Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 06 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ पञ्चमोद्देशकः प्रारभ्यते
अष्टमशतकस्य पञ्चमोदेशकस्य संक्षिप्तविषयविवरणम्
आजीविकस्य प्रश्नः कृतसामायिकस्य श्रावकस्य भाण्डपात्रवस्त्रादिवस्तूनि यदि पहरेत् तदा स स्वभाण्डादिकं वा अनुगवेषयेत् ? यदि अपहृतं भाण्डादिकम् अभाण्डादिकं भवति तर्हि कथं स्वभाण्डादिकम् अनुगवेषयति इति वक्तुं पर्येति ? इति प्रश्नः, ममत्वभावस्याप्रत्याख्यानात् तादृशव्यबहारो भवति, तथाकृतसामायिकस्य श्रावकस्य स्त्रीम् कचिदुपपतिः यदि व्यभिचरेतदा किं तस्य स्त्रीं व्यभिचरति ? किं वा तेभ्य अजायां स्त्रीभिन्नां व्यभिचरति?
अष्टम शतकका पंचम उद्देशक प्रारंभ
अष्टम शतक के इस पंचम उद्देशक में जो विषय कहा गया है- उसका विवरण संक्षेप से इस प्रकार है- आजीविक का प्रश्नजिसने सामायिक धारण करली है ऐसे श्रावक के कि जो भ्रमणके उपाश्रय में बैठा हुआ है भाण्ड, मात्र आदिको यदि कोई चुरा लेता है तो सामायिक कर चुकने के बाद वह भाण्डादिकों की गवेषणा करता है ? या दूसरेके भाण्ड आदि की गवेषणा करता है ? यदि अपहृत - चुराया हुआ भाण्ड आदिक अभाण्ड सादिरूप हो जाते हैं, तो वह अपने भाण्ड आदि की गवेषणा करता है, ऐसा कैसे कहा जा सकता है ? मन्वभावका उसने त्याग नहीं किया है, इसलिये ऐसा व्यवहार होता है । जिसने सामायिक धारण करली है ऐसे श्रावककी स्त्री के साथ यदि कोई अशिष्ट व्यवहार करता है तो वह उसकी આઢમા શતકના પાંચમા ઉદ્દેશક પ્રારંભ
આઠમાં શતકના પાંચમાં ઉદ્દેશકમાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે, તેનું સક્ષિપ્ત વિવરણ આ પ્રમાણે છે– આવકને પ્રશ્ન— - જેણે સામાયિક ધારણ કરેલી છે એવા શ્રમણના-ઉપાશ્રયમાં બેઠેલા શ્રાવકના વસ્ત્ર, આભૂષણુ, પાત્ર આદિને કાઇ ચેરી જાય અને સામાયિક પૂરી થયા બાદ જો તે શ્રાવક તેની શેાધ કરે તે શું તે તેના પેાતાનાં વસ્ત્રાદિકાની શાધ કરે છે. એમ કહી શકાય ? કે અન્યના વાર્દિકાની શેાધ કરે છે એમ કહી શકાય ? જો ચોરાયેલા વઆદિ અવસાદિ રૂપ થઇ જતાં હાય, તે તે પોતાનાં વસ્ત્રાર્દિકાની શેાધ કરે છે, એમ કેવી રીતે કહી શકાય છે' તેણે મમત્વભાવના ત્યાગ કર્યાં હતેા નથી. તેથી એવું કહી શકાય છે', એવા ઉત્તર.
પ્રશ્ન :- જેમણે સામાયિક ધારણ કરેઢી છે એવા શ્રાવકની પત્ની સાથે જો કોઈ અનિષ્ટ વ્યવહાર કરે, તે તે તેની (તે શ્રાવકની) પત્ની સાથે અશિષ્ટ વહેવાર કરે છે, એમ
શ્રી ભગવતી સૂત્ર : ૬