Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
पमेयचन्द्रिका टीका श.८ उ.६ २.३ निर्ग्रन्थाराधकतानिरूपणम् ७१३ भगवं ! छिज्जमाणे छिन्ने जाव दड्ढे ति बत्तव्वं सिया' हे भगवन् ! हन्त सत्यम् तद् ऊर्णालोमादिकं छिद्यमानं छिन्नं यावत् प्रक्षिप्यमाणं प्रक्षिप्त, दह्यमानं दग्धमिति वक्तव्यं स्यात् भवेत् ।। ____ एवञ्च क्रियाकरणकालभूतकालयोरभेदेन प्रतिक्षणं प्रतिक्षणं कार्यस्य निष्पत्यो यथा छिद्यमानं वन्तु छिन्नमितिव्यपदिश्यते तथैव आलोचना परिणामे सति असौ उपर गौतम कहते हैं 'हंता, भगवं छिज्जमाणे छिन्ने जाव दढेत्ति वत्तव्वं सिया' हां भदन्त ! छेदे जाते हुए ऊन आदि पदार्थों में वे छिन्न हो चुके हैं इस प्रकारसे वर्तमान काल में भूतकाल का प्रयोग होता है इसी तरह से अग्नि में डाले जाते हुए उनमें वे डाले जा चुके हैं ऐसा वर्तमान कालमें भूतकाल का प्रयोग होता है और इसी तरह से जलते हुए उनमें वे जले हैं ऐसा वर्तमान काल में भूतकालका प्रयोग होता है। तात्पर्य कहनेका यह है कि जो काल क्रिया करने का है उस काल में और जो काल बीत चुका है ऐसे भूतकाल में अभेद जब मान लिया जाता है तब ऐसा कथन हो जाता है । कार्य की निष्पत्ति होने का जो समय है वह वर्तमान काल क्रियाकरण काल है। अर्थात् यह काल क्रिया की निष्पत्ति का होता है और भूतकाल क्रिया की निष्पत्ति हो चुकने का होता है । परन्तु जब दोनों काला में अभेद मान लिया जाता है तब ऐसा व्यवहार होता है इसीलिये 'छिद्यमान' वस्तु में 'छिन्न' एसे व्यपदेश होने न ? ने उत्तर मापता गौतम स्वामी हे छ ?- 'हता, भगवं छिज्जमाणे छिन्ने जाव दड्ढेत्ति वत्तव्यं सिया', महन्त ! छे रहे। अन मा पार्थ ने માટે બે છેડાઈ ગયા ', એવો પ્રયોગ થાય છે, અગ્નિમાં નાખવામાં આવતા ઊન આદિ પદાર્થને માટે અગ્નિમાં નાખી દેવામાં આવ્યા', એવો પ્રયોગ થાય છે અને અગ્નિમાં બળતા ઊન આદિ પદાર્થ માટે અગ્નિમાં બળી ગયા' એ પ્રયોગ પણ થાય છે. આ રીતે વર્તમાનકાળમાં ભૂતકાળને પ્રયોગ થાય છે ખરે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે- ક્રિયા કરવાનો જે કાળ છે તેમાં જે કાળ વ્યતીત થઈ ચુકી છે એવા ભૂતકાળમાં જ્યારે અભેદ માની લેવામાં આવે છે ત્યારે આ પ્રકારનું કથન થાય છે. કાર્યની નિષ્પત્તિ થવાનો જે સમય છે તે વર્તમાનકાળ–ક્રિયાકરણ કાળ છે–એટલે કે કાર્ય થવાને જે કાળ તે વર્તમાનકાળ છે. પણ ક્રિયાની નિષ્પત્તિ થઈ ચુકવાને જે કાળ છે તે ભૂતકાળ છે. પણ
જ્યારે તે બન્ને કાળમાં અભેદ માની લેવામાં આવે છે, ત્યારે આ પ્રકારનો પ્રયોગ भावाछिचमान' छाती परतुमा छिन्न' छेडा४ लाना व्यqer
श्री. भगवती सूत्र :