Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
म. टीका श. ८ उ. ६ सू. २ निर्ग्रन्थदानधर्मनिरूपणम् ६८१ प्रमाद्यं परिष्ठापयितव्यौ स्याताम् ‘एवं जाव दसहि पिंडेहि उवनिमंतेजा' एवं रीत्या यावत् त्रिभिश्चतुभिः, पञ्चभिः, पड्भिः, सप्तभिः अष्टभिः, नवभिः, दशभिः पिण्डरुपनिमन्त्रयेत् किन्तु -'नवरं एगं आउसो ? अप्पणा मुंजाहि, ना थेराणं दलयाहि ' नबरम्-द्वित्रिपिण्डापेक्षया विशेषस्तु दशपिण्डेषु एकं पिण्डं हे आयुष्मन ! आत्मना स्वयमेव भुइ-क्ष्व, नव पिण्डाश्च स्थविराणां स्थविरेभ्यो देहि, एवं चतुःपञ्चादि नव पर्यन्त पिण्डेष्वपि एकैकं पिण्डं म्यं भुइक्ष्व, अवशिष्टाँश्च त्रिचतुर पञ्चषट्सप्ताष्टौ पिण्डान् स्थविरेभ्यो यथाक्रमं देहि इति परठ देवे "एवं जाव दसहिं पिंडेहि उवनिमतेज्जा' इसो रीति से यावत् चार पिण्डो द्वारा, पांच, छह, सात, आठ, नौ और दश पिण्डों द्वारा जब कोई गृहस्थ निर्ग्रन्थ साधु को जो कि आहार ग्रहण करने की इच्छा से किसी गृहस्थ के घर पर गया हुआ होता है उपनिमन्त्रण करता है-भो भिक्षो ! इन चार पांच आदि पिण्डों को तुम लो-इस तरह से कहता है इनमें एक पिण्ड तुम्हारे लिये है और ३-४-५ आदि पिण्ड विवक्षित अन्य साधुओं के लिये हैं तब वह अन्य साधुनों के उन ३-४-५ आदि पिण्डोंको ले लेता है और अपने स्थान पर आ कर फिर उन साधुओंकी गवेषणा करता है और जहां वे होते हैं उनके लिये उन पिण्डों को दे देता है। यदि वे तपास करने पर भी उसे नहीं मिलते हैं तो वह उन पिण्डों को न अपने काम में लेता है और न विवक्षित साधुओं से अतिरिक्त अन्य साधुओं को देता है, न शन ते मे पिने ५२ न. 'एवं जाव दसहि पिंडेहि उपनिमंतेजा' से प्रभारी मा.प्राप्तिनी थी । स्यने ३२ यावे નિગ્રંથને ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ પિંડેનું દાન કરીને તે શ્રાવક એવું કહે છે કે “હે ભિક્ષે! આ ચાર, પાંચ આદિ પિંડે આપ ગ્રહણ કરે. તેનાથી એક આપના ઉપયોગમાં લેજે અને બાકીના ત્રણ, ચાર, પાંચ આદિ પિંડે અમુક સાધુને આપજે ” તે નિર્ગથ તે વિવક્ષિત [અમુક] સાધુઓને માટે ત્રણ, ચાર, પાંચ આદિ પિંડે લઈ લે છે, અને પિતાને સ્થાને આવીને તે સાધુઓની શોધ કરે છે, જે તેમને તેને ભેટે થાય, તે તે ત્રણ ચાર, પાંચ આદિ પિંડો તેમને દઈ દેવા જોઈએ. પણ જે તેને તે સાધુઓને ભેટે ન થાય તે તે પોતે પિંડેને પિતાના આહારમાં ઉપયોગ કરી શકતો નથી અને તે સાધુઓ સિવાયના અન્ય સાધુઓને તે પિંડ આપી શકતે પણ નથી. કારણકે એમ કરવાથી તેને અદત્તાદાનને દેષ લાગે છે. તે સાધુએ નિમિત્તે મળેલા
श्री भगवती सूत्र: