Book Title: Agam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સસસૂત્રી દ્વારા આશ્રય વિશેષ કા નિરૂપણ
હવેનાં સાત સૂત્રમાં સૂત્રકાર આશ્રય વિશેષની સમજૂતી આપે છે – “ગંદી રૂાહિ ટીકાથજંબુદ્વીપ નામના દ્વીપની લંબાઈ તથા પહોળાઈ લાખ લાખ યોજનની દર્શાવી છે. અપ્રતિષ્ઠાન નામની સાતમી નરક ભૂમિના મધ્યમ આવાસની લંબાઈ તથા પહોળાઈ લાખ લાખ જનની બતાવી છે. એજ રીતે પાલક નામનું યાનવિમાન આયામ અને વિધ્વંભની અપેક્ષાએ એક લાખ જનનું ગણાય છે. સર્વાર્થસિદ્ધ નામનું પાંચમું મહાવિમાન પણ આયામ અને વિષ્કભની અપેક્ષાએ એક લાખ યોજનાનું કહેલ છે.
ભાવાર્થ–લંબાઈ પહોળાઈની અપેક્ષાએ જબૂદ્વીપ નામને પહેલે દ્વીપ, અક તિષ્ઠાન નામની સાતમી નરકભૂમિને મધ્યમ અવાસ સૌધર્મનું પાલક નામનું યાન વિમાન અને અનુત્તર દેવકનું સર્વાર્થસિદ્ધ નામનું પાંચમું વિમાન, તે ચારે એક એક લાખ એજનના છે. ૧-૪
ચાર ગતિ કે આશ્રયી રહનેવાલે જીવાં કી સ્થિતિ આદિ ધર્મ કાનિરૂપણ
“ચાનવ રૂાવિ ટીકાથ– આદ્ર નક્ષત્ર એક તારા વાળું છે. ચિત્રા નક્ષત્ર એક તારા વાળું છે. સ્વાતિ નક્ષત્ર પણ એક તારા વાળું છે. છા
હવે પછીના અઢાર સૂત્રથી સૂત્રકાર આશ્રયી જીવની સ્થિતિ આદિ ધર્મોની સમજૂતી આપે છે –“મીરે બં થઈમાઈ ત્યાર
ટીકાર્થ-આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ જિનદેવે એક પલ્યની કહી છે આ રત્નપ્રભા પૃથ્વીમાં નારકીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરની કહેલ છે. આ
બીજી પૃથ્વીમાં નારકીઓની જઘન્ય સ્થિતિ એક સાગરની કહેલ છે. ૩
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૨.