Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७१४
भगवतीसरे निर्ग्रन्थः आराधनाप्रवृत्तोऽपि आराधक एवोच्यते, नो विराधकः इत्याशयः। भगवान् स्वयमेव दृष्टान्तान्तरमाह-से जहा वा केइ पुरिसे वत्थं अहतं वा, धोतं वा, तंतुगयं वा, मजिहादोणीए पक्खिवेज्जा' 'तत् अथ यथा वा कश्चित् पुरुषो वस्त्रम् अहतं वा पत्यग्रम्. धौतं वा प्रक्षालितम् तन्तुगतं वा सद्य उद्धृतम् मञ्जिष्ठा में कोई बाधा नहीं आती है। इसी तरह से आलोचना करने की परिणति से युक्त हुए निर्ग्रन्थ श्रमण तथा निर्गन्थी साध्वी में भी जो कि वर्तमान में आराधना करने मे प्रवृत्त हो रहा है 'आराधक ही है' ऐसा भूतकालिक प्रयोग होने में कोई बाधा नहीं आती है। क्योंकि वह वर्तमान में आराधक होने की ओर अग्रसर हो रहा है अतः वह आराधक ही हो चुका है ऐसा कह दिया जावे तो इसमें कोई क्षति नहीं होती है। इसी बात को प्रभु दूसरे दृष्टान्त द्वारा समर्थित करते हैं 'से जहा वा केई पुरिसे वत्थं अहतं वा, धोतं वा, तंतुगयं वा मंजिट्टादोणीए पक्खिवेज्जा' जैसे कोई पुरुष जुलाहा करके (जुलाहों माने कपडा बुननेका यंत्रपर) तैयार किये हुए वस्त्रको पूरे के पूरे रूप मे उतार कर एक मंजिष्ठा राग-रंग के पात्र में रंगने के लिये डाल देता है-तो जब लोग उससे पूछते हैं कि कहो भाई ! वह वस्त्र रंग गया है न ? तब वह उस पात्र में डाले हुए वस्त्र को कह देता है कि हो भाई! वह वस्त्र रंग गया है-यद्यपि वह अभी रंगने की
और अग्रसर हो रहा है। परन्तु उसे 'रंग चुका' ऐसा जो भूतकालिक કરવામાં કઈ વાંધો નડતા નથી. એ જ પ્રમાણે આલોચના કરવાની પરિણતિ (ભાવના) થી યુક્ત થયેલા અને વર્તમાનમાં આરાધના કરવાને પ્રવૃત્ત થઈ રહેલા શ્રમણ નિગ્રંથ તથા નિર્ચથી (સાધ્વી) ને માટે તેઓ આરાધક જ છે', એ ભૂતકાલિક પ્રયોગ કરવામાં કોઈ મુશ્કેલી નડતી નથી. કારણકે તેઓ વતમાનમાં આરાધક થવાને અગ્રેસર થઈ રહેલા છે, તેથી તેઓ આરાધક થઈ ચુક્યા છે, એવું કહેવામાં આવે તો કઈ વાંધો નડતા નથી. આ વાતનું વધુ સમર્થન કરવાને માટે સૂત્રકાર બીજુ દષ્ટાંત આપે છે.
‘से जहा वा केई पुरिसे वत्थं अहतंवा, धोतंवा, तंतुगयं वा, मंज्जिट्टादोगीए पक्खिवेज्जा' म ४ पुरुष (१९४२) सा१५२ २ ४३८॥ ४॥५४ने मासे આખું ઉતારીને મજિઠના રંગથી ભરેલા પાત્રમાં રંગવાને માટે ઝબોળી દે છે. હવે તેને કઈ માણસ પૂછે કે “ભાઈ ! તે વસ્ત્ર રંગાઈ ગયું છે કે નહીં ?' જો કે તે વસ્ત્ર રંગાઇ ગયુ હોતું નથી, પરંતુ હજી તેના ઉપર રંગ ચડવાની ક્રિયા ચાલુ જ હોય છે. છતાં પણ પેલે વણકર જવાબ આપે છે કે “હા ભાઈ! તે રંગાઈ ગયું છે. આવી રીતે રંગાઈ
श्री. भगवती सूत्र :