Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श.८ उ.२ म. १२ अष्टादशकालादिद्वारनिरूपणम् ५२९ अनन्तगुणाः, परस्परं तुल्याश्व, तत्र ज्ञानिनोऽल्पबहुत्वे संयतस्यौव मनःपर्यवज्ञानितया सर्वस्तोकाः मन:पर्यवज्ञानिनः, अवधिज्ञानिनश्चतसृषु अवस्थासु सद्भावात् तेभ्योऽसंख्येयगुणाः, तेभ्य आभिनिबोधिकज्ञानिनः श्रुतज्ञानिनश्च विशेषाधिकत्वात् अवध्यादिज्ञानरहिता अपि कियन्तः पञ्चेन्द्रियाः, कियन्तो विकलेन्द्रियाश्चाऽपि सासादनगुणस्थानक वर्तितया मतिश्रुतज्ञानिनो भवन्ति । अज्ञानिनाम् अल्पबहुत्वे पञ्चेन्द्रियाणामेव विभङ्गज्ञानसंभवात् सर्वस्तीका विभङ्गज्ञानिनः, तेभ्योऽनन्तगुणाः मत्यज्ञानिनः श्रुताज्ञानिनश्च एकेन्द्रियाणामपि ज्ञानो हैं । इन से अनन्तगुणें मत्यज्ञानो और श्रुताज्ञानी हैं । तथा ये दोनों परस्परमें समान हैं । ज्ञानियों में मनःपर्यवज्ञानी जो सब से कम कहे गये हैं, उसका कारण यह हैं कि यह मनः पर्यवज्ञानसयत जीवके ही होता है. असंयत के नहीं। तथा अवधिज्ञानी जो मनःपर्यय ज्ञानी की अपेक्षा असंख्यातगुणे कहे गये हैं, उसका कारण यह है कि अवधिज्ञान चारों गतियों में होता है । तथा मतिज्ञानी और श्रुतज्ञानी जो अवधिज्ञानी की अपेक्षा विशेषाधिक कहे गये हैं सो उसका कारण यह है कि कितनेक पंचेन्द्रिय जीव अवधिज्ञानी नहीं भी हैं । तथा कितनेक विकलेन्द्रिय जीव भी सासादनगुणस्थानवर्ती होते हैं अतः वे मतिज्ञानी और श्रुतज्ञानी होते हैं । इस अपेक्षा मतिज्ञानी और श्रुतज्ञानी अवधिज्ञानी की अपेक्षा विशेषाधिक हो जाते हैं। अज्ञानियों में जो विभंगज्ञानी जीव सब से कम कहे गये हैं उसका कारण यह है कि विभंगज्ञान पंचेन्द्रिय जीवोंको ही होता है । तथा विभंगज्ञानियों की अपेक्षा जो मत्यज्ञानी और श्रुतअज्ञानी अनन्तगुणें कहे પરસ્પરમાં સરખા છે. જ્ઞાનીઓમાં મન:પર્યવજ્ઞાની જેને બધાથી ઓછા કહેલ છે તેનું કારણ એ છે કે તે મન:પર્યવજ્ઞાન સંયત છેવોને જ થાય છે, અને અસંયતાને થતું નથી. તથા અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનીની અપેક્ષાએ અસંખ્યગણું કહ્યું છે. તેનું કારણ એ છે કે અવધિજ્ઞાન ચારે ગતિઓમાં થાય છે. તથા મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની જે અવધિજ્ઞાનીની અપેક્ષાએ વિશેષાધિક કહ્યું છે. તેનું કારણ એ છે કે કેટલાક પંચેન્દ્રિય જીવ અવધિજ્ઞાની હેતા પણ નથી. તથા કેટલાક વિકલેન્દ્રિય જીવ પણ સામાદન ગુણસ્થાનવતી હોય છે. એટલા માટે તે મતિજ્ઞાની અને શ્રતજ્ઞાની હોય છે. એ અપેક્ષાએ મતિજ્ઞાની અને શ્રતજ્ઞાનીની અપેક્ષ એ વિશેષાધિક હોય છે અજ્ઞાનીઓમાં જે વિભંગાની જીવને બધાથી ઓછા કહેલ છે. તેનું કારણ એ છે કે વિભા ગજ્ઞાન પંચેન્દ્રિય જીવોને જ હોય છે તથા વિર્ભાગજ્ઞાનીઓની અપેક્ષાએ જે મત્યજ્ઞાની અને શ્રુતજ્ઞાની અનંતગણ કહ્યા છે. તેનું
श्री. भगवती सूत्र :