका श.८ उ. ५ मू. १ पारिग्रहादिक्रियानिरूपणम् ५८७ प्रायः श्रावकम्य सामायिकं प्रतिपद्यते इति श्रावकाचारः, अत एवश्रमणोपाश्रये आसीनस्य स्थितस्य श्रावकस्य कश्चित्पुरुषो भाण्डम् उपाश्रये सामायिककरणसमये समनतारितवस्त्रभूषणादिकं तथा तद्गृहेस्थितं वस्त्रादिकम् अपहरेत् चोरयेत् ‘से णं भंते !' स खलु भदन्त ! 'तं भंड अणुगवेसमाणे किं सयं भंड अणुगवेसइ, परायगं भंड अणुगवेसइ ?' तत् चौरेणापहृतं भाण्डं वस्त्रादिकम् अनुगवे. षयन् अन्वेषयन् किं स्वकीयं निजं तद् भाण्डम् वस्त्रादिकम् अनुगवेषयति ? परकीयं वा तद् भाण्ड वस्त्रादिकम् अनुगवेषयति ? अपहृतं तद् वस्तु स्वसम्बन्धि त्वात् स्वकीयं वा, सामायिकप्रतिपत्तिसमये परिग्रहम्य प्रत्याख्यातत्वात् है यदि कोई पुरुष उसके सामायिक समय में उतारे गये वस्त्र भूषणादिकों को तथा उसके घरमें रहे हुए वस्त्रादिकोंको चुरा लेता है तो वह श्रावक सामायिक समाप्तिके बाद चौरापहृत उन भाण्डादिकों की गवेषणा जो करता है-सो क्या वह अपने भाण्डोंकी गवेषणा करता है. या दूसरे के भाण्डोंकी गवेषणा करता है ? हैं तो वे भाण्डादिक उसी के क्यों कि बे उसके संबंधी हैं । परन्तु जब उसने सामायिक धारण की है. तब उसने उनका प्रत्याख्यान कर दिया है अतः वे उसके संबंधी नहीं रहे । तात्पर्य पूछनेका ऐसा है कि जब तक उसने सामायिक धारण नहीं की हैं तब तक तो वे उसके संबंधी हैं अतः ऐसो स्थिति में यदि कोई उन्हें चुरा लेता है तो वह उन अपने भाण्डोंकी गवेषणा करता ही है-क्यों कि वे उसके हैं । परन्तु जब उसने सामायिक धारण कर ली है-तब उस स्थिति में जब तक वह सामायिक में स्थित है तब तक परिग्रहका उसने प्रत्या કરતી વખતે ઉતારેલાં કપડાં તથા આભૂષણદિને તથા તેના ઘરમાં રહેલાં વસ્ત્રાદિકને ચેરી જાય છે. તે પછી સામાયિક પૂરી થયા બાદ જો તે શ્રાવક તે ચોરાયેલાં વસ્ત્રાદિકની શોધ કરવા માંડે, તે શું તે તેના પિતાનાં વસ્ત્રાદિકની શોધ કરે છે, કે અન્યનાં વસ્ત્રાદિકની શોધ કરે છે તે વસ્ત્રાદિ તેની માલિકીના હેવાથી તેનાં જ છે. પરંતુ સામાયિક ધારણ કરતી વખતે તેણે તેના પ્રત્યાખ્યાન કરી લીધેલા હેવાથી તે તેનાં રહ્યા નથી] આ પ્રશ્નનું તાત્પર્ય નીચે પ્રમાણે છે જ્યાં સુધી તેણે સામાયિક ધારણ કરી ન હતી ત્યાં સુધી તે તે વસ્ત્રાદિક તેનાં જ હતાં. ત્યારે જ કેઈએ તે વસ્ત્રોની ચોરી કરી હોય અને તે શ્રાવક તેના શેધ કરતો હોય, તો એવી પરિસ્થિતિમાં તે તેના પિતાનાં વસ્ત્રાદિકની શોધ કરે છે, એમ જરૂર કહી શકાય. પણ જ્યારે તેણે સામાયિક ધારણ કરેલી હોય ત્યારે તે,
श्री भगवती सूत्र: