Book Title: Vasant Stotradi Sangraha
Author(s): Vinayprabhashreeji
Publisher: Pukhraj Amichand Kothari
Catalog link: https://jainqq.org/explore/005812/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ૦ ૩% હી શ્રીશ"ખેશ્વર પાશ્વનાથાય નમઃ nannnn Denneonne શ્રી વસંત સ્તોત્રાદિ સંગ્રહ કે સંપાદિકા સ્વ સા, શ્રી વિનયપ્રભાશ્રીજી મહારાજ Die Reenendanna ennen ennene nenevevennererenie – પ્રકાશક : ૫. પુખરાજજી અમીચંદજી કોઠારી (વડગામવાળા) શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણી ( ઉ. ગુ. ) Bananasiasa Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પાર્શ્વનાથાય નમઃ * ૐ હી. શ્રી મહાવીરસ્વામિને નમઃ શ્રી ગૌતમગણધરાય નમ: ચેાગનિષ્ઠાચાર્ય શ્રી બુદ્ધિસાગરસદ્ગુરુભ્યો નમ : શ્રી વસત સ્વેાત્રાદિ સંગ્રહ સ’પાદિકાઃ—સ્વસ્થ સા. શ્રી. વિનયપ્રભાશ્રીજી મ. -: પ્રકાશક:-~ ૫. પુખરાજજી અમીચંદજી કાઠારી ( વડગામવાલા ) શ્રી જૈન શ્રેયસ્કર મડળ. મહેસાણા (ઉ. ગુ. ) વિ. સ. ૨૦૩૩ મૂલ્ય પઠન—પાઠેન વીર સં. ૨૫૦૩ ગૃહસ્થને કિંમત : રૂ. ૪-૦૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ થત - d.. - પ. પુખરાજજી અમીચંદ કટારી છે. શ્રી યશેવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા P-મહેસાણું (ઉ. ગુ.) દ્વિતીય સંસ્કરણ-૧૦૦૦ કે મુદ્રક : | રાજભાઈ સી. શાહ નિમેક પ્રિન્ટ માનાયકની પA, અમદાવાદ-૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ 66 णमो वीयरागाण —પ્રાપ્ કથન આનંદની અભિલાષા વિશ્વના સધળાયે છા સેવે છે. અને એ અભિલાષાને પૂર્ણ કરવા માટે આનંદની ખાજમાં એ આત્માએ અનેકવિધ પ્રયત્ન કરે છે. આનંદને શોધતા એ આત્માએ શરીર અને સમયનું ભાન ભૂલી અનેક સ્થાનાએ ભટકે છે. કાઈ સીનેમા–નાટયગૃહામાં જાય છે તે ક્રેઈ નિજ ન-વનમાં જાય છે. કાઈ ગિરિક દરાઓમાં જાય છે તે કાઈ વનવિહારામાં જાય છે, કાઈ ભોજનાલયમાં જાય છે તે! કાઈ ક્રીડાલયેામાં જાય છે. કાઈ વસ્ત્રપરિધાનમાં આન ંદ શેાધે છે તેા કાઈ અલંકારામાં શાધે છે. આ રીતે અનેકાનેક આયાસે સતત કરે છે, છતાંય આનંદની અનુમૂર્તિ થતી નવી. અનુભૂતિ થાય છે તા ટકી નથી. કારણકે આ વાસ્તવિક 'આનં જ નથી, આ તેા ખરજવાના રાગમાં ખણજથી ઉત્પન્ન થતા આનંદનાં જે મનના માનેલેા-કાલ્પનિક આનંદ છે. તેમાં તે! અજ્ઞ જીવે રાચે, જ્યારે સુન છા એમાં મુંઝાય નહિ. એ તા વાસ્તવિક આનંદને માટે જ પ્રયત્નશીલ હાય છે. એ વાસ્તવિક-સત્ય આના માત્ર શ્રી જિનશાસનમાંથી મળે છે. શ્રી જિનશાસનમાં કાળે કાળ અનેક મહાપુરુષા થયા છે. જેમણે સ્વ-પ્રયત્ને એ વાસ્તવિક આનદ્મની અનુભૂતિ કરી છે. એ મહાત્માએએ અન્ય આત્માએ મણ એ આનંદની અનુભૂતિ કરી Page #5 -------------------------------------------------------------------------- ________________ શકે તે માટે સ્થળે સ્થળે તેના ઉપાયોને જુદી જુદી રીતે નિર્દેશ કર્યો છે. શ્રી જ્ઞાનમારમાં પૂ. ઉપાધ્યાયજી મ. સાહેબે કહ્યું છે કે – वत्स ! कि चञ्चलस्वान्तो, भ्रान्त्वा भ्रान्त्वा विषीदसि ? निधि स्वसन्निधावेव, स्थिरता दर्शयिष्यति ॥ १ ॥ રે વત્સ! તું ચંચળ ચિત્તવાળે થઈને અનેક સ્થળે ભમે છે, ભમી ભમીને થાકી જાય છે. આનંદના નિધિને તું બીજે બીજે શોધે છે. પણ એ થીએટર, હોસ્ટેલ કે વનિતાહમાં નથી. અથવા વન, ઉપવન કે નોવેલેના વાંચનમાં નથી. આનંદને એ સભર ભંડાર તે તારી બીલકુલ નજીકમાં-તારી પાસે જ છે. એને શોધવા માટે બીજે ક્યાંય પ્રયત્ન કરવાની જરૂર નથી, તારે જે એ આનંદના નિધિને જો હોય તે તું સ્થિરતાને ધારણ કર. એ સ્થિરતા તને જરૂર એ વાસ્તવિક આનંદ પમાડશે. એ સ્થિરતાની પ્રાપ્તિ અર્થે આત્મામાં અનાદિ રાગ-દ્વેષથી પેદા થયેલી અસ્થિરતાને દૂર કરવી પડશે. કારણકે જયાં સુધી એ અનાદિની અસ્થિરતા દૂર થતી નથી ત્યાં સુધી શાશ્વતી સ્થિરતા પ્રાપ્ત થઈ શકતી નથી. દેહમાંથી મલ-શુદ્ધિ કર્યા વિના ઉત્તમોત્તમ પ્રકારનાં અનેક રાસાયણિક દ્રવ્યોનું સેવન કરવામાં આવે તો પણ શું એ દ્રવ્યો ગુણકારક બની શકે ? ન જ બની શકે. એ અસ્થિરતાને દૂર કરવાનું સાધન છે ભક્તિ અને વૈરાગ્ય. ભક્તિ અને વૈરાગ્ય જીવનમાં જેમ જેમ વધતાં જાય તેમ તેમ અસ્થિરતા ઓછી થાય. જેમ જેમ અસ્થિરતા ઓછી થાય તેમ તેમ સ્થિરતા દ્વારા આનંદની અભિલાષા પૂર્ણ થતી રહે. આ પુસ્તકમાં જે સ્તોત્ર અને શતકાદિને સંગ્રહ છે તે ભક્તિ અને વૈરાગ્ય રસે પૂર્ણ છે. જેટલી આવાં પુસ્તકોના વાંચનમાં ચિત્તની એકાગ્રતા વધે તેટલી ભક્તિ અને શૈરાગ્યમાં લીનતા વધે જ. ભક્તિ અને વૈરાગ્યમાં લીન બનેલે આત્મા સંસારના સઘળા Page #6 -------------------------------------------------------------------------- ________________ વિકટપેા-અસ્થિરતાને ભૂલવાની ક્ષમતા ધરાવે છે અને અંતે સત્ય આનંદની અનુભૂતિ કરે છે. ઇન્દ્રિય પરાજય શતકના કર્તા ૧૭મી સદીમાં થયેલ પૂ. ઉપા. શ્રી જયસેામવિજયજી મ. સા.ના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી ગુણવિજયજી મ. સા. છે. શ્રી પચસૂત્ર તથા વૈરાગ્ય શતકના કે પ્રયત્ન કરવા છતાં જાણી શકાયા નથી. જો કે શ્રી પંચસૂત્ર ઉપર પૂ. આ, શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ સા॰ કૃત ટીકા છે જેને આધારે તેના ભાવાનુવાદ અહિં આપેલ છે. જ્યારે બૈરાગ્ય શતક ઉપર પૂ॰ મુનિરત્ન શ્રી ગુણવિજયજી મ॰ સાકૃત ટીકા ઉપલબ્ધ છે. અન્ય સ્તાત્રાદિના કર્તા સુપ્રસિદ્ધ છે. તેમની એાળખ આપવી એ સૂર્યની એાળખ કરાવવા દીપક ધરવા સમ જ કહેવાય. આ તેંાત્ર-શતકાદિના એકેક શબ્દમાંથી અનુપમ ભક્તિ અને વૈરાગ્યના રસ ઝુમે છે. વિઘ્ન પુરુષે! એનુ અનુપાન કરી ઇષ્ટને પ્રાપ્ત કરે. આવુ પ્રકાશન કરવા બદલ પ્રકાશકશ્રી અને જેમના સંકલ્પે પુસ્તકનું પ્રકાશન થયું છે તે સની પશુ ગુણાનુરાગપૂર્ણ –હૈયે અનુમાદના... કરનાર સુકાઈના અંતમાં આ પુસ્તક પ્રકાશનમાં સહાય શુભાશય સફળ થાય એજ અભ્યનાં... સ. ૨૦૨૩ મા, સુ. ૩ સા, વસત શ્રી Page #7 -------------------------------------------------------------------------- ________________ ચરમ તીર્થાધિપતિ શ્રી મહાવીરાય નમ: બે ખાલ શ્રી વીતરાગ પરમાત્માના શાસનમાં તપના અનેક પ્રકારમાં સ્વાધ્યાયને પણ જ્ઞાની ભગવતાએ અભ્યંતર તપમાં ગણાવેલ છે. અને તવસા નિા ” તપથી બહુ કૅમેર્રીની નિજ રા થાય છે. અને નવ્ય કર્માંના આશ્રવ અટકે છે. ,, · પક્ષ દિવસમાં ઉપવાસાદિ તપશ્ચર્યાં કરવાને અસમર્થ વ્યક્તિ ખે હજાર ગાથાના સ્વાધ્યાય કરી અતિયારથી અટકી વિશુદ્ધ બને છે. આજ સુધી સ્વાધ્યાયને લગતાં અનેક પુસ્તકા પ્રસિદ્ધ થયાં છે. છતાં આ “વસંત સ્તાત્રાદિ સંગ્રહ” નામની ઘુ પુસ્તિકા મુમુક્ષુ જીવાત્માએને વધુ લાભદાયી નીવડી આરાધનાના માગે આગળ ધપાવવાનું સુંદર કાર્ય કરશે, તેની ખાત્રી પુસ્તિકાના વાચક વર્ગ ને અવશ્ય થરો, તેમજ પૂજ્ય. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યાં મહારાજ. આચાર્ય શ્રી સામપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ મુનિપુંગવાએ વિરચિત ભક્તિગભિ ત તેમજ વૈરાગ્ય-ગર્ભિત વીતરાગ સ્તોત્ર, સિન્દ્ર પ્રકર જેવા અનેક પ્રાચ્ય સ્તા વિગેરેના સંગ્રહ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે. સાથે સાથે લગભગ દરેક સ્તાત્રા સરલ ગુજરાતી ભાષામાં સુંદર રીતે અનુવાદ કરેલ હેાવાથી સ ંસ્કૃત જેવી અતિગહન ભાષાના મતે નહિ સમજતા જિજ્ઞાસુએને આ પુસ્તિકા અતિપ્રિય બની સમ્યગ્ જ્ઞાનને બહેાળા ફેલાવેા કરવા દ્વારા ઉપકારક થશે. એમ મારુ ચાક્કસ માનવુ છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક સ્તત્રાદિમાં ભક્તિભાવાલ્લાસ તથા બૈરાગ્ય વધારવાની ગૂઢ શક્તિ રહેલી છે. તે ગૂઢ શક્તિનું સ ંશાધન કરી તેમાં રમત રમવાની મજા માણનાર ભવ્યાત્માને વીતરાગ તૈાત્ર રાગ-દ્વેષની જાળમાંથી નિર્મુઐક્ત કરી વીતરાગપણું આપી શકે છે. ઇન્દ્રિયપરાજય શતક પાંચ ઇન્દ્રિયારૂપી મહારપુએની ગુલામી દૂર કરી તેના વિજય પ્રાપ્ત કરાવી શકે છે. અને વૈરાગ્ય શતક અસાર સ ંસારના પૌદ્ગલિક સુખાથી કંટાળેા આપી વિરાગના રાગમાં મસ્ત થવાની તાલાવેલી જગાડે છે. શુ આ અતિશયોક્તિ નથી ? ના, લવલેશ નહિ ! આખું તેાત્ર તે દૂર રહેા. એમાંની એક એક પંક્તિના રહસ્યને હૃદયમાં ધારણ કરનાર ભવ્ય જીવતા ગાઢ કર્મ બન્યને વનમયૂરને જોવા માત્રથી ચન્દનવૃક્ષને લાગેલા સપના બન્ધનની માફક શીઘ્ર ત્રુટી પડે છે. મહેસાણા—શ્રીમદ યાવિજયજી પાઠશાળામાં પચીસ વથી પૂજ્ય સાધુ સાધ્વીજી મહારાજ સાહેબ આદિને જ્ઞાનપાન કરાવતા મારા વિદ્યાગુરુ ક તત્ત્વવેત્તા વિદ્વાન પ.. શ્રી પુખરાજજી અમીચંદજીએ સ્વયં પ્રજ્ઞાચક્ષુ છતાં આ પુસ્તક પ્રકાશનમાં પેાતાના સમયને ભાગ આપવા દ્વારા જ્ઞાનભક્તિને વિશેષ લાભ પ્રાપ્ત કર્યાં એ ખરેખર અનુમેાદનીય છે. અને તેઓશ્રીની સત્પ્રેરણાથી મારા જેવા સામાન્ય માણસને આ પુસ્તકમાં બે ખેલ લખવા દ્વારા શ્રુત-ભક્તિની અપૂર્વ તક મળી તે બદલ હું તેમના સદા ઋણી છું. અંતમાં શાસન સેવા જ્ઞાનની આશાતના ન થાય તેની કાળજી રાખી પુસ્તકના સદુપયેાગ કરી સમ્યગ્ ન, જ્ઞાન અને ચારિત્ર દારા સિદ્ધિ પદને પામે એ જ શુભેચ્છા, સ. ૨૦૨૩ કાક વ. ૧૦ મહેસાણા લિ. શ્રીસંઘ સેવક વસ...તલાલ નરોત્તમદાસ શાહ શ્રી. ય. વિ. પાઠશાળા Page #9 -------------------------------------------------------------------------- ________________ દ્મ શ્રી શખેશ્વરપાનાથાય નમાનમ : પ્રકાશકીય—નિવેદન આજે તા નવું પ્રભાત ઊગે છે અને નવું સાહિત્ય બહાર પડે છે પણ તેમાંના બહુલતમ સાહિત્યમાં તેા એવા વિચારાનું સર્જન હાય છે કે જેના વાંચનથી અનાદિના મેાહના સસ્કારા ઘટવાને બદલે વૃદ્ધિ જ પામે, અને તેથી આવું સાહિત્ય ઊધ્વગતિના પંથે પ્રયાણ કરાવવાને બદલે અધેાઞતિની ઊંડી ખાઈમાં ધકેલનાર બને છે : જ્યારે પ્રાચીન અને અદયુગીન મહાપુરુષા અને તત્ત્વજ્ઞાએ એવા સાહિત્યનું સર્જન કર્યુ છે કે જેનાથી અનાદિમેાહના સ ંસ્કાર વિલીન થાય છે. જેમાં ભાષાની પ્રૌઢતા હાય છ જેના સતત વાંચન, મનન અને નિદિધ્યાસનથી શબ્દો એના એ જ હાવા છતાં નવ-નવીન આત્મ-સ્વરૂપદક તત્ત્વા પ્રાપ્ત થાય છે અને એથી જ એ સાહિત્ય અવશ્ય ઊધ્વગતિ પ્રાપક બને છે. આજ કારણથી આવા સાહિત્યનું વારંવાર પ્રકાશન થતું રહે છે. સાથે જ સ ંસ્કૃત-પ્રાકૃત ભાષાથી અનભિજ્ઞ આરાધાના ઉપયોગ માટે તેના ભાવાનુવાદ પણ પ્રકાશિત કરવામાં આવે છે. તે જ રીતે મેં પણ પ. પૂ. ૧૦૦૮ યાગનિષ્ઠ સ્વ. આ, દેવશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન, શાન્તમૂર્તિ ૧૦૦૮ પ. પૂ. સ્વર્ગસ્થ આ.દેવશ્રી કીર્તિ સાગરસૂરીશ્વરજી મ. સા. ના પ્રશિષ્ય આચાય દેવ ૧૦૦૮ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.નાં Page #10 -------------------------------------------------------------------------- ________________ સપાદશત ગ્રંથ પ્રણેતા, યોગનિષ્ઠ પુ. - આ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાતિની પરમવિદુષી સ્વ. સા. શ્રી દેલતશ્રીજી મ. સા. નાં શિષ્યા પરમતપસ્વિની સા. શ્રી વસંતશ્રીજી મ. સા. નાં શિષ્યા સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા.શ્રીના સૂચનથી એઓશ્રીની ઈચછાને માન આપી આ ગ્રંથનું પ્રથમ પ્રકાશન વિ. સં. ૨૦૨૩માં કરેલ, આ પ્રકાશનમાંના લગભગ દરેક ગ્રંથે પૂર્વાચાર્યો કૃત હાઈ પ્રસિદ્ધ જ છે એટલે તે સંબંધી કંઈ ઉલ્લેખ કરવા જેવું નથી જ. આ પુસ્તિકાનાં સંપાદિકા પૂ. વિનયપ્રભાશ્રીજી મ. સાહેબે અમદાવાદમાં ઓપરેશન કરાવેલ અને બે જ દિવસ પછી નાની જ ઉંમરમાં વિક્રમ સંવત ૨૦૨૩માં ચૈત્ર સુદ નેમના સમાધિપૂર્વક કાલધર્મ પામેલ, ત્યારબાદ આ પુસ્તિકાની વારંવાર મ. સા. -તરફથી ખૂબ જ માગણીઓ આવવા લાગી અને જ્યાં સુધી મારી પાસે તેમ જ પૂ. વસંતશ્રીજી મ. સા. પાસે હતી ત્યાં સુધી દરેકને મોકલાવેલ, પુસ્તક ખલાસ થવા છતાં અવારનવાર માગણું ચાલુ રહેવાથી ફરીથી પ્રકાશન કરવાની મારી ઈચ્છા થઈ અને મેં પૂ, વસંતશ્રીજી મ. સા.ને જણાવેલ તેથી તેઓશ્રીએ પણ સહર્ષ મારી વિનંતિને માન આપી ફરીથી પુસ્તકનું પ્રકાશન કરવા રજા આપેલ એટલું જ નહિ, પરંતુ તે માટે તેઓશ્રીએ ઉપદેશ દ્વારા લગભગ ૨૫૦૦) જેટલી મોટી રકમ એકત્ર કરાવી આ પ્રકાશન માટે મને મેકલાવી આપેલ અને મેં પણ પ્રયત્ન કરી અન્ય પૂ. સા. મ. સા. આદિની મારફત બે હજાર જેટલી રકમ મેળવેલ જેઓની શુભ નામાવલી પાછળ આપવામાં આવેલ છે. તેમ જ હમણાં પંચત્ર અને સંબેધસિત્તરીનું પઠન પણ ચતુર્વિધ સંધમાં વિશેષ પ્રમાણમાં ચાલુ હોવાથી તેમજ બંને ગ્રંથે પૂર્વાયાકૃત તેમ જ ખૂબ જ ઉપયોગી હેવાથી પૂ. વિદુષી સા. મ. સા.શ્રી વસંતશ્રીજીએ આ પુસ્તિકામાં ગુજરાતી અનુવાદ સહિત લેવા જણાવેલ અને મને પણ તે ખૂબ જ જરૂરી લાગવાથી તેઓશ્રીની ઈચ્છાને માન આપી બંને Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ગ્રંથે આમાં પ્રકાશન કરવાનું નક્કી કરેલ, પરંતુ કેટલાંક કારણોસર. હું હમણાં પ્રસ્તુત બંને ગ્રંથને અનુવાદ કરી શકું તેમ ન હોવાથી પંચસૂત્રને ભાવાનુવાદ પ. પૂ. ૧ ૦૮ શ્રી હીરસુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન લલિતશેખરજી મ. સા. ના શિષ્યરત્ન વિદ્વદ્દવર્ય પ. પૂ. રાજશેખર વિજયજી મ. સા. ને લખી આપવા વિનંતી કરેલ અને તેઓશ્રીએ અનેક કાર્યો હોવા છતાં તે કાર્યોને ગૌણ કરી બહુ જ થેડા ટાઈમમાં આ ગ્રંથને સુંદર ભાવાનુવાદ લખી મને, મોકલી આપેલ તે બદલ તેઓશ્રીને આ સ્થળે અત્યંત આભાર, માનું છું અને સંબંધ સિરીની નાની પુસ્તિકા ઘણાં વર્ષો પહેલાં રાજનગર વિદ્યાશાળા તરફથી ભાવાનુવાદ સહિત પ્રકાશિત થયેલા હતી તેને અક્ષરશ: અનુવાદ આ પુસ્તકમાં છપાવેલ છે, આમાંના કેટલાક ગ્રંથોનો અનુવાદ અન્ય ગ્રંથમાંથી સંક્ષિપ્ત કરી સામાન્ય ફેરફાર સાથે આપવામાં આવેલ છે. તેમજ વચમાં ઉપયોગી કેટલાંક ઉપદેશ પદે અને પ્રાસ્તાવિક શ્લેકે પણ આપવામાં આવ્યા છે. તદુપરાંત કેટલાક ફેરફાર કરી આ બીજું પ્રકાશન. કરવામાં આવેલ છે. આ પુસ્તકનું મુદ્રણ કરાવવાની સર્વ કાર્યવાહી અમદાવાદમાં પડેત ભાઈશ્રી રસીકલાલ શાન્તિલાલના સહકારથી ભાઈશ્રી રતિલાલ ચીમનલાલે કાળજીપૂર્વક કરેલ છે. અને પ્રથમ પ્રકાશન વખતે કેટલાક ગ્રંથને અનુવાદ તપાસવામાં, પ્રેસમેટર લખવામાં તથા શુદ્ધિપત્રક વગેરે બનાવવામાં મહેસાણુ શ્રીયશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક રતિલાલ ચીમનલાલ દેશીએ તેમજ ગૃહપતિ શાન્તિલાલ સેમચંદ મહેતાએ સંપૂર્ણ સહકાર આપેલ. છે. તે બદલ તેમજ આ પ્રકાશનમાં પુફ સંશોધન વગેરેનું સંપૂર્ણ કાર્ય ભાઈશ્રી રતિલાલ ચીમનલાલ દેશીએ અને શુદ્ધિપત્રક આદિ બનાવી આપવાનું કાર્ય ભાઈશ્રી રસીકલાલ શાંતિલાલે કરી આપેલ છે. તે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ બદલ તે સર્વીના તેમજ ટુંક સમયમાં સુંદર મુદ્રણ કરી આપનાર... ડેનિમેક પ્રેસના અધિપતિ તથા તેના કાકર ભાઈઓનો હું આભાર માનુ છું. છદ્મસ્થતાના કારણે પ્રમાદથી, દૃષ્ટિદેષ કે પ્રેસદેષથી અશુદ્ધિએ અગર ત્રુટિઓ રહી હેાય તે બદલ ક્ષમાયાચું છું સાથે સાથે તે ભૂલે ધ્યાનમાં લાવવા સુજ્ઞજનાને વિનંતિ છે. પુખરાજજી અમીચંદજી કારી વિ. સ. ૨૦૩૩ મહેસાણા (ઉ. ગુ.) આ પ્રકાશનમાં દ્રવ્ય સહાય કરનાર વ્યક્તિઆની શુભ નામાવલિ પૂ. સા. શ્રી. વસંતશ્રીજી મ. સા. ના સહુ ઉપદેશથી રૂ. ૧૦૦૧) સુરત નવાપરાના શ્રાવિકા બહેનીના ઉપાશ્રયના જ્ઞાન ખાતા તરફથી. ૧૫૧] વલસાડના શ્રાવિકાબહેનેાના ઉપાશ્રયના જ્ઞાન ખાતા તરફથી.૧૦) પ્રભાબેન જગુભાઈ પ્રભાસપાટણ, ૧૦૧] સુશીલાબેન બાબુભાઈ પ્રભાસપાટણ, ૧૦૧) શાન્તાબેન હરકીશનદાસ વેરાવળ, તારાખેન ઉમેદભાઈ મુંબઈ ૧૦૧ જ્વલબેન કાંતિભાઈ, પ્રભાસપાટણ ૧૦૧ પાનીબેન ધેાકા, સાદડી ૧૦૧] Page #15 -------------------------------------------------------------------------- ________________ પ) નગીનદાસ ઝવેરચંદ હસ્તે વિજયાબેન વલસાડ ૫) જીવીબેન કપુરચંદ વલસાડ પ) સરેજબેન હીરૂભાઈ વલસાડ ૫લીલીબેન વર્ધમાનભાઈ પ્રભાસપાટણ ૫૧) કાંતાબેન અમૃતલાલ ઉજજૈન ૨૫૧ શકું તલાબેન બાબુભાઈ પ્રભાસપાટણ ૨) સરલાબેન બાબુભાઈ વલસાડ ૨૫) કમુબેન મગનલાલ વલસાડ ૧૧) ભુરીબેન લલ્લુભાઈ વલસાડ ૧૧) ગુલાબબેન ચુનીલાલ વલસાડ ૧૭૦પૂસા. શ્રી લાવણ્યશ્રીજી મ. સા. (પાટડીવાળા)ના સદુપદેશથી જુના ડીસા શ્રાવિકાશાળાના જ્ઞાનખાતામાંથી ૫૧પૂ. સા. મ. સા. શ્રી દિવાકરાશ્રીજી (વાગડવાળા)ના દુપદેશથી કરછ-ભુજપુર સંઘના જ્ઞાનખાતામાંથી ૩૧) પૂ. સ. મ. સા. શ્રી મનહરશ્રીજીના સદુપદેશથી લેદ્રા સ ઘના જ્ઞાનખાતામાંથી ૩૦૧ પૂ. સા. મ. સા. શ્રી નીતિશ્રીછ (વાગડવાળા)ના સદુપદેશથી સરીયદ સંઘના જ્ઞાનખાતા તરફથી ૨૦૧પૂ. સા. મ. સા. શ્રી પ્રમોદશ્રીજીના સદુપદેશથી વિજાપુર બેનેના ઉપાશ્રયના જ્ઞાનખાતા તરફથી ૨૦૧ અધ્યાપક મોતીલાલ ડુંગરશીની પ્રેરણાથી સમી સંધના જ્ઞાનખાતા તરફથી Page #16 -------------------------------------------------------------------------- ________________ પાનું ૧ પંક્તિ ૨ હીન શુદ્ધિપત્રક અશુદ્ધ હીની હીન વભુ સહસમુચ્ચયે જાડય. ઈન્દ્ર સગ્નિ વિભુ સહસ્ત્રસમુચ્ચયે સભિને સિદ્ધ્ય સિટી મને ૧૦ ૧૮ અને બ્રિનિધ Úડગ્નિ મુખહેતુષ બેકલ્યમાપિ શક્તોડરિમ ભિનિધ સ્તુતિ સુખહેતુષ કલ્યમપિ શક્તોડમિ ચાપચક્રાદિ ૨ યાપકચક્રાદિ યહડકાર કઠ આઈજિદિ જલઓ દુનિવાર નય તુચ્છ છવ , ઉલેવા યહંકાર કઠંવ અજિઈદિજલિઓ દુનિવાર ના જીવ તુજ ઉવલે ૧૧ ૧૮ ૮ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૮૭ ૮૭. છઢા પિજઈ કછુલ્લા ભવધું હર ܀ ܩ : ܝ ܚ ܩ ܘ ܀ ܨ ܝ ܐ દિટ્ટ પંખા વિયણું ખેલઈ બિલાડેહિં ઈણમા વિષમાં બુઢા પિજઈ કઠુલ્લો હિં . દિઠ તો પફખા વિરાયણ ખેલાઈ બિડાલેહિં ઈણમો વિષયમાં વિસંવ ગહણઠ વિસય. ૯૯ ૧૮૧ ૧૦૫ ૧૦૫ ૧૦૯ ૧૦૯ ૧૦૯ ૧૧૦ ૪ ૨૧ ૪ . કા ૧૦. . ગહણ કા આલા તા . ડસિયા આલો ૧૧ : ૧૫ ૧૧૨ ૧૧૫ - ઇંસિયા હુંતિ ય:: દુર્ગતિ કલાં કુતિયુવતિ ૧૧૮ ૧૩૮ ૧૪૦ ૧૪૭ ૧૫૬ ૧૭ દુર્ગતિ ફલાં કુગંતિયુવંતિ ચિત્ત કિમપર અછ પત્તો ૨૨ ૨૨ ૧૬ ૭ ચિત્ત કિમપરે આ જીવો ૧૭ર ૧૭૨ પત્તા ૧૮. Page #18 -------------------------------------------------------------------------- ________________ મમાય - - પિયુત્ત જિયાણી પમાય પિયપુર જીયાણ જોઈએ જાઈએ ધર્ય દીય ૨૧ ૨ ૬ ૬ સંમિલંતિ કત્તિ કુણઈ ૧૮ ૧૮૧ ૧૮૭ ૧૯૫ ૧૯૭ ૨૧૮ ૨૩૧ ૨૬૭ ર૭૧ ૨૭૬ ૨૮૭ ૨૯૪ ૨૯૪ ૩૮ ૦. ૩૦૭ ૩૧૦ ૩૨ ૩૨૯ ૩૩૩ ૩૫૦ ૧૨ સમિલેંતિ કકઠત્તિ કુર્ણિઈ ગુહ નિરિફખર્જ પરિભાવિ અપરાવતા સંવિએ વિધિપૂક નિકામેણુ અઓ મમરણ સવષ્ણુણ ૧૧ ૧૩ ૫ ગ નિરિફિખm પરિભાવિએ. અપરોવતાવં પરાવતા સંકવિએ સંકવિએ વિધિપૂર્વક નિઅમેણું તઓ મરણ સવર્ણાનું ભવ્યોને ૧૬ - અમોને Page #19 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા વિષય વીતરાગ સ્તુતિ શારદા સ્તુતિ ગુરુ સ્તુતિ શ્રી ગૌતમાષ્ટક જિનસહસ્રનામ સ્તાત્ર વીતરાગ તેાત્ર-સાથ રત્નાકર, પંચવિંતિકા–સંસ્કૃત .. ગુજરાતી 99 "" ઈન્દ્રિય પરાજ્ય શતક સા સિદૂર પ્રકર બૈરાગ્યશતક ઉપદેશક પડ્યો સુખ બીજે શેાધીશ માં જાગતા જોગેન્દ્ર સ્મરણાંજલિ સદ્ગુરૂદેવના છંદ ગુરુગુણ સ્મરણાંજલિ રાસમણિમાળા પ્રાસ્તાવિક Àાકસંગ્રહ સમાધિસત્તર સાથ શ્રી પંચસૂત્ર ,, ,, પૃષ્ઠ ૪ ૧૭ ७१ པས: ૮૧. ૧૧૪ ૧૬ પ્ ૧૯૮ ૨૮ ૨૦૯ ૨૧૦ ૨૧૧ ૨૧૨ ૨૧૩ ૧૪ ૨૨૯ ૨૭૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂ. સા. શ્રી ઢાલતશ્રીજી મ. સા. Page #21 -------------------------------------------------------------------------- ________________ પૂ. સા. શ્રી વસંતશ્રીજી મ. સા. Page #22 -------------------------------------------------------------------------- ________________ 1 મો ધોવાળ ! વસંત-સ્તાત્રાદિ-સંગ્રહ વીતરાગ–સ્તુતિઃ ચિદાન દલીલારસાસ્વાદલીન', ગુણ: સિદ્ધિભાજામન તૈરહીન; મુદા સર્વદા શ્રીયુગાદીશદેવ', તુવે ભદ્રદાયિ ક્રમાંભેાજસેવમ્ ॥૧॥ અન્ત' નૌમિ નાભ્ય કલ્યાણુ કલસ સતાં, રેજુરામ્રદલાનીવ, યત્કનિકટ જય: કમઠે ધરણેન્દ્રે ચ સ્વાચિત કર્મ કુતિ; પ્રભુસ્તુલ્યમનાવૃત્તિ: પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વઃ ॥૩॥ ના દુર્વારરાગાદિ—વૈરિવારનિવારિણે, અંતે યોગિનાથાય મહાવીરાય તાયિને શારદા—સ્તુતિઃ સા ext યા કુન્દેન્દુતુષારહારધવલા, યા શ્વેતપદ્માસના, યા વીણાવરદંડમડિતકરા, યા શુભ્રવસ્ત્રાવૃતા; યા બ્રહ્માચ્યુતશંકરપ્રભૂતિભિટ્ટે વૈ: સદા વંદિતા સા મા પાતુ સરસ્વતી ભગવતી નિ:શેષજાડયાપહા ।।૧। Page #23 -------------------------------------------------------------------------- ________________ સુરસ્તુતિઃ આત્માનપરાયણ-નિજચણાનું સંશોધયન:સદા, જ્ઞાનાનંદ–મહાલય ક્ષિતિજન-ક્ષેમકરં શંકરમ , હેયાયેયવિવેકરત્નજલધિ સત્યવ્રતક્ષેત્રકમ, સિરિ શ્રીવૃત્ત બુદ્િધસાગર મુનિ વંદે સદાયોગિનમ્ ૧ શ્રીમ-તંજ્ઞાનવંત વિશદમતિમતાં સંમતં ચારુમૂર્તિ, સૌભાગ્યેકપ્રદાન પ્રવરસુખદ સર્વશાસ્ત્રપ્રવીણમ, શુદદ્વાનન્દપ્રકાશ વિબુધજનપ્રવર કર્મભૂમિખનિત્રમ્ બુદ્ધુધ્ધિાં સૂરિવર્ય સ્મરત ભવિજનાઃ | સદગુરુદિવ્યશ્મ શ્રી ગૌતમાષ્ટકમ્ શ્રી ઇન્દ્રભૂતિ વસુભૂતિપુત્ર, - પૃથ્વીભવ ગૌતમ ગોત્રરત્નમ તુવતિ દેવાસુરમાનવેન્દ્રા સ ગૌતમે યચ્છતુ વાછિત કે છેલા શ્રીવર્ધમાના ત્રિપદીમવા, મુહૂર્તમા2ણ કૃતાનિયન અંગાનિ પૂર્વાણિ ચતુર્દશાપિ, સ ગૌતમ ઋતુ વાછિત મે મારા શ્રીવીજન પુરા પ્રણીતમ, મન્ને મહાનન્દસુખાય યસ્ય ! Page #24 -------------------------------------------------------------------------- ________________ થાયત્યમી સૂરિવરા: સમગ્ર સ ગૌતમ યેચ્છતું વાછિત મે જેવા ચસ્થાભિધાન મુનડપ સર્વે, ગૃહણતિ ભિક્ષાભમગુર્ય કાલે ! શુધન્નપાનામ્બરપૂર્ણકામા, સે ગૌતમ યં9તું વાછિતું મે જો અષ્ટાપદાદ્રી ગગને શક્યા, ય જિનાના પદવન્દનાય છે નિશખ્ય તીર્થાતિશય સુરેન્યા, ( સ ગૌતમ યેચ્છતુ વાગ્વિછત મે પા ત્રિપસંખ્યાશતતાપસીનામું, તપ કૃશાનામપુનર્ભવાય ! અક્ષણલધ્યા પરમાન્નદાતા, - સ ગૌતમે યચ્છતુ વાછિત મે દા સદંક્ષિણ ભજનમેવ દેય સાર્ધાર્મિક સંઘસાયયર્થ કૈવલ્યવર્સ પ્રદદ મુનીનામ, - સ ગૌતમે યચ્છતુ વાગિછ મે ળાં શિવં ગતે ભર્તરિ વીરનાથે, યુગપ્રધાનત્વમિહેવ મત્વારા પટ્ટાભિષેકે વિદધે સુરેન્દ્ર, સ ગૌતમે યેચ્છત વાછિત મે પટા શ્રી ગૌતમસ્યાષ્ટકમાદરેણુ, પ્રબોધકાલે મુનિપુંગવા યે Aતિ તે સૂરિપદં ચ દેવાનન્દ લભતે સુતરાં ક્રમેણ લા Page #25 -------------------------------------------------------------------------- ________________ કલિકાલ સર્વજ્ઞ · શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત ઋ જિનસહસ્રનામ સ્તાત્ર lu નાગા. અન્નામાપિ કર્ણાભ્યાં, શૃણ્વન્ વાચા સમુચ્ચરન્ ! જીવઃ પીવરપુણ્યશ્રી– ભતે ફલમુત્તમમ્ અત એવ પ્રતિપ્રાત:, · સમુત્થાય મનીષિભિઃ । ભદ્ર્યાષ્ટાગ્રસહસ્રા –ન્નામેાચ્ચારા વિધીયતે રા શ્રીમાન ન્ જિન: સ્વામી, સ્વયંભૂ શ ંભુરાત્મર્ભૂઃ । સ્વય’પ્રભુ: પ્રભુભકિતા, વિશ્વભૂરપુનભવઃ વિશ્વાત્મા વિશ્વલેાકેશે, વિશ્વતશ્ચક્ષુરક્ષરઃ । વિશ્વવિદ્ વિશ્વવિદ્ય (વે)રો, વિશ્વયાનિરનીધરઃ ૫૪ વિશ્વદા વિભુધ્ધતા, વિશ્વેશે! વિશ્વલેાચન: । વિશ્વવ્યાપી વિધ્રુવે ધા: શાશ્વતા વિશ્વતામુખ: ાપા વિશ્વપે! વિશ્વતઃ પાદા, વિશ્વશી : શુચિશ્રવાઃ । વિશ્વદગ્વિશ્વભૂતા, વિશ્વયોતિરનશ્વર: re વિશ્વઙ્ગ વિશ્વસૂવિશ્વમ્, વિશ્વભુગ્ વિશ્વનાયક: । વિશ્વાશી વિશ્વભૂતાત્મા, વિશ્વજિન્દ્ વિશ્વપાલક: ૫છાદ વિશ્વકર્માં જગદ્ઘિથો, વિશ્વમૂર્ત્તિ જિનેશ્વરઃ । ભૂતભાવિભવભત્તાં, વિશ્વવૈદ્યો યતીશ્વરઃ શાળા Page #26 -------------------------------------------------------------------------- ________________ સર્વાદિઃ સદક્ સા: સČજ્ઞઃ સદનઃ । . સર્વાત્મા સ લૉકેશ:, સવિત્સલાજિત્u" સર્વગઃ સુશ્રુતઃ સુશ્રૂ:, સુવાક્ સૂરિબહુશ્રુતઃ । સહસ્રશી': ક્ષેત્રજ્ઞ: સહસ્રાક્ષ: સહસ્રપાત્ ॥૧ના યુગાદિપુરુષેા બ્રહ્મા, પંચબ્રહ્મમય: શિવ:। બ્રહ્મવિદ્ બ્રહ્મતત્ત્વજ્ઞા, બ્રહ્મયાનિયાનિજ: ૫૧૧૫ બ્રહ્મનિષ્ઠઃ પરબ્રહ્મ, બ્રહ્માત્મા બ્રહ્મસ ભવઃ । બ્રહ્મેડ બ્રહ્મપતિ પ્રહ્મચારી બ્રહ્મપદેશ્વર: ૫૧૨૫ વિષ્ણુર્જ ગુથી જેતા, જિનેન્દ્રો જિનપુ`ગવઃ । પરઃ પરતરઃ સૂક્ષ્મઃ પરમેષ્ઠી સનાતન: ૫૧૩ગા ઇતિશ્રી અહુન્નામસહસ્ત્રસમુચ્ચયે પ્રથમશતપ્રકાશ: ॥૧॥ જિનનાથા જગન્નાથા, જગસ્વામી જગત્પ્રભુઃ । જગપૂજ્યે જગન્ધો, જગદીશા જગત્પતિ: ૫૧૫ જગનેતા જગજેતા, જગન્માન્યા જગદ્વિભુઃ । જગજ્જયેષ્ઠા,જગચ્છેષ્ઠો જગધ્યેયા જગદ્ધિતઃ ૫૨૫ જગદી જગદ્બન્ધુ- ગચ્છાસ્તા જગત્પિતા । જળનેત્રા જગન્મત્રા, જગદીપા જગદ્ગુરુ: પા સ્વયંજયોતિરોજન્મા, પર તેજ: પર મહઃ । પરમાત્મા શમી શાન્ત:, પર જ્યા તિસ્તમા પહા૪૫ પ્રશાન્તારિનન્તાત્મા, યોગી યાગીશ્વરો ગુરુ: । અનન્તજિદનન્તાત્મા, ભવ્યાન્ધુરબન્ધન: પા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૬ શુદ્ધબુદ્ધિ: પ્રભુદ્ધાત્મા, સિદ્ધા : સિદ્ધશાસનઃ। સિદ્ધ: સિદ્ધાન્તવિજ્ઞ ધ્યેયઃ,સિદ્ધઃસાધ્ય સુધી:સુગીઃા૬૬ સહિષ્ણુરચ્યુતાન્નન્તઃ પ્રભુવિષ્ણુ વાદ્ભવઃ । સ્વયં ભૃષ્ણરસ ભૃષ્ણ:પ્રભૃગુરભાવ્યયઃ પગા દિવ્યભાષાપતિદિવ્ય:, પૂવાક્ પુતશાસનઃ । પૂતાત્મા પરમજ્યાતિ-ધર્માધ્યક્ષે દમીશ્વરઃ ૫૮ાા નિર્માહા નિર્મદા નિઃસ્વા, નિમ્ભા નિરુપદ્રવઃ । નિરાધારા નિરાહારો, નિાભા નિચલા ચલ: ઘા નિષ્કામી નિર્મમા નિષ્પક્, નિષ્કલ કા નિર ંજનઃ । નિર્ગુણ! નીરસા નિર્ભી નિર્વ્યાપારો નિરામયઃ૫૧ નિનિ મૈા નિરાબાધા, નિર્દેન્દ્રો નિષ્ક્રિયાઽનલઃ । નિઃશકશ્ર નિરાત કી, નિષ્કુલા નિલામલઃ ૫૧૧૫ ઇતિ શ્રીઅન્નામસહસ્ત્રસમુચ્ચયે દ્વિતીયશતપ્રકાશ પ્રણા તીકૃત્તીસર તીર્થ –કરસ્તી કરઃ સુદૃ તીર્થંકર્તી તી ભાઁ, તીર્થે શસ્તી નાયકઃ સુતીથાધિપતિતીર્થ –સેવ્યસ્તીકિનાયકઃ । ધર્માંતી કરતીર્થ -પ્રણેતા તીર્થંકારક: તીર્થોધીશ! મહાતી-સ્તી સ્તી વિધાયકઃ । સત્યતી કરતી સેવ્યતીથિ કતાયકઃ તીનાથસ્તી રાજ–સ્તીથૅર તી પ્રકાશકઃ । તી વન્દસ્તી મુખ્ય તીર્થારાધ્યઃ સુતીકિઃ ૫૪u શા માર્ ૫૩ Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્થવિષ્ઠઃ સ્થવિર જ્યેષ્ઠ, પ્રેષ્ઠઃ પ્રા વરિષ્ઠધીઃ k સ્ચેષ્ઠા ગરિષ્ઠો બહિષ્ઠ:, શ્રેષ્ઠાણા ગરિષ્ઠધી: મારા વિભવ! વિભયા વીરા શાકા વિશે જન્ વિરાગા વિદાત્મ્યતા, વિવિક્તા વીતમત્સરઃ ॥૬t વીતરાગા ગતદ્વેષા, થીતમાહ। વિમમ્મથ । વિયાગો યાગવિદ્ વિદ્વાન્, વિધાતા વિનયી નથી ાબા ક્ષાન્તિવાન પૃથિવીમૂર્ત્તિ:, શાન્તિભાક્ સલિલાત્મક વાયુ વૃત્તિ રસજ્ઞાત્મા, વનમૂર્ત્તિધર્મ ક્ ॥૮॥ સુયા યજમાનાત્મા, સુત્રામસ્તેામપૂજિતઃ । ઋત્વિગ્ યજ્ઞપતિયાંજ્યા, યજ્ઞાઙ્ગમમૃત' વિ: પ્રભા સામમૂર્ત્તિ: સુસૌમ્યાત્મા, સૂર્ય મૂર્ત્તિ મહાપ્રભઃ । વ્યામમૂર્તિ મૂત્મિા, નીરજા: વિરજાઃ શુચિ: ૧૦ મન્ત્રવિન્મન્ત્રકૃન્મત્રી, મન્ત્રમૂર્ત્તિરનન્તરઃ । સ્વતન્ત્ર: સૂત્રકૃત સ્વત્ર:, કૃતાન્તÄ કૃતાન્તકૃદ્ ાં૧૧ ઇતિશ્રી અહુ નામ સહસ્ર સમુચ્ચયૅ તૃતીયશતપ્રકાશ: ukk કૃતી કૃતાર્થ : સ ંસ્કૃત્યઃ, કૃતકૃત્ય: કૃતતુ: t નિત્યા મૃત્યુ-જયામૃત્યુ–રમૃતાત્મામૃતાભવઃ ॥૧॥ હિરણ્યગર્ભ : શ્રીગ: પ્રભૂતવિભવાગ્ભવઃ । સ્વયં પ્રભ: પ્રભુ ના ભવો ભાવે મવાન્તક: li. મહાશાકોોક:, ક: સ્રષ્ટા પદ્મવિષ્ટરઃ । પમેશ: પદ્મસ’ભૂતિઃ, પદ્મનાભિનુત્તરઃ શા Page #29 -------------------------------------------------------------------------- ________________ પદ્મયોનિજંગધ્રોનિ–રિત્ય: સ્તુત્ય: સ્તુતીશ્વર: : સ્તવના હૃષીકેશોજિત જેય: તક્રિય. ૪ (વિશાલ વિપુલોદ્યોતિ–રતુલચિત્યભવઃ | સુસંવૃતઃ સુગુપ્તાત્મા, ગુર્ભયુ: શુભકર્મકૃત પા એકવિધો મહાવો, મુનિ પરિવૃઢ દઢ: પતિર્વિઘાનિધિ: સાક્ષી, વિનેતા વિહતાન્તક: દી પિતા પિતામહ: પાતા, પવિત્ર: પાવને ગતિઃ ત્રાતા ભિષગૂવરો વર્યો, વરદ: પારદા પુમાનું પળા કવિ પુરાણપુરુષ, વર્ષીયાનું ઋષભઃ પુરા પ્રતિષ્ઠાપ્રસવો હેતુભુવનકપિતામહ: ૮ શ્રીવત્સલક્ષણ ક્ષણે, લક્ષણ્ય: શુભલક્ષણ | નિરક્ષઃ પુંડરીકાક્ષ, પુષ્કલઃ પુષ્કલેક્ષણ: પલા સિદિધદઃ સિદ્ધસંકલ્પ સિદ્ધાત્મા સિદ્ધશાસનઃ | બુદ્ધ મહાબુદ્િધવધમાન મહર્ધિક: ૧૧ વેદાંગો વેદવિદ્ વેદ્યો, જાતો વિદાંવરઃ વેદવૈદ્ય સ્વસંવેદ્ય, વિવેદ વદતાંવર: ૧૧ ઇતિશ્રી અહંનામ સહસ્ત્રસમુ ચતુર્થ શતપ્રકાશ: ૫૪ સુધર્મા ઘર્મધીધર્મો, ધર્માત્મા ધર્મદેશકઃ | ધર્મચક્રી દયાધર્મ, શુધધર્મો વૃષધ્વજ પ૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ વૃષકેતુવૃષાધીશ, વૃષાકશ્ય વૃષભ: હિરણ્યનાભિભૂતાત્મા, ભૂતભેદ ભૂતભાવનઃ મેરો પ્રભ વિભવો ભાસ્વાન , મુક્ત: શક્ષક્ષત: કુટસ્થ સ્થાણુરક્ષોભ્ય, શાસ્તા નેતાચલસ્થિતિ: મારા અગ્રણી ગ્રંમર્ગ, ગષ્યગણે ગણગ્રણી: ગણાધિપ ગણાધીશે, ગણુયેષ્ઠ ગણાચિતઃ ૫૪મા ગુણાકરો ગુણમ્માધિ-ગુણો ગુણવાનું ગુણા ગુણાદરો ગુણોચ્છેદી, સગુણગુણવજિત: પા શરણ્યઃ પુણ્યવાકપૂત, વરેણ્યઃ પુણ્યગીગુણ અગપુણ્યધીઃ પુણ્ય, પુણ્યકૃત પુણ્યશાસના અતીન્દ્રોડતીન્દ્રિયેળીન્દ્રો, મહેન્દ્રોતીન્દ્રિયાર્થદગા અતીન્દ્રિય મહેન્દ્રા, મહેન્દ્રમાહિતે મહાન મેળા ઉદ્ધવ: કારણે કર્તા, પારગે ભવતારક: અગ્રાહ્યો ગહન ગુહ્યા, પરદિધ: પરમેશ્વર: ૮. અનન્તદિર્ધરમેયદિધ–ચિત્યદિર્ધઃ સમગ્રધીઃ | પ્રાપ્ય: પ્રાગ્રહરોત્યગ્ર: પ્રત્યગ્રોચ્ચેઝગ્રજ: પાલા 'પ્રાણુક: પ્રણવઃ પ્રાણ, પ્રાણદઃ પ્રાણિતેશ્વર: | પ્રધાનમાત્મા પ્રકૃતિ, પરમ પ્રમોદય: ૧ ઇતિશ્રી અહંનામ સહસમુચ્ચયે પશ્ચમશતપ્રકાશ પા” Page #31 -------------------------------------------------------------------------- ________________ મહાજિન મહાબુદ્ધો, મહોબ્રહ્મા મહાશિવ મહાવિષણ મહાજિષ્ણુ-ર્મહાનાથી મહેશ્વર છે મહાદેવ મહાસ્વામી, મહારાજે મહાપ્રભુ: મહાચો મહાદિત્ય, મહાસુરે મહાગુરુ: રા. મહાતા મહાતેજ, મહેદર્દો મહેમય: મહાયશ, મહાધામમહાસ મહાબલઃ ૩. મહાધેર્યો મહાવર્યો, મહાકાતિર્મહાદ્યુતિઃ . મહાશક્તિમહાજાતિ–ર્મહાભૂતિમહાપતિ: કા. મહામતિર્મહાનીતિ–ર્મહાક્ષાન્તિર્મહાકૃતિક મહાકતિહાણૂર્તિ–ર્મહાપ્રજ્ઞ મહોદય: પો. મહાભાગે મહાભોગે, મહાપ મહાવપુરા મહાદાને મહાજ્ઞાને, મહાશાસ્તા મહામહા કદા. મહામુનિહામૌની, મહાધ્યાને મહાદમ: મહાક્ષ મહાશીલો, મહાગો મહાલય: ના. મહાવ્રત મહાયજ્ઞો, મહારાષ્ઠ મહાકવિ: મહામન્ત્રો મહાત, મહાપાયે મહાય: ટા. મહાકારુણિકા મલ્લા, મહાનાદો મહાયતિઃ મહામોદ મહા, મહેજો મહમાં પતિઃ બા મહાવીર મહાધી, મહાધુ મહેષ્ટાફ મહાત્મા મહમાં ધામ. મહર્ષિ હિતેાદય: ૧૦. Page #32 -------------------------------------------------------------------------- ________________ k મહામુક્તિ જાગૃતિ—મહાસત્યો સહાયઃ ગ્ મહાબુદ્ધિ હાસિદ્ધિ મહાશૌચા મહાનસી ૫૧૧૮ મહાધમાં મહાશમાં, મહાત્મના અાશયઃ । મહામાક્ષે મહાસૌખ્યા, મહાનન્દ, સધ્ય: ૫૧૨. મહાભવાબ્ધિસ તારી, મહામહાસિદનઃ । મહાયોગીશ્વરારાધ્યા, મહામુક્તિપ્રદેશ્વરઃ ૫૩. 11211. ઇતિશ્રી અર્જુનામ સહસ્રસમુચ્ચયે જ્ગતપ્રકાશઃ પ્રા આનન્દો નન્દના નન્દો, વન્ધો નન્દોઽભિનન્દનઃ । કામહા કામદ: કામ્યઃ, કામધેનુર-જયઃ મન: કલેશાપહ: સાધુ–રુત્તમાæહરા હરઃ । અસંખ્યેયઃ પ્રમેયાત્મા, શમાત્મા પ્રશમાકરાણા સયાગીશ્વરાઽચિન્ત્ય:, શ્રુતાત્મા વિષ્ઠરશ્રવાઃ । દાન્તાત્મા દમતીર્થેશા, યાગ્રાત્મા યોગસાધક પા પ્રમાણપરધિદક્ષા, દક્ષિણાધ્વર્યુ રબ્બરઃ । પ્રક્ષીણબન્ધ: કર્માસ્ટિક ક્ષેમ સેમસનઃ ૫૪ ક્ષેમી ક્ષેમકર ક્ષેષ્ઠ, ક્ષેમમાં ક્ષમાપતિઃ । અગ્રાહ્યો જ્ઞાતિવિજ્ઞેયા, જ્ઞાનિગમ્યા જિનાત્તમઃ પ જિનેન્દ્વનિતાના, મુનીન્દુભિવનઃ । મુનીન્દ્રવન્દ્વો યોગીન્દ્રો, યતીન્દ્રો યુતિનાયક પ્રા Page #33 -------------------------------------------------------------------------- ________________ -અસંસ્કૃતઃ સુસંસ્કાર, પ્રાકૃત વૈ તાન્તવિતા. -અન્તકૃત કાન્તગુકાન્ત-ચિન્તામણિરભીષ્ટદ: શાળા અજિત જિતકામારિ–રમિમિતશાસનઃ જિતકે જિતામિત્રો, જિતકલેશે જિતાત્ક: ૮ સત્યાત્મા સત્યવિજ્ઞાન, સત્યવાક સત્યશાસનઃ સત્યાગી: સત્યસંધાન, સત્ય: સત્યપરાયણ પેલા સદાયેગ: સદાગ, સદાતૃપ્તઃ સદાશિવ સદાગતિઃ સદાસૌખ્ય, સદાવિદ્ય: સદોદય: ૧છે સુષઃ સુમુખ સૌમ્ય, સુખદ અહિત મુદ્દા સુગુપ્ત ગુપ્રિભુદ્ ગોસા, ગુણાક્ષે ગુસમાનસ ૧૧ ઇતિશ્રી અહનામ સહસમુચ્ચ સપ્તશતપ્રકાશ: ઘણા બૃહદ્ બૃહસ્પતિર્વાગ્ની, વાચસ્પતિરુદારધી. મનીષી ધિષણે ધીમાન, શેમવીશે ગિરાપતિ: ૧ નૈકરૂપ નોસંગે, ઔકાત્મા નૈકધર્મકૃતા અવિયઃ પ્રતર્યાત્મા, તજ્ઞઃ કૃતલક્ષણ પારા જ્ઞાનગર્ભે દયાગર્ભો રત્નગર્ભઃ પ્રભાસ્વરા મગર્ભે જગાઁ , હેમગર્ભ સુદર્શન કા લક્ષ્મીશ: સદોડધ્યક્ષે, દઢાર્નિનીશિતા! મનેહરો મને શોર્યો, ધીર ગંભીરશાસનઃ ૫૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ ધર્મપો દયાગે, ધર્મનેમિનેશ્વર: 3 ધર્મચક્રાયુ દેવા, કર્મહા ધમષણ છે . પા. યાનું સ્થવીયાન દીયાનું દવીયાનું દૂરદર્શનઃ સુસ્થિતઃ સ્વારઐભાફ સુરો, નીરજરકે ગતસ્પૃહાદા: વયેન્દ્રિય વિમુકૃતાત્મા, નિઃસપને જિતેન્દ્રિય શ્રીનિવાસશ્ચતુર્વત્રિ–ચતુરાસ્યશ્ચતુર્મુખ અધ્યાત્મગપેગમ્યાત્મા, ગાત્મા યોગિવન્દિત સર્વગઃ સદાભાવી, ત્રિકાલવિષયાર્થદાદા. શંકરઃ સુખદો દાન્તો દમી ક્ષાન્તિપરાયણ સ્વાનન્દ પરમાનન્દ: સૂક્ષ્મવર્ચા પરાપર: લે. અમેઘવાફ સ્વા, દિવ્યદૃષ્ટિચર: સુપર સુભગ ત્યાગી, મૂડમૂર્ત સમાહિતઃ ૧. એકનેકે નિરાલ –ડનીદગ્ગનાથ નિરન્તર પ્રાર્થોભ્યર્થ્ય સમભ્યઐસ્ત્રિજગત્મગલોદય: ૧૧. ઇતિશ્રી અહંનામ સહસમુચ્ચયેડબ્દમશતપ્રકાશ: પા. ઈશેડધીશેડધિપોથ્વીન્દ્રો, ધ્યેયમે દયામય: . શિવ શુ શુભસાર, શિષ્ટસ્પષ્ટ સ્કુટોફુટ ના ઈષ્ટ પુષ્ટ: ક્ષક્ષા–ડકાડમાડલ્મમય: દશા દોણુરસ્કૂલો, જીર્ણો નવ્યો ગુરુલંદુ રા. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૪ સ્વભૂ: સ્વાત્મા સ્વયં બુદ્ધ સ્વર્ગઃ સ્વૈરીશ્વર સ્વરઃ । આધોલક્ષ્યાઽપરા પાપÀશિષ્ટાાિહઃ ગ દીપ્યાલેયારમાર્ગન્ધા-સ્ક્વોન્મેયોરામ: । પ્રાજ્ઞા ન્યા યતિઃ પૂછ્યા, મંથો: પ્રશમી યખી ૧૪૫ શ્રીશા શ્રીન્દ્રઃ શુભ: સુશ્રી—ત્તમશ્રી શ્રિય પતિ: । શ્રીપતિ: શ્રીપરા શ્રીપ:, સી: શ્રીયુક્ શ્રિયાશ્રિતાપા જ્ઞાની તપસ્વી તેજસ્વી, યશસ્વી બલવાનું બંધી । દાની ધ્યાની મુનિમૌની, લયી લક્ષ્યઃ ક્ષયી ક્ષમા ॥૬॥ લક્ષ્મીવાત્ ભગવાન્ શ્રેયાન્, સુગત: સુર્તનુ′′ ધઃ । બુદ્ધો વૃદ્ધ: સ્વયં સિદ્ધ, પ્રાચ્ચઃ પ્રાંશુ: પ્રામયાગા ઈતશ્રી અહં નામ સહસંસમુચ્ચયે નવસંશતપ્રકાશ: in આદિદેવા દેવદેવઃ પુરુદેવાધિદેવા ! แจ યુગાદીશે યુગાધીશા, યુગમુખ્યા યુગોત્તમઃ દીપ્તઃ પ્રદીપ્તઃ સૂર્યાભા–રિનાવિઘ્નાઘના ઘનઃ । શત્રુઘ્ન: પ્રતિઘરતુ ગા—સગ: સ’ગોગ્રેંગઃ સુગઃ રા સ્યાદ્વાદી દિવ્યગીદિ વ્ય-ધ્વનિરુદામણીઃ પ્રગી: ' પુણ્યવાગ વાગ માગધીયા કરિદ્ધગી: પુરાણપુરુષા પૂર્વા—પૂર્વ શ્રી: પૂર્વ દેશક: જિનદેવે જિનાધીશ, જિનનાચેા જિનાગ્રણીઃ ૫૪૫ શાશા Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્ શાન્તિનિષ્ઠા મુનિજ્યેષ્ઠ, શિવતાતિ: શિવપ્રદઃ । શાન્તિકૃત્ શાન્તિકઃ શાન્તિઃ, કાન્તિમાન કામતપ્રૠાપા શ્રિયાં નિધિધિષ્ઠાન પ્રતિષ્ઠઃ પ્રતિષ્ઠિત: । સુસ્થિર: સ્થાવર: સ્થાગૢ:, પ્રથીયાનુ પ્રતિ: પૃથુ: ૬ા પુણ્યરાશિઃ શ્રિયારાશિ-તેજોરાશિરસ શયી ! જ્ઞાનાદધિરનન્તૌન્સ, બ્લેક્ષતિપૂત્તિનન્તધીઃ વિજ્ઞાનાપ્રતિમા ભિક્ષુ—મુમુક્ષુર્મુ નિંપુ ંગવઃ । અનિદ્રાલુસ્તન્ત્રાલુ-જાગરુકઃ પ્રમામયઃ કર્મણ્ય: ક ઠાકુણ્યો, દ્રો ભદ્રોદ્ભય કરઃ । લોકેાત્તા લાપતિ લેશે લાવત્સલઃ ત્રિલોકીશસ્ત્રિકાલજ્ઞ—સ્પ્રિનેત્રસ્ક્રિપુરાન્તકઃ । ત્ર્યમ્બક: કેવલાલાક:, કેવલી કેવલેક્ષણ: સમન્તભદ્રઃ શાન્તાદિ–ધ માંચાર્યે દયાનિધિ । સૂક્ષ્મદર્શી સમાજ્ઞઃ, કૃપાલુમંગ દ કઃ પ્રતિહાર્યા જવલસ્કીતા–તિશયા વિમલાશય: ૫ સિદ્ધાનન્તચતુષ્કશ્રી–જી યામ્બ્રીજિનપુ’ગવ: ૫૧૨૫ ૫૧ના ૫૧૫૫ રા ઇતિશ્રી અન્નામસહસ્રસમુચ્ચયે અષ્ટાત્તરશતનામચુક્તો દશમપ્રકાશ: ॥૧ના શા રાણા Page #37 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર :એતદષ્ટોત્તરે નામ–સહ શ્રીમાતઃ 1 ભવ્યા: પઠતુ સાનન્દ, મહાનન્દકકારણમ્ ૧૩ ઈત્યેતજિજનદેવસ્ય, જિનના સહસ્ત્રકમ ' સર્વોપરાધશમનમ, પરં ભક્તિવિવર્ધનમ્ ૧૪ અક્ષયં ત્રિષ લોકેષુ, સર્વસ્વર્ગકસાધનમ્ ! . સ્વર્ગલોકૈકસપાનં, સર્વ દુઃખૈકસાધનમ્ ૧પા સમસ્તદુઃખહું સઃ, પરં નિર્વાણુદાયકામ ! કામક્રોધાદિનિઃશેષ–મનેમલવિશોધનમ્ ૧૬ાા શાન્તિદ પાવન નૃણુ, મહાપાતકનાશનમ્ સર્વેવાં પ્રાણિનામા, સર્વાભીષ્ટફલપ્રદર્ભે ૧૭ જગજાણ્યપ્રશમન, સર્વવિદ્યાપ્રવર્તકમ્ | રાજ્યદ રાજ્યભ્રષ્ટાનાં, રોગિન (કું) સવે રોગહૃત ૧૮ વધ્યાનાં સુતરં ચાશુ, ક્ષીણનાં જીવિતપ્રદમ્ ભૂતગ્રહવિષધ્વસિ, શ્રવણુ પઠનાજજંપાત્ ૧લ. ઇતિ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિતઃ શ્રી અહનામસમુચ્ચય: Page #38 -------------------------------------------------------------------------- ________________ કલિકાલ સત્ત શ્રીમદ્દ હેમચન્દ્રાચાય વિરચિત શ્રી વીતરાગ સ્તાત્ર પ્રકાશ પહેલા યઃ પરાત્મા પર’જ્યોતિ:, પરમ: પરમેષ્ઠિનામ્ । આદિત્યવણું... તમસ:, પરસ્તાદામનન્તિ યમ્ ॥૧u જેએ પરમાત્મા, પર જયાતિ અને પરમેષ્ઠિઓમાં પ્રધાન છે. જેમને પંડિતપુરુષો અજ્ઞાનની પેલે પાર ગયેલા અને સૂર્યની જેવા ઉદ્યોત કરવાવાલા માને છે. (૧) સર્વે ચૈનાદમૂલ્યન્ત, સમૃલાઃ ક્લેશપાદપાઃ મૂર્ખા યમૈ નમસ્યન્તિ, સુરાસુરનરેશ્વરાઃ ૫ા જેઓએ રાગાદિ કલેશવૃક્ષેાને મૂળથી ઉખેડી નાખ્યાં છે. જેમને સુર, અસુર, મનુષ્ય અને તેના અધિપતિએ મસ્તક વડે નમસ્કાર કરે છે. (૨) પ્રાવર્ત્તન્ત યતા વિદ્યા:, પુરુષાર્થપ્રસાધિકાઃ । યસ્ય જ્ઞાનભવદ્ભાવિ—ભૂતભાવાવભાસકૃત ૫ા જેમનાથી પુરુષા ને સિદ્ધકરનારી શબ્દાદિ વિદ્યાએ પ્રવતે લી છે. જેમનું જ્ઞાન વમાન, ભાવિ અને ભૂત• ભાવેશને પ્રકાશનારૂ છે. (૩) વ. સ્તા, સં. ૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૮ યસ્મિન્ વિજ્ઞાનમાનન્દ, બ્રહ્મ ચૈકાત્મતાં ગતમ્ । સ શ્રદ્ધેય: સ ચ ધ્યેય:, પ્રપદ્યે શરણં ચ તમ્ luxu જેમનામાં વિજ્ઞાન-કેવલજ્ઞાન, આનન્દ-સુખ અને બ્રહ્મ-પરમપદ એ ત્રણે એકપણાને પામેલ છે, તે શ્રદ્ધેય છે તે જ ધ્યેય છે, અને તેમનું શરણુ હું અ’ગીકાર કરું છું. (૪) તેન સ્યાં નાથવાંસ્તમૈ,, સ્પૃહયેય' સમાહિતઃ । તત: કૃતાર્થો ભૂયાસ', ભવેયં તસ્ય કિડ્કરઃ પા તેમના વડે હું સનાથ થાઉં. સમાહિત મનવાલે હું તેમને વાંછું', તેમનાથી ટુ' કૃતાથ થાઉં'; અને તેમને હું કઇંકર થાઉં. (૫) તત્ર સ્તાન્ત્રણ કુર્યા ચ, પવિત્રાં સ્વાં સરસ્વતીમ્ । છંદ. હિ ભવકાન્તારે, જન્મિનાં જન્મનઃ ફલમ્ ॥૬. તેમની સ્તુતિ કરવા વડે હું મારી વાચાને પવિત્ર કરુ. કારણ કે આ ભવ અટવીમાં પ્રાણીઓના જન્મનુ એજ એક ફ્લુ છે. (૬) વાહ. પશારિપે પશુ—ધૃતરાગસ્તવઃ ક્વ ચ । ઉત્તિતી રરણ્યાની, પળ્યાં પલ્ગુરિવાત્મ્યતઃ ૫છાા પશુથી પણ પશુ એવા હું કયાં ? અને સુરગુરુથી પણ અશકય એવી વીતરાગની સ્તુતિ કયાં ? એ કારણે એ પગ વડે માટી અટવીનુ ઉલ્લઘન કરવાને ઇચ્છતા પશુની જેવા હુ છું. (૭) Page #40 -------------------------------------------------------------------------- ________________ તથાપિ શ્રદ્ધામુષ્પોડહં, નેપાલભ્ય ખલન્નપિ વિડખલાપિ વાવૃત્તિ, શ્રદ્ધાનસ્ય શોભતે પેટા તોપણ શ્રદ્ધાથી મુગ્ધ એવે હું પ્રભુની સ્તુતિ કરવામાં ખલના પામવા છતાં ઉપાલંભને પાત્ર નથી. શ્રદ્ધાળુ આત્માની સંબંધ વિનાની વાકય-રચના પણ શેભાને પામે છે. (૮) શ્રીહેમચન્દ્રપ્રભવાત, વીતરાગસ્તવાદિતઃ | કુમારપાલભૂપાલા, પ્રાતુ ફલમીખિતમ્ શ્રી હેમચંદ્રસૂરિએ રચેલા આ શ્રી વીતરાગ સ્તવથી શ્રી કુમારપાલ ભૂપાલ કર્મક્ષય લક્ષણ ઈચ્છિત ફલને પ્રાપ્ત કરે. (૯) . . પ્રકાશ બીજો પ્રિયગુ–સ્ફટિક-સ્વર્ણ-પમરાગાર્જનપ્રભા ! પ્રભે ! તવાધૌતશુચિ, કાય કમિવ નાક્ષિપેત 1 હે પ્રભે! પ્રિયંગુની જેમ નીલ, સ્ફટિકની જેમ ઉજજવલ, સ્વર્ણની જેમ પીળે, પદ્મરાગની જેમ રાતે અને અંજનની જેમ શ્યામ કાન્તિવાળા અને ધોયા વિનાજ પવિત્ર એ આપને દેહ કોને આશ્ચચકિત ન કરે? (૧) મન્ચાર–દામવનિત્ય–મવાસિત–સુગન્જિનિ ! વાગે ભૂગતાં યાન્તિ, નેત્રાણિ સુરષિતામ્ ારા Page #41 -------------------------------------------------------------------------- ________________ કલ્પતરુના પુષ્પોની માલાની જેમ સ્વભાવથી જ સુગન્ધિ એવા આપના શરીરને વિષે દેવાંગનાઓનાં નેત્રે ભ્રમરપણને પામે છે. (૨) દિવ્યામૃતરસાસ્વાદ-પષપ્રતિહતા ઈવ સમાવિશક્તિ તે નાથ ! નાગે રગેરગવ્રજ વા. હે નાથ ! દિવ્ય અમૃતરસના આસ્વાદની પુષ્ટિથી જાણે પરાભવ પામ્યા ન હોય તેમ કાસ-શ્વાસાદિક રંગરૂપીસપના સમૂહ આપના શરીરને વિષે પ્રવેશ પામતા નથી.(૩) ત્વવ્યાદર્શતલાલીન–પ્રતિમાપ્રતિપકે ! ક્ષરસ્વેદવિલીનત્વ-કથાપિ વપુષ: કુતઃ? ૪. દર્પણના તલની અંદર પ્રતિબિંબિત થયેલા પ્રતિબિંબની જેમ સ્વચ્છ એવા આપને વિષે કાયાનું ઝરતા પ્રસ્વેદથી, વ્યાપીપણું હોય, એવી વાત પણ કયાંથી હોય? (૪) ન કેવલ રાગમુક્ત, વીતરાગ ! મનસ્તવા વપુઃસ્થિત રક્તમપિ, ક્ષીરધારાસહોદરમ્ પા હે વીતરાગ ! કેવલ આપનું મન રાગરહિત છે, એમ નથી. આપના શરીરમાં રહેલું રુધિર પણ દૂધની ધારા જેવું ઉજજવલ છે. (૫) જગદ્વિલક્ષણે કિ વા, તવાન્યતુમીશમહે ! યદવિસમબીભત્સ, શુભ્ર માંસમપિ પ્રત્યે ! દા. અથવા હે પ્રભે! જગતથી વિલક્ષણ એવું આપનું બીજું કેટલું વર્ણન કરવા અને સમર્થ થઈ શકીએ ? Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨ કારણકે આપનું માંસ પણ દુધ વિનાનું, દુર્ગ૨છા વિનાનું તથા ઉજજવેલ છે. (૬) જલસ્થલસમુદ્ભૂતા: સંત્યજય સુમનઃસ્ત્રજ: ! તવ નિ:શ્વાસસૌરભ્ય–મનુયાતિ મધુવ્રતા: ૫૭ના - જલ અને સ્થળને વિષે ઉત્પન્ન થયેલા પુષ્પોની માળાઓને ત્યાગ કરીને ભ્રમરે આપના નિઃશ્વાસની સૌરભ લેવાને માટે આપની પાછળ આવે છે. (૭) લેકોત્તરચમત્કાર–કરી તવ ભવરિથતિઃ | ચતે નાહારનીહારી, ગોચરશ્ચર્મચક્ષુષાર્ ૫૮ આપની ભવસ્થિતિ–સંસારમાં વસવાપણું લોકોત્તર ચમત્કાર-અપૂર્વ આશ્ચર્યને પેદા કરનારું છે, કારણ કે આપના આહાર અને નીહાર ચર્મચક્ષુવાળાઓને અગોચરઅદય છે. (૮) , પ્રકાશ ત્રીજો સર્વાભિમુખ્ય નાથ ! તીર્થકૃનામકર્મન્ ! સર્વથા સમ્મુખીત્વમાનન્દયસિ યપ્રજાઃ ૧૫. હે નાથ ! જે કારણ માટે તીર્થકર નામકર્મ જનિત સર્વાભિમુખ્ય નામના અતિશયથી, કેવલજ્ઞાનના પ્રકાશ વડે સર્વથા સર્વ દિશાએ સન્મુખ રહેતા એવા આપ, દેવમનુષ્યાદિ સર્વ પ્રજાને સર્વ પ્રકારે આનંદ પમાડે છે. (૧) Page #43 -------------------------------------------------------------------------- ________________ યોજનપ્રમાણેપિ, ધર્મદેશનસદમનિ . સમાન્તિ કરિશસ્તિર્યાતૃદેવાઃ સપરિચ્છદાઃ સારા એક યોજન પ્રમાણ એવી પણ ધર્મદેશનાની ભૂમિને વિષે પિતાપિતાના પરિવાર સહિત કોડે તિયચે, મનુષ્ય અને દેવતાઓ સમાઈ જાય છે. (૨) તેષામેવ સ્વ-સ્વભાષા-પરિણામમનોહરમ ! અગ્રેકપં વચન, યત્તે ધર્માવબોધઃ ૫૩ પિતાપિતાની ભાષામાં પરિણામ પામવાવાળું હોવાથી. મને હર એવું એક સરખું પણ આપનું વચન તેઓને ધર્મને અબોધ કરનારું થાય છે. (૩) સાગ્રેડપિ યોજનશતે, પૂર્વોત્પન્ના: ગદાખુદાઃ યદક્સસા વિલીયો, ત્વઢિહારાનિલોર્નિભિઃ ૪ આપના વિહારરૂપી પવનની લહરીઓ વડે સવાસે જનને વિષે પૂર્વે ઉત્પન્ન થયેલા રંગરૂપી વાદળાંઓ તત્કાલ વિલય પામી જાય છે. (૪) નાવિર્ભવન્તિ યંભૂમૌ, મૂષકાઃ શલભાઃ શુકા: ક્ષણેન ક્ષિતિપ–ક્ષિપ્તા, અનીતય ઈવેતય: પા રાજાઓ વડે દૂર કરાયેલી અનીતિઓની જેમ ભૂમિને વિષે મૂષક–ઉંદર, શલભ-તીડ અને શુક–પિટ વિગેરેના ઉપદ્રવ ક્ષણવારમાં નાબૂદ થઈ જાય છે. (૫) Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સ્ત્રી ક્ષેત્રપદ્રાદિભવે, બૈરાગ્નિ: પ્રશામતિ ત્વપાપુષ્પરાવર્તા-વર્ષાદિવ ભુવસ્તલે ૬ આપની કૃપારૂપી પુષ્પરાવર્તન મેઘની વૃષ્ટિથી જ જાણે હોય નહિ ? તેમ જ્યાં આપ ચરણ ધરે છે ત્યાં સ્ત્રી, ક્ષેત્ર અને નગરાદિથી ઉત્પન્ન થયેલે રરૂપી અગ્નિ શમી જાય છે. (૬) ભાવે ભુવિ ભાખ્યત્વશિરોચ્છેદડિમ્પ્લિમે સમ્ભવન્તિ ન યન્નાથ ! માર ભુવનાયક પાછા હે નાથ ! અશિવને ઉચ્છેદ કરવાને ડિડિમનાદ સમાન આપનો પ્રભાવ ભૂમિ ઉપર ફેલાયે છતે ભુવનના-દુશમનભૂત મારી–મરકી વિગેરે ઉપદ્રવ ઉત્પન્ન થતા નથી. (૭) કામવર્ષાિણિ લોકાનાં, ત્વયિ વિકવત્સલે : અતિવૃષ્ટિરવૃષ્ટિ, ભવેદ્યને પતાપકૃત પાટા લેકના કામિતને વર્ષાવનાર, વિશ્વને વિષે અદ્વિતીય વત્સલ એવા આપ. વિદ્યમાન છતે ઉપતાપને કરનારી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય નહિ. (૮) સ્વરાષ્ટ્ર-પરરાષ્ટ્ર, યક્ષુદ્રોપદ્રવ કુતમ્ ! વિદ્રવતિ ત્વ...ભાવાત, સિંહનાદાદિલ દ્વિપાક માલા સિંહનાદથી જેમ હાથીઓ ભાગી જાય તેમ સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રથી ઉત્પન્ન થયેલા શુદ્ર ઉપદ્રવ આપના પ્રભાવથી તત્કાળ ભાગી જાય છે. (૯) Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૪ યત ક્ષીય ચ દુર્ભિક્ષ, ક્ષિતી વિહરતિ ત્વયિા સર્વાભુતપ્રભાવાઢયે, જલ્ચમે કલ્પપાદપે ૫૧ સર્વ પ્રકારના અદ્ભુત પ્રભાવશાળી જંગમ કલ્પતરુ સમાન આપ ક્ષિતિતલ ઉપર વિહરતે છતે દુભિક્ષ ક્ષયપામી જાય છે. (૧૦) યમૂદ્ધઃ પશ્ચિમે ભાગે, જિનમાર્તણ્ડમડ્ડલમ્ ! મા ભદ્રપુરાલોકમિતીવોમ્પિણ્ડિત મહઃ ૧૧૫ | આપનું શરીર જોવામાં અડચણ ન આવે એ માટે જ જાણે હોય નહિ? તેમ સુરાસુરોએ આપના મસ્તકની પાછળ એક સ્થાને ભેગું કરેલું આપના શરીરનું જ મહાતેજ જાણે ન હોય? તેવું સૂર્યના મંડળને પણ જીતી જનારું તેજનું મંડળ-ભામંડળ સ્થાપેલું છે. (૧૧) સ એષ યોગસામ્રાજ્ય–મહિમા વિશ્વવિકૃતઃ | કર્મક્ષ ભગવન્! કસ્ય નાશ્ચર્યકારણમ? ૧રા હે ભગવન ! તે આ ઘાતકમના ક્ષયથી ઉત્પન્ન થયેલ વિશ્વવિખ્યાત સામ્રાજ્યને મહિમા કેને આશ્ચર્ય કરનારે નથી? (૧૨) અનન્તકાલપ્રચિત–મનત્તમપિ સર્વથા ! ત્વ નાન્ય: કર્મકક્ષમભૂલયતિ મૂલત: ૧૩ અનંતકાલથી ઉપાર્જન કરેલ અને અન્તવિનાને કર્મવનને આપના સિવાય બીજે કઈ મૂલથી ઉખેડી નાખવાને સમર્થ નથી. (૧૩) Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૫ તથાપાયે પ્રવૃત્તત્ત્વ, ક્રિયાસમભિહારતઃ । ચથાનિચ્છન્નુપેયસ્ય, પરાં શ્રિયમશિશ્રિયઃ ૫૧૪૫ હે પ્રભુ ! ચારિત્રરૂપી ઉપાયમાં વારવાર અભ્યાસથી આપ તેવા પ્રકારે થયા છે કે જેથી નહિ ઇચ્છવા છતાં ઉપેય–મેાક્ષની ઉત્કૃષ્ટ લક્ષ્મીને આપે પ્રાપ્ત કરી છે. (૧૪) મૈત્રીપવિત્રપાત્રાય, મુદિતામેાદશાલિને ! કૃપાપેક્ષાપ્રતીક્ષાય, તુલ્ય યાગાત્મને નમ: ૫૧મા મૈત્રી ભાવનાના પવિત્ર પાત્રરૂપ, પ્રમેાદ ભાવના વડે સુશોભિત તથા કરુણા અને માધ્યસ્થ્ય ભાવના વડે પૂજનીય ચાત્રાત્માએાગસ્વરૂપ એવા આપને નમસ્કાર થાએ. (૧૫) પ્રકાશ ચોથા મિથ્યાદશાં યુગાન્તા:, સુદશામમૃતાજ્જનમ્ । તિલક તીક઼લ્લમ્યા:, પુરશ્ચક્ર તવૈધતે แจแ મિથ્યાદષ્ટિએને પ્રલય કાળના સૂર્ય તુલ્ય અને સમ્યગ્દષ્ટિએને અમૃતના અંજન તુલ્ય શાન્તિકારી, તીથ કરની લક્ષ્મીના તિલકભૂત હે પ્રભુ! આપની આગળ ધર્મચક્ર શાલી રહ્યું છે. (૧) એકાવ્યમેવ જગતિ, સ્વામીવ્યાખ્યાતમુચ્છિતા । ઉચ્ચરિન્દ્રધ્વજવ્યાાત્તની જે ભવિદ્વિષા રા Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૬ જગતમાં આ વીતરાગ જ એક સ્વામી છે” એમ કહેવાને માટે ઇન્દ્ર ઊંચા એવા ઈન્દ્રધ્વજના મ્હાને પોતાની તર્જની આંગળી ઊ'ચી કરી છે, એમ જણાય છે. (૨) યત્ર પાદૌ પદ ધત્તસ્તવ તત્ર સુરાસુરાઃ । કિરન્તિ પકજવ્યાજનાયિ' પકજવાસિનીમ્ ॥ા જ્યાં આપના એ ચરણ સ્થાન ધારણ કરે છે, ત્યાં દેવ અને દાનવે। સુવર્ણ કમળના મિષથી−બહાનાથી કમળમાં નિવાસ કરનારી લક્ષ્મીને વિસ્તારે છે. (૩) દાનશીલતપેાભાવ–ભેદાદ્ ધર્મ" ચતુર્વિધમ્ । મન્ય યુગપદાખ્યાતુ, ચતુ ત્રોદ્ભવદ્ ભવાન્જા દાન, શીલ, તપ અને ભાવના ભેદથી ચારપ્રકારના ધર્મને એક સાથે કહેવા માટે જ હાય નહિ ? તેમ આપ ચાર મુખવાળા થયા છે, એમ હું માનું છું. (૪) ત્વયિ દેષત્રયાત્ ત્રાતું, પ્રવૃત્ત ભુવનત્રયીમ્ । પ્રાકારત્રિતય ચક્રયાપિ ત્રિદિવૌકસઃ .પા ત્રણે ભુવનને રાગ, દ્વેષ અને મેહરૂપ ત્રણે દોષોથી અચાવવાને માટે આપ પ્રવૃત્ત થયે છતે વૈમાનિક, જચેાતિષી અને ભવનપતિ એમ ત્રણ પ્રકારના દેવાએ રત્નમય, સુવર્ણ મય અને રુષ્યમય એમ ત્રણ પ્રકારના કિલ્લાઓની રચના કરી છે. (૫) અધેામુખા: ક'ટકા: સ્યુ ર્ધાત્યાં વિહરતસ્તવ । ભવેયુ: સમ્મુખીના: કિં, તામસાસ્તિગ્મરોચિષ: ur Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પૃથ્વીતલ પર આપે વિહાર કર્યો છતે કંટકો-કાંટાઓ અધમુખવાળા થઈ જાય છે. સૂર્ય ઉદય પામે ત્યારે ઘુવડ અથવા અંધકારના સમૂહ શું ટકી શકે ખરા? (૬) કેશરોમનખરમબુ, તવાવસ્થિતમિત્યયમ્ | બાહ્યોડપિ યોગમહિમા, નાખસ્તીર્થકર: પ. આપના કેશ, રેમ, નખ અને મથુરદાઢી-મૂછના વાળ અવસ્થિત-દીક્ષા ગ્રહણ અવસરે જેટલા હોય છે તેટલા જ રહે છે. આ પ્રકારને બાહ્ય પણ રોગનો મહિમા હરિહરાદિ અન્ય દેએ પ્રાપ્ત કર્યો નથી. (૭) શબ્દ-પ-રસ–સ્પર્શ—ગન્વાખ્યા: પચ્ચ ગોચરાઃ .. ભજતિ પ્રાતિકૂલ્ય ન, ત્વદરો તાર્કિકા ઈવ પટા. આપની આગળ બૌદ્ધ, નૈયાયિકાદિ તાર્કિકની જેમ શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગન્ધરૂપ પાંચે ઈન્દ્રિના વિષયે પ્રતિકૂલપણાને ભજતા નથી. કિંતુ અનુકૂળતાને ધારણ કરે છે. (૮) ત્પાદાવૃતવઃ સર્વે, યુગપત્પર્ય પાસતે . આકાલકૃતકન્દર્પ–સાહાયકભયાદિવ અનાદિકાલથી કામદેવને કરેલી સહાયના ભયથી જ જાણે હોય નહિ ? તેમ સઘળી ઋતુઓ એક સાથે આવીને આપના ચરણોની સેવા કરે છે. (૯) સુગથ્થુકવર્ષેણ, દિવ્યપુષ્પોત્કરેણ ચ ભાવિતંત્પાદસંસ્પર્શી, પૂજયતિ ભુવં સુરા: ૧૦. Page #49 -------------------------------------------------------------------------- ________________ ભવિષ્યમાં આપના ચરણને સ્પર્શ થવાને છે તે ભૂમિને દેવતાઓ સુગન્ધિ જલની વૃષ્ટિ વડે તથા દિવ્ય પુના સમૂહ વડે પૂજે છે. (૧૦) જગત્પતીક્ષ્ય ! ત્યાં યાતિ, પક્ષિણપ પ્રદક્ષિણમ ! કા ગતિર્મહતાં તેષાં, ત્વયિ યે વામવૃત્તય ૧૧૫ હે જગપૂજ્ય! પક્ષિઓ પણ આપને પ્રદક્ષિણા આપે છે, તે પછી આપના પ્રત્યે પ્રતિકૂળ વર્તન રાખનારા મેટા ગણાતા એવા મનુષ્યોની શી ગતિ સમજવી? (૧૧) પંચેન્દ્રિયાણું દૌશલ્ય, કૂવ ભદ્ ભવન્તિકે ! એકેન્દ્રિોડપિ ય—ખ્યત્ય-નિલ પ્રતિકૂલતામ્ ૧રા આપની આગળ પંચેન્દ્રિનું દુષ્ટપણું તે હેય જ ક્યાંથી? કારણ કે એકેન્દ્રિય એવો વાયુ પણ આપની આગળ પ્રતિકૂલપણાનો ત્યાગ કરે છે. (૧૨) મૂર્ના નમતિ તરવસ્વન્માહામ્યમતા: ! તત્કૃતાર્થ શિરસ્તેષાં, વ્યર્થ મિથ્યાદશાં પુન: ૧૩ હે પ્રભુ! આપને માહાભ્યથી ચમત્કાર પામેલા વૃક્ષે પણ આપને મસ્તક વડે નમસ્કાર કરે છે–તે કારણે તેઓનાં મસ્તક કૃતાર્થ છે, કિન્તુ આપને નહિ નમનારા મિથ્યાદષ્ટિઓનાં વ્યર્થ છે. (૧૩) જધન્યતઃ કેટિસખ્યાત્વાં સેવન્ત સુરસુરાઃ | ભાગ્યસમ્ભારતભેળે, ન મન્દા અડુદાસતે ૧૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ ! જઘન્યથી એક કોડ દે અને અસર આપની સેવા કરે છે. કારણકે ભાગ્યના સમૂહથી પ્રાપ્ત થયેલ પદાર્થને વિષે મન્દ આત્માઓ પણ ઉદાસીનતા ધારણ કરતા નથી. (૧૪) પ્રકાશ પાંચમ ગાયન્નિવાલિવિરુત-નૃત્યન્નિવ ચેલે€લેઃ ત્વગુણરિવ રોૌ . મોદતે ચિત્યપાદપક શાળા, હે નાથ ! ભ્રમરેના શબ્દ વડે જાણે ગાયન કરતે ન હોય? ચંચલ પાંદડા વડે જાણે નૃત્ય કરતે ન હોય? તથા આપના ગુણે વડે જાણે રક્ત-રાત બન્યું ન હોય? તેમ આ અશોકવૃક્ષ હર્ષ પામે છે. (૧) આયોજન સુમનસોધસ્તાજ્ઞિક્ષિપ્તબન્ધના: જાનુદળી: સુમસે, દેશને વ્ય કિન્તિ તે મારા હે નાથ ! એક જન સુધી જેનાં ડીટડાં નીચાં છે - એવા જાનુ પ્રમાણ પુષ્પને દેવતાઓ આપની દેશનાભૂમિને - વિષે વરસાવે છે. (૨) માલવકૅશિકીમુખ્ય–ગ્રામરાગપવિત્રિત તવ દિવ્ય ધ્વનિ પીતા, હર્ષોથ્રીમૃગરપિ પર માલકશ વિગેરે ગ્રામરાગથી પવિત્ર થયેલ આપને દિવ્યધ્વનિ હર્ષ વડે ઊંચી ગ્રીવાવાળા બનેલા હરણીયાએ દ્વારા પણ પીવા છે. (૩) Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તવેન્દુધામધવલા, ચકાસ્તિ ચમરાવલી ! હંસાલિરિવ વક્ત્રાબ્જે—પરિચર્યાપરાયણા iu ચંદ્રની કાંતિ સમાન ઉજ્જવળ એવી ચામરાની શ્રેણિ જાણે આપના મુખકમલની સેવામાં તત્પર થયેલી હંસની Âણિ ન હેાય ? તેમ શેાભે છે. (૪) મૃગેન્દ્રાસનમાઢ, યિ તવૃતિ દેશનામ્ । શ્રોતુ મૃગાસ્સમાયાન્તિ, મૃગેન્દ્રમિવ સેવિતુમ્ પા દેશના દેવા માટે આપ સહાંસન પર આરૂઢ થયે તે આપની દેશના શ્રવણ કરવા માટે હરણીયાએ આવે છે, તે જાણે પાતાના સ્વામી મૃગેન્દ્રની સેવા કરવા માટે આવતા હાય તેમ લાગે છે. (૫) ભાસાં ચયે: પરિવૃતા, જ્યાહ્નાભિરિવ ચન્દ્રમાઃ । ચકારાણામિવ દૃશાં, દદાસ પરમાં સુદર્ re ચાના વડે વીંટળાયેલા ચંદ્રમા જેમ ચકેર પક્ષિએના નેત્રાને આનંદ આપે છે, તેમ તેજના પુજ સ્વરૂપ ભામંડલ વડે વી ટળાયેલા આપ સજ્જનની ચક્ષુઓને પરમ આનંદ આપે છે. (૬) દુન્દભિવિશ્વવિશ્વેશ ! પુરા વ્યાગ્નિ પ્રતિધ્વનન્ । જગત્યાપ્તે તે પ્રાજ્ય, સામ્રાજ્યમિવ શસતિ દા હું સર્વ વિશ્વના ઈશ ! આકાશમાં આપની આગળ પડઘા પાડતા દેવવ્રુન્દુભિ જાણે, જગતને વિષે આપ્ત Page #52 -------------------------------------------------------------------------- ________________ પુરુષમાં આપનું પરમ સામ્રાજ્ય છે એમ કહેતે ન હોય તેમ ધ્વનિત કરે છે. (૭) તર્ધ્વમૂર્ધ્વપુણ્યદિર્ધ–કમસબ્રહ્મચારિણી ! છત્રયી ત્રિભુવન–પ્રભુત્વપ્રૌઢિશંસિની છે ૮ ! વધતી જતી એવી આપની પુણ્ય ઋદ્ધિના કેમ સમાન ઉપરાઉપરી રહેલાં ત્રણ છત્ર જાણે ભુવનને વિષે રહેલી ઓપની પ્રભુતાની પ્રૌઢતાને કહી રહ્યાં છે. (૮). એતાં ચમત્કારકરી, પ્રાતિહાર્યશ્રિયં તવ ! ચિત્રીયતે ન કે દૃષ્ટવા, નાથ ! મિથ્યાદશપિ હિાલા હે નાથ ! ચમત્કાર કરનારી આપની આ પ્રાતિહાર્ય લક્ષ્મીને જોઈને ક્યા મિથ્યાદષ્ટિ આત્માઓ પણ આશ્ચર્ય નથી પામતા? અથત સૌ કોઈ આશ્ચર્ય પામે છે. (૯) પ્રકાશ છઠો લાવણ્યપુણ્યવપુષિ, ત્વયિ નેત્રામૃતાને માધ્યશ્ચમપિ દૌથ્યાય, ઝિંપુન ષવિપ્લવ . ૧ નેત્રને અમૃતના અંજન તુલ્ય અને લાવણ્ય વડે પવિત્ર શરીરવાળા એવા આપને વિષે મધ્યસ્થપણુ ધારણ કરવું, એ પણ દુઃખને માટે છે, તે પછી ઢેષ ભાવ ધારણ કરવો, એ માટે તે કહેવું જ શું? (૧) તવાપિ પ્રતિપક્ષેડસ્તિ, સેડપિ કપાદિવિસ્તુતઃ | અયા કિ વદત્યાપિ, કિ જીવતિ વિકિનઃ ારા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૨ આપને પણ પ્રતિપક્ષ દુશ્મન છે અને તે પણ કાપાદિથી વ્યાપ્ત છે. આ જાતની કિવદન્તી-કુત્સિત વા સાંભળીને વિવેકી પુરુષો શુ પ્રાણ ધારણ કરી શકે ? ન જ કરી શકે. (૨) વિપક્ષસ્તે વિરકૃતÅત, સ ત્વમેવાથ રણવાન્ । ન વિપક્ષેા વિપક્ષ: કં, ખદ્યોતેા દ્યુતિમાલિન: ur આપના વિપક્ષ જો વિરક્ત છે, તેા તે આપ જ છે. અને જો રાગવાન છે, તેા તે વિપક્ષ જ નથી. શુ' સૂર્યના વિપક્ષ ખજવા હાઈ શકે ? (૩), સ્પૃહયન્તિ ત્વઘોગાય, યત્તેઽપ લવસત્તમાઃ । યેાગમુદ્રાદિદ્રાણાં, પરેષાં તત્કચૈવ કા? ext * આપના ચેાગની સ્પૃહા લવસત્તમ-અનુત્તર વિમાનવાસી તે દેવા પણ કરે છે. ચેાગની મુદ્રા વડે પણ રહિત એવા પદનીઓને વિષે તે યાગની કથા-વાતાં પણ શાની હાય ? ન જ હાય. (૪) ત્યાં પ્રપદ્યામહે નાથ, સ્નુમત્સ્વામુપાત્મહે । ત્વત્તો હિં ન પરસ્ત્રાતા કિં ભ્રમઃ ! કિમુ કુમ્હે ? પા આપને અમે નાથ તરીકે સ્વીકારીએ છીએ, આપની અમે સ્તુતિ કરીએ છીએ અને આપની અમે ઉપાસના કરીએ છીએ. કારણ કે આપનાથી અધિક બીજા કેાઈ રક્ષક નથી, આપની સ્તુતિથી અધિક બીજું કાંઈ ખેલવા લાયક નથી, અને આપની ઉપાસનાથી અધિક ખ઼ીજુ કાંઈ કરવા લાયક નથી. (૫) Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સ્વયં મલીમસાચારૈ:, પ્રતારણપરૈ: પરૈઃ । વચ્યતે જગદāતસ્ય પૂતકુર્મહે પુરઃ ?ur સ્વય' મલિન આચારવાલા અને પરને ઠગવામાં તત્પર એવા અન્ય દેવા વડે આ જગત્ ઠગાઈ રહ્યું છે. હે નાથ ! કેની આગળ અમે પાકાર કરીએ ? (૬) નિત્યમુફ્તાન્ જગજન્મ—Àમક્ષયકૃતાઘમાન્ । વન્ધ્યાસ્તનન્વયપ્રાયાનું, કે દેવાંશ્ચેતન: શ્રયેત્ ।ાગા નિત્ય મુક્ત અને જગતની ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલય કરવામાં ઉદ્યમી એવા વાના પુત્ર સમાન દેવાના કાણુ સચેતન આશ્રય કરે ? (૭) કૃતાર્થો જઠરાપસ્થ—દુ:સ્થિતરપિ દૈવતૈઃ । ભવાદશાન્તિર્નુવર્તે હા હા ! દેવાસ્તિકાઃ પરે ઘટા જડર-ઉત્તર અને ઉપસ્થ-ઇન્દ્રિયવથી વિડચ્છિત થયેલા દેવાથી કૃતકૃત્ય બનેલા અન્ય દેવાસ્તિકા–અમે દેવને માનનારા છીએ એવી બુદ્ધિ ધારણ કરનારા કુતીથિ કા– આપના જેવાને અપલાપ કરે છે, એ ખરેખર અત્યત દુઃખના વિષય છે. (૮) ખપુષ્પપ્રાયમુત્પ્રેક્ષ્ય, કિષ્ચિન્માન પ્રકલ્પ્ય ચ । સમાન્તિ દેહે ગેહે વા, ન ગેહેનદન: પ૨ે પા વ. હ્તા. સં, ૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આકાશના પુષ્પ જેવી કઈ વસ્તુની કલ્પના કરી તેને સિદ્ધ કરવા કઈ પ્રમાણને આગળ ધરીને ગેહેનદી–ઘરમાં શૂરવીર એવા પરતીથિકે પિતાના દેહમાં કે ઘરમાં માતા નથી–અમારે જ ધમ શ્રેષ્ઠ છે એમ માની ફેગટ કુલાય છે. (૯) કામરાગ સ્નેહરાગા–વીષત્કરનિવારણી ! દષ્ટિરાગસ્તુ પાપીયાન, દુરચ્છેદ સતામપિ ૧૧ કામરાગ અને નેહરાગનું નિવારણ સુકર છે, કિંતુ પાપિક દષ્ટિરાગ સજજન પુરુષને પણ દુરુચ્છેદ છે. (૧૦) પ્રસન્નમાર્યા મધ્યસ્થ, દશૌ લોકપૂર્ણ વચઃ ઈતિ પ્રીતિપદે બઢ, મૂઢાર્તણુદાસતે ૧૧૫ પ્રસન્નમુખ, મધ્યસ્થ બેચન અને લેકપ્રિય વચનને ધારણ કરનારા એવા અત્યંત પ્રીતિને સ્થાનરૂપ આપને વિષે પણ મૂઢ લેકે ઉદાસીનતા ધારણ કરે છે! (૧૧) તિષ્ઠદ્વયુદ્રદકિ–જ્વલેજજલમપિ કવચિત ! તથાપિ ગ્રસ્ત રાગાધે–ર્નાતે ભવિતુમહતિ ૧રા કદાચ વાયુ સ્થિર થઈ જાય, પર્વત ગળી જાય અને જલ જાજ્વલ્યવાન બની જાય, તે પણ રાગાદિથી ગ્રસ્ત પુરુષ આપ્ત થવાને ચગ્ય નથી. (૧૨) Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૫ પ્રકાશ સાતમ ધર્માધમ વિને નાળું, વિનાગેન મુખ કુતઃ | મુખાદ્ધિને ન વક્તૃત્વ, તઋાસ્તાર પકથમ ? ધર્મ અને અધર્મ વિના શરીર નથી, શરીર વિના મુખ નથી અને મુખ વિના વકતૃત્વ નથી. તો પછી ધર્માધર્મ અને શરીરાદિથી રહિત અન્ય દેવ શાસ્તાઉપદેશદાતા કેવી રીતે ઘટે? (૧) અદેહસ્ય જગત્સર્ગો, પ્રવૃત્તિરપિ ચિતા ! ન ચ પ્રોજન કિંચિત, સ્વાતન્યાન્ન પરાજ્ઞયા કેરા શરીર રહિતને જગતનું સર્જન કરવાની પ્રવૃત્તિ પણ ઘટતી નથી. કૃતકૃત્ય હોવાથી સર્જન કરવાનું કાંઈ પ્રયોજન નથી અને સ્વતંત્ર હોવાથી પારકાની આજ્ઞાએ પણ પ્રવર્તાવાનું નથી. (૨) ફીયા ચે...વર્તેત, રાગવાનું સ્માત કુમારવતું ! કૃપયાથ સૃજેત્તહિં, સુખેવ સકલ સૃજે ૫૩ કીડા માટે જે પ્રવર્તે તે બાળકની જેમ રાગવાન કરે, અને જે કૃપાથી બનાવે તે સકલ જગતને સુખી જ બનાવે. (૩) દુ:ખદૌર્ગત્યદુર્યોનિજન્માદિકલેશવિદ્વલમ્ જનું તુ સૃજતસ્તસ્ય, કૃપાલો: કા કૃપાલુતા ? ૫૪. Page #57 -------------------------------------------------------------------------- ________________ દુઃખ, ઢગત્ય અને દુષ્ટ નિઓને વિષે જન્મદિના કલેશ વડે વિહળ એવા જગતને સર્જતા તે કૃપાલુની કૃપાલતા કયાં રહી? (૪) કર્માપેક્ષઃ સ ચેહિ, ન સ્વતન્ત્રોમદાદિવેત ! કર્મજન્ય ચે વૈચિયે, કિમનેન શિખંડિના પા - દુઃખાદિ દેવામાં જે તે પ્રાણીઓના કર્મની અપેક્ષા રાખે છે, તે તે અમારી-તમારી જેમ સ્વતંત્ર નથી અને જગતનું બૈચિત્ર્ય જે કમજન્ય છે. તે નપુંસક સમાન ઈશ્વરને વચ્ચે લાવવાની પણ શી જરૂર છે? (૫). અથ સ્વભાવતે વૃત્તિ–રવિતર્યા મહેશિતુ: પરીક્ષકાણું તર્લેષ, પરીક્ષાપડિલ્ડિમ દા અને જે મહેશ્વરની આ પ્રવૃત્તિ સ્વભાવથી છે કિન્તુ તક કરવા લાયક નથી. એમ કહેશે, તે તે પરીક્ષક લોકોને પરીક્ષા કરવાનો નિષેધ કરવાનું ડિડિમ-ઢોલ વગાડવા જેવું છે. (૬) સર્વભાવેષ કર્તૃત્વ, જ્ઞાતૃત્વ યદિ સમ્મતમ ! મત નઃ સતિ સર્વ જ્ઞા, મુતા: કાયભૂતડપે ચલાળા. સર્વ પદાર્થોનું જ્ઞાતૃત્વ એજ જે કર્તુત્વ છે, તે એ વાત અમને પણ સમ્મત છે. કારણ કે અમારે એ મત છે કે સર્વજ્ઞ મુક્ત-અશરીરી (સિદ્ધ) છે અને શરીરધારી. (અરિહંત) પણ છે. (૭) Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સૃષ્ટિવાદકહેવાક–મુમુચ્યત્યપ્રમાણકમ્ ! ત્વચ્છાસને રમન્તે તે, યેષાં નાથ ! પ્રસીદસ ૫૮૫ હે નાથ ! આપ જેમના ઉપર પ્રસન્ન છે, તે આત્માએ પ્રમાણુ રહિત એવા સૃષ્ટિવાદના દુરાગ્રહને છોડીને આપના શાસનને વિષે રમણ કરે છે. (૮) પ્રકાશ આઠમે સત્ત્વઐકાન્તનિત્યત્વે, કૃતનાશાકૃતાગમૌ । સ્યાતામેકાન્તનારોપિ, કૃતનાશાકૃતાગમૌ શા પદાનું એકાન્ત નિત્યપણું માનવામાં કૃતનાશ અને અકૃતાગમ નામના બે દોષ છે. એકાન્ત અનિત્ય પણ માનવામાં પણ. કૃતનાશ અને અકૃતાગમ નામના બે દોષ રહેલા છે. (૧) - આત્મન્યકાન્તનિત્યે સ્યાન ભાગ: સુખદુ:ખયા: । એકાન્તાનિત્ય પેપિ, ન ભાગ: સુખદુ:ખયાઃ ॥૨॥ આત્માને એકાન્ત નિત્ય માનવામાં સુખ-દુઃખના ભાગ ઘટતો નથી. એકા અનિત્ય સ્વરૂપ માનવામાં પણ સુખ-દુઃખના ભાગ ઘટતો નથી. (૨) પુણ્યપાપે બન્ધમેાક્ષૌ, ન નિત્યેકાન્તદર્શને 1 પુણ્યપાપે બન્ધમાૌ, નાનિત્યેકાન્તદર્શને શા Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૮ એકાન્ત નિત્ય દર્શનમાં પુણ્ય, પાપ અને બન્ય, મેક્ષ ઘટતા નથી. એકાન્ત અનિત્ય દર્શનમાં પણ પુણ્ય, પાપ અને બન્ધ-મોક્ષ ઘટતા નથી. (૩) ક્રમાક્રમાભ્યાં નિત્યાનાં, યુજયતેડર્ણક્રિયા ન હિ ! એકાન્તક્ષણિકપિ, યુજયતેથૈ ક્રિયા ન હિ જાદ - નિત્ય પદાર્થોને વિષે કમથી કે અક્રમથી અર્થ ક્રિયા ઘટતી નથી અને એકાન્ત ક્ષણિક પક્ષમાં પણ ક્રમથી કે અક્રમથી અર્થ કિયા ઘટતી જ નથી. (૪) યદા તુ નિત્યાનિત્યત્વ–પતા વસ્તુને ભવેત ! યથાર્થી ભગવર્નવ, તદા દોસ્ત કચન પા ' હે ભગવન ! આપે કહી છે તે રીતે જે વસ્તુની નિત્યનિત્ય સ્વરૂપતા હોય, તે જ કોઈ પણ પ્રકારને દોષ આવતું નથી. (૫) ગુડ હિ ફહેતુ: સ્યાનાગર પિત્તકારણમાં દયાત્મનિ ન દેવસ્તિ, ગુડનાગરભેષજે દા ગોળ એ કફને હેતુ છે અને સુંઠ એ પિત્તનું કારણ છે. જ્યારે ગોળ અને સૂઠ બને એકત્ર મળે છે ત્યારે દોષ રહેતું નથી કિન્તુ ભેષજ-ઔષધ રૂપ બની, જાય છે. (૬) કર્યા વિરુદ્ધ નિકત્રીસત્રમાણુપ્રસિદ્િધ વિરુદ્ઘવર્ણચોગે હિ, દષ્ટ મેચકવસ્તુષા Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૯ એજ પ્રમાણે એક વસ્તુને વિષે નિત્યત્વ અને અનિત્યાદિ એ વિરુદ્ધ ધર્માનું રહેવુ', એ પણ વિરુદ્ધ નથી. પ્રત્યક્ષાદિ કાઈપણ પ્રમાણથી તેમાં વિરોધ સિદ્ધ થઈ શકતા નથી. કારણકે મેચક-કાબરચીતરી વસ્તુઓને વિષે વિરુદ્ધ વર્ષોના સયોગ પ્રત્યક્ષ દેખાય છે (૭) વિજ્ઞાનયૈકમાકાર, નાનાકારકરમ્નિતમ્ । ઇ ંસ્તથાગત: પ્રાજ્ઞા, નાનેકાન્ત' પ્રતિક્ષિપેત્ ॥દા નાના—વિચિત્ર આકારથી સહિત વિજ્ઞાન એક આકાર વાળું છે, એમ સ્વીકારતા પ્રાસ બુદ્ધ અનેકાન્તવાદનુ ઉત્થાપન કરી શકતા નથી. (૮) ચિત્રમેકમનેક' ચ, રુપ' પ્રામાણિક વદન્ । યોગા વૈશેષિકા વાર્ષિ, નાનેકાન્ત પ્રતિક્ષિપેત્ ાના એક ચિત્રરૂપ અનેક રૂપવાળુ પ્રમાણ સિદ્ધ છે એમ કહેનારા ચાગ (નૈયાયિક ) કે વૈશેષિક પણ અનેકાન્તયાદનુ' ઉત્થાપન કરી શકતા નથી (૯) ઈચ્છપ્રધાન સત્ત્વાઐવિરુદ્ધગુ સ્કૃિત' ગુણઃ । સાખ્ય: સખ્યાવતાં મુખ્યા, નાનેકાન્ત પ્રતિક્ષિપેત્ ॥૧૦ના સત્ત્વ, રજસ આદિ વિરુદ્ધ ગુણા વડે ગુતિ એક પ્રધાન (પ્રકૃતિ )ને ઇચ્છતા એવા વિદ્વાનોમાં મુખ્ય સાંખ્ય પણ અનેકાન્તવાદને ઉત્થાપી શકતા નથી. (૧૦) Page #61 -------------------------------------------------------------------------- ________________ વિમતિસમ્મતિપિ, ચાર્વાકસ્ય ન મૃગ્યતે : પરલોકાત્મક્ષેષ, યસ્ય મુતિ શેમુવી ૧૧ પરલેક. આત્મા અને મોક્ષ આદિ પ્રમાણસિદ્ધ પદાર્થોને વિષે પણ જેની મતિ મુંઝાયેલી છે, એવા ચાર્વાક-નાસ્તિકની વિમતિ છે કે સમ્મતિ છે, તેને જોવાની કંઈ જરૂર નથી. (૧૧) • તેનેત્પાદવ્યયસ્થમ-સર્બ્સિ ગેરસાવિત્ ! ત્વદુપજ્ઞ કૃતધિયા, પ્રપન્ના વસ્તુતતુ સત રેરા તે કારણથી બુદ્ધિમાન પુરુષે સત્ પદાર્થ માત્રને આપના કહ્યા મુજબ ગેરસાદિની જેમ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યથી સમ્મિશ્રમળેલા માને છે. (૧૨) પ્રકાશ નવમે યત્રાલ્પનાપિ કાલેન, ત્વક્નકૃતેઃ કુલમાતે. કલિકાલ સ એકેતુ, કૃત કૃતયુગાદિભિઃ ૫૧ જ્યાં અલ્પકાળમાં આપની ભકિતનું ફલ પ્રાપ્ત કરાય છે, તે એક કલિકાલ જ પૃહણીય હો. કૃતયુગાદિ અન્ય યુગો વડે સયું. (૧) સુષમા દુ:ષમાયાં, કૃપા ફલવતી તવા મેરુતે મરુભૂમૌહિ, સ્લાધ્યા કલ્પતરે સ્થિતિ: મારા Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સુષમાં કોલ કરતાં દુઃષમાં કલિકાલમાં આપની કૃપા અધિક ફલવતી છે. મેરુપર્વત કરતાં મરભૂમિમાં કલ્પતરુની સ્થિતિ વધારે પ્રશંસા પાત્ર છે. (૨) શ્રાદ્ધ શ્રોતા સુધીવતા, યુજયાત યદીશ ! તત્ ત્વરેચ્છાસનસ્ય સામ્રાજ્ય–મેકચ્છત્ર કલાપિ છે હે ઈશ! શ્રદ્ધાવાન શ્રોતા અને બુદ્ધિવાન વક્તા એ બે ચોગ થાય તે આ કલિકાલમાં પણ આપના શાસનનું સામ્રાજ્ય એક છત્ર છે. (૩) યુગાન્તરેડપિ ચેન્નાથ !, ભવન્યુડખલા ખેલા: વૃર્થવ તહિં કયામંડ, કલયે વામકલયે જા હે નાથ ! અન્ય કૃતયુગાદિને વિષે પણ ગોશાળા જેવા ઉખલ પુરુષે હોય છે તો પછી વામકેલિ–અગ્યકીડાવાળા આ કલિકાલના ઉપર અમે ફેગટ જ કેપ કરીએ છીએ. (૪) કલ્યાણસિંધ્ય સાધીયાન, કલિરવ કપલઃ | વિનાગ્નિ ગન્ધમહિમા, કાકતુમ્હસ્ય નૈધતે પા કલ્યાણની સિદ્ધિ માટે આ કલિકાલ રૂપી કસોટીને પત્થર એજ શ્રેષ્ઠ છે, અગ્નિ વિના કાકતુંડ અગરુ ધૂપના ગધને મહિમા વધતી નથી. (૫) નિશિ દીપડખુધી દ્વીપ, મરી શાખી હિંમે શિખી ! ક્લૌ દુરાપ: પ્રાપ્તાડ્યું. ત્વત્પાદાશ્વરજકણ: પદ્દા Page #63 -------------------------------------------------------------------------- ________________ રાત્રિને વિષે દીપક, સાગરને વિષે દ્વીપ, મારવાડને વિષે વૃક્ષ અને શિયાળામાં અગ્નિની જેમ કલિકાલમાં દુર્લભ એવા આપના ચરણકમલના રજકણની પ્રાપ્તિ અમને થઈ છે. (૬) યુગાન્તરેષુ ભ્રાન્તસ્મિ, વૈર્શનવિનાકૃતઃ | નમસ્તુ કલયે યત્ર, ત્વદર્શનમજાયત પછા હે નાથ ! અન્યયુગમાં આપના દર્શન કર્યા વિના જ હું સંસારમાં ભટક છું તેથી આ કલિકાલને જ નમસ્કાર, થાએ કે જેમાં અને આપનું દર્શન થયું. (૭) બહુદોષ દોષહીનાત્વત્તા કલિશોભત વિષયુક્ત વિષહરાલ્ફણીન્દ્ર દવ રત્નતઃ ઘટા હે નાથ ! વિષ યુક્ત એ વિષધર જેમ વિષને હરણ કરનાર રત્નથી શોભે છે, તેમ બહુ દોષવાળ પણ આ કલિકાલ સર્વદેષ રહિત એવા આપનાથી શોભે છે. (૮) પ્રકાશ દશમો મ×સત્તત્વ—સાદસ્વ—સાદાદિયં પુનઃ ઇત્યોન્યાશ્રયં બ્રિધિ, પ્રસીદ ભગવનું મયિ છે!! હે ભગવાન! મારી પ્રસન્નતાથી આપની પ્રસન્નતા અને આપની પ્રસન્નતાથી મારી પ્રસન્નતા એ જાતિને, અન્યાશ્રય દોષને ભેદી નાખો અને મારા ઉપર આપ પ્રસન્ન થાઓ. (૧) Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૩ નિરીક્ષિતું રૂપલક્ષ્મી, સહસ્ત્રાડપિ ન ક્ષમઃ સ્વામિન્ ! સહસ્ત્રજિહ્વોડપિ, શક્ત વતું ન તે ગુણનું રા. હે સ્વામિન ! આપના રૂપની શોભાને જોવા માટે હજાર આંખવાળો (ઇદ્ર) પણ સમર્થ નથી. તથા આપના ગુણોને કહેવા માટે હજાર જીભવાળે (શેષનાગ) પણ સમર્થ નથી. (૨) સંશયાનું નાથ ! હરસેડનુત્તરસ્વર્ગિણામપિ ! અત: પોડપિ કિં કપિ, ગુણઃ સ્તુત્યનિ વસ્તુતઃ આવા હે નાથ ! આપ અહી રહ્યા છતાં અનુત્તર વિમાન વાસી દેવતાઓના સંશોને હરે છે. આથી બીજો કોઈ પણ ગુણ વસ્તુતઃ–પરમાર્થથી સ્તુતિ કરવા લાયક છે ! અર્થાતુ નથી. (૩) ઇદ વિરુધ શ્રદ્ધત્તાં. કંથમશ્રદ્ધાનકઃ ! ! આનન્દસુખસકિત, વિરકૃિતગ્ન સમ ત્વયિ જા. અખંડઆનંદરુપ સુખમાં આસક્તિ અને સકલસંગથી વિરક્તિ, એ બે વિરુદ્ધ વાતે એકી સાથે આપનામાં રહેલી છે. એ વાતની અશ્રદ્ધાળુ આત્મા કેવી રીતે શ્રદ્ધા કરે ? (૪) નાથય ઘટ્યમાનાપિ. દુર્ઘટા ઘટતાં કથમ? ઉપેક્ષા સર્વસત્વેષ, પરમા ચપકારિતા પા. Page #65 -------------------------------------------------------------------------- ________________ હે નાથ? સર્વ પ્રાણીઓને વિષે ઉપેક્ષા રાગદ્વેષ રહિતપણું અને પરમોપકારિતા–સમ્યગુદર્શનાદિ મોક્ષ માર્ગનું ઉપદેશકપણું એ બે વાતે આપને વિષે પ્રત્યક્ષ દેખાતી હોવાથી ઘરમાન છતાં અન્યત્ર-હરિહરાદિમાં અઘટમાન હવાથી શી રીતે ઘટી શકે ? (૫) દ્વયં વિરુદ્ધે ભગવ–સ્તવ નાન્યસ્ય કર્યચિત ! નિગ્રંથતા પરા યા ચ, યા ચૌચ્ચક્રવત્તિ તા પેદા હે ભગવાન! શ્રેષ્ઠ નિર્ચ થતા–નિઃસ્પૃહપણું અને ઉત્કૃષ્ટ ચકવતિ પણું-ધર્મસમ્રાટપદવી આ બે વિરુદ્ધ વસ્તુઓ આપના સિવાય અન્ય કોઈપણ દેવમાં નથી. (૬) નારકા અપિ મોદન્ત, યસ્ય કલ્યાણપર્વસુ ! પવિત્ર તસ્ય ચારિત્ર, કે વા વર્ણયિત ક્ષમઃ ? પણા અથવા તે જેમના પાંચે કલ્યાણક પમાં નારકીના છે પણ સુખ પામે છે. તેમના પવિત્ર ચારિત્રને વર્ણન કરવા કેણ સમર્થ છે? (૭) શમે દૂભુભુત પં, સર્વાત્મસુ કૃપાભુતા સર્વાભુતનિધીશાય, તુત્યં ભગવતે નમઃ ૮ાા અદ્ભુતસમતા, અદ્ભુતરૂપ અને સર્વ પ્રાણીઓ ઉપર અભૂતકૃપા ધારણ કરનારા અને સર્વ અદ્ભુતતા મહાનિધાન એવા હે ભગવન! આપને નમસ્કાર થાઓ. (૮) Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પ્રકાશ અગિયાર નિબમ્પરીષહચમમુપસનું પ્રતિક્ષિપનું ! પ્રાપ્તસિ શમસૌહિત્ય, મહતાં કાપિ વૈદુષી ના હે નાથ! પરિષહાની સેનાને હણતા તથા ઉપસર્ગોને તિરસ્કાર કરતા એવા આપ સમતારૂપ અમૃતની તૃપ્તિને પામ્યા છે. અહીં મોટાઓની ચાતુરી કઈ અદ્ભુત હોય છે. (૧) અરડૂત ભુતવાનુક્તિ-મદ્વિષ્ટ હતવાન્વેિષ: અહો ! મહાત્મને કેડપિ, મહિમા લોકદુર્લભઃ પરા હે નાથ ! આપ રોગરહિત છતાં મુક્તિ-સ્ત્રીને ભોગ છે અને શ્રેષ રહિત છતાં આંતરિક દુશ્મનને હણે છે. અહો ! તેને વિષે દુર્લભ એવો મહાન આત્માઓનો મહિમા કે અ૬ લુત જ હોય છે. (૨) સર્વથા નિજિગીષેણ, ભીતભીતેન ચાગસ: ત્વયા જગત્રય જિગ્ય, મહતાં કાપિ ચાતુરી ! - હે નાથ ! સર્વથા જીતવાની ઈચ્છા નહિ છતાં તથા પાપથી અત્યંત ભય પામેલા છતાં આ ત્રણે જગતને જીતી લીધા છે. ખરેખર મહાન આત્માઓની ચતુરાઈ કોઈ અદ્દભુત જ હોય છે. (૩) દત્ત ન કિચિત કમૅચિન્નાd કિચિત્કતના પ્રભુત્વ તે તથાત , કલા કાપિ વિપશ્ચિતામ જા. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૬ હે નાથ ! આપે કોઈ ને કાંઈ (રાજ્યાદ્રિ) આપ્યુ’ નથી અને કાઈ પાસેથી કાંઈ (દડા) લીધું નથી. તે પણ આપનું આ પ્રભુત્વ છે. તેથી એમ લાગે છે કે કુશળ–પુરુષાની કલા કાઈ અદ્ભુત હાય છે. (૪) યદ્, દેહસ્યાપિ દાનૈન, સુકૃત' નાર્જિત પ ઉદાસીનસ્ય તન્નાથ ! પાદપીઠે તવાલુત્ "પા હે નાથ ! દેહના પણ દાન વડે બીજાઓએ જે સુકૃત પ્રાપ્ત ન કર્યું, તે સુકૃત ઉદાસીનભાવે રહેલા આપના પાદપીઠમાં આળાયુ છે. (૫) રાગાન્નુિ નૃશંસેન, સર્વાત્મસુ કૃપાલુના । ભીમકાન્તગુણેનાઐ:, સામ્રાજ્ય સાધિત' ત્વયા ।૬। હે નાથ ! રાગાદિને વિષે દયા વિનાના અને સવ પ્રાણીઓને વિષે દયાવાળા એવા આપે ભયાનકતા અને મનોહરતારૂપી એ ગુણુ વડે માટુ' સામ્રાજ્ય મેળવ્યુ છે. (૬) સર્વે સર્વાત્મનાન્યેષુ, દાષાસ્ત્વયિ પુનર્ગુણા:। સ્તુતિસ્તવેય. ચેન્મિથ્યા, તત્પ્રમાણુ સભાસદ: ઘા હે નાથ ! હરિહરાદિ અન્ય દેવાને વિષે સર્વ પ્રકારે સવ દોષો રહેલા છે, અને આપને વિષે સવ` પ્રકારે સ ગુણા રહેલા છે. આપની આ સ્તુતિ જો મિથ્યા હોય તા સભાસદો પ્રમાણભૂત છે. (૭) Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૭ મહીસામપિ મહાન, મહનીય મહાત્મનામ્ | અહો ! મે સ્વતઃ સ્વામી, સ્તુતે ર્ગોચરમાગમતુ ટા અહે! આનંદની વાત છે કે મોટાથી પણ મોટા અને મહાત્માઓને પણ પૂજનીય એવા સ્વામી આજે મારી સ્તુતિના વિષયને પ્રાપ્ત થયા છે. (૮) પ્રકાશ બાર પર્વભ્યાસાદ, પૂર્વ, તથા વૈરાગ્યમાહર ! ચત જન્મત્યાજન્મ, તત્સાત્મભાવમાગમતુ છેલા | હે નાથ! પૂર્વમાં આદરપૂર્વકના સુંદર અભ્યાસ વડે આપે તેવા પ્રકારના વૈરાગ્યને પ્રાપ્ત કર્યો હતો કે જેથી આપને આ (ચરમ) ભવમાં જન્મથી જ તે વૈરાગ્ય સહજપણાને–એકમેકપણને પામે છે. સારાંશ કે આપ જન્મથી જ વિરાગી છે. (૧) દુઃખહેતુપુ રાખ્યું, ન તથા નાથ! નિસ્તુષમ મેલોપાયપ્રવીણસ્ય, યથા તે મુખહેતુષારા હે નાથ! મોક્ષપ્રાપ્તિના ઉપાયમાં પ્રવીણ એવા આપને સુખના હેતુઓમાં જે નિર્મળ ભૈરાગ્ય હોય છે, તે દુઃખના હેતુઓમાં હોતે નથી. કારણ કે દુઃખહેતુક વૈરાગ્ય ક્ષણિક હોવાથી ભવસાધક છે અને સુખહેતુક ૌરાગ્ય નિશ્ચલ હોવાથી મેક્ષ સાધક છે. (૨) Page #69 -------------------------------------------------------------------------- ________________ ४८ વિવેકશાહૈબૈરાગ્ય-શસ્ત્ર શાત ત્વયા તથા યથા ક્ષેડપિ તત્સાક્ષા–દકુઠિતપરાક્રમમ હા હે નાથ! વિવેકરૂપી શરાણવડે બૈરાગ્યરૂપી શસ્ત્રને આપે તેવા પ્રકારે ઘસીને તીક્ષણ કર્યું છે કે જેથી મોક્ષને વિષે પણ તે વૈરાગ્યરૂપ શસ્ત્રનું પરાક્રમ સાક્ષાત અકુંઠિતહણાયા વિનાનું રહ્યું (૩) યદા મરુન્નરેન્દ્રશ્રી,–ત્વયા નાથાપભજ્યતે | યત્ર તત્ર રતિર્નામ, વિરક્તવં તદાપિ તે જ , હે નાથ! જ્યારે આપ પૂર્વભવમાં દેવઋદ્ધિને અને મનુષ્યભવમાં રાજ્યઋદ્ધિને ઉપભોગ કરો છો ત્યારે પણ જ્યાં ત્યાં આપની રતિ જણાય છે, તે પણ વિરક્તરૂપ હોય છે. કારણ કે તે તે ઋદ્ધિને ભેગવતાં પણ આપ ભગફળવાળું કર્મ વિના ભોગવે ક્ષય નહિ પામે એમ વિચારીને અનાસક્તપણે જ ભેગો છો. (૪) નિત્ય વિરકૃતઃ કામે, યદા યોગ પ્રપઘસે છે અમેભિરિતિ પ્રાર્ય, તદા વૈરાગ્યમસ્તિ તે પાા હે નાથ ! જે આપ કામભેગેથી સદા વિરક્ત છે. તે પણ જ્યારે આપ રત્નત્રયીરૂપગને સ્વીકારો છો ત્યારે આ વિષયોથી સયું’ એ વિશાળ મૈરાગ્ય આપનામાં હોય છે. (૫) સુખે દુઃખે ભવે મોક્ષે યદૌદાસીન્સમીશિષે ! સદા વૈરાગ્યમેવેતિ, કુત્ર નાસિ વિરાણવાનું મેદા Page #70 -------------------------------------------------------------------------- ________________ ×ä જ્યારે આપ સુખને વિષે, દુઃખને વિષે, સ`સારને વિષે અને મેાક્ષને વિષે ઉદાસીન-મધ્યસ્થભાવ ધારણ કરે છે, ત્યારે પણ આપને બૈરાગ્ય હોય જ છે. તેથી આપ.. કયાં અને કારે વિરાગવાળા નથી ? સર્વત્ર વિરાગી જ છે. (૬) દુ:ખગર્ભ માહગર્ભ, વૈરાગ્યે નિષ્ઠિતાઃ પરે । જ્ઞાનગર્ભ તુ વૈરાગ્ય, ત્વય્યકાયનતાં ગતમ્ ur હે ભગવન્ ! પરતીથિકા દુઃખગિત અને માહગભિત વૈરાગ્યમાં સ્થિત થયેલા છે પરન્તુ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય તા કેવળ આપનામાં જ એકીભાવને પામેલ છે. (૭) ઔદાસીન્યપિ સતત, વિશ્વવિશ્વાકારિણે । નમા વૈરાગ્યનિષ્નાય, તાયિને પરમાત્મને แcut ઉદાસીનભાવમાં પણ નિરન્તર સમસ્ત વિશ્વ ઉપર ઉપકાર કરનાર, બૈરાગ્યમાં તત્પર, સર્વના રક્ષક અને પરબ્રહ્મસ્વરૂપ એવા પરમાત્માને અમારે થાઓ. (૮) નમસ્કાર પ્રકાશ તેરમા અનાહતસહાયસ્ત્ય, ત્વમકારણુવત્સલઃ । અન િતસાધુત્વ, ત્વમસમ્બન્ધયાન્ધવઃ ॥૧૪ હે ભગવન્! મેાક્ષમાગ માં પ્રયાણ કરનારા પ્રાણીઓને આપ ખેલાવ્યા વિના જ સહાય કરનારા છે. અકારણ વ. હ્તા. સ. ૪ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૦ વત્સલ છે, પ્રાર્થના કર્યા વિના જ પરનું કાર્ય કરનારા છે, તથા સંબંધ વિના જ જગતના બાંધવ છે. (૧) અનક્તસ્નિગ્ધમનસ–મમ્રજજવલવાકપથમ્ અધૌતામલશીલ ત્વાં, શરણ્ય શરણું શ્રેયે મારા હે નાથ! મમતારૂપી ચીકાશથી ચોપડાયા વિના જ સ્નિગ્ધ મનવાળા, માર્જન કર્યા વિના જ ઉજજવળ વાણને ઉચ્ચારનારા તથા ધોયા વિના જ નિર્મલ શીલને ધારણ કરનારા, શરણ કરવાલાયક આપનું હું શરણ અંગીકાર કરું છું. (૨) અચણ્ડવીરવૃતિના, શમિના શમવર્તિના ! ત્વયા કામમકુન્ત, કુટિલા કર્મકટકા થયા ક્રોધ વિના જ વિરવતવાળા-સુભટવૃત્તિવાળા, ઉપશમ રૂપી અમૃતના ગે વિવેકયુક્ત ચિત્તવાળા તથા સર્વે પ્રત્યે સમાનભાવભર્યું વર્તન કરનારા એવા આપે કર્મરૂપી કુટિલક ટકોને અત્યંત કુટી નાંખ્યા છે. (૩) . અભવાય મહેશાયા–ગદાય નરકચ્છિદે ! અરાજસાય બ્રહ્મણે, કર્મચિ ભવતે નમઃ ૫૪ ભવ-મહાદેવ નહિ છતાં મહેશ્વર, ગદા નહિ છતાં નરકને છેદનારા નારાયણ, રજોગુણ નહિ છતાં બ્રહ્મા એવા અદ્વિતીય આપને નમસ્કાર થાઓ. (૪) : Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૧ અનુક્ષિતફલાદગ્રા—દનિપાતગરીયસ: । અસહ્કલ્પિતકલ્પદ્રો—સ્વત્તઃફલમવાનુયામ્ ।। સવૃક્ષેા જસિંચન કરવાથી જ પેાતાના કાળે ફળને આપે છે, પડવાથી જ મોટા ભારવાળા હાય છે અને પ્રાથૅના કરવાથી જ ઇચ્છિત વસ્તુને આપે છે, પરન્તુ આપ તો સિ’ચન કર્યા વિના જ પરિપૂર્ણ ફળને આપનારા, પડયા વિના જ એટલે સ્વ-સ્વરૂપમાં રહેવાથી જ ગૌરવતાવાળા તથા પ્રાના કર્યા વિના જ ઇચ્છિતને આપનારા છે. એવા કલ્પતરૂ સ્વરૂપ આપના થકી હું .લને પામું છું. (૫) અસઙ્ગસ્ય જનેશસ્ય, ન મસ્ય કૃપાત્મનઃ । મધ્યસ્થય જગસ્રાતુ રનકસ્તઽસ્મ કરઃ ।૬। (આ શ્લોકમાં પરસ્પર વિરૂદ્ધ વિશેષણા બતાવ્યાં છે.) સંગરહિત હોય તે લેાકના સ્વામી ન હોય, મમતા રહિત હોય તે કોઈના ઉપર કૃપા ન કરે અને મધ્યસ્થ-ઉદાસીન હાય તે અન્યનું રક્ષણ ન કરે. પરન્તુ આપ તો સ સ`ગના ત્યાગી હાવા છતાં જગતના લેાકેાથી સેવ્ય હાવાના કારણે જનેશ છે. મમતા રહિત હોવા છતાં પણ જગતના સર્વ પ્રાણીઓ ઉપર કૃપાવાળા છે. રાગદ્વેષના નાશ કરેલા હાવાથી મધ્યસ્થ ઉદાસીન હોવા છતાં એકાંત હિતકર ધના ઉપદેશ દેવાથી સસારથી ત્રાસ પામેલા જગતના વાના રક્ષક છે. ઉપરોક્ત વિશેષણવાળા આપને હું ચિહ્નકુગ્રહરુપી કલંકરહિત નોકર છું'. (જે નાકર હોય તે તરવાર બંદુક આદિ કાંઈ ચિહ્નવાળા હાય છે.) (૬) Page #73 -------------------------------------------------------------------------- ________________ અગેપિત રત્નનિધા–વવૃતે કલ્પપાદપે ! અચિત્યે ચિન્તારને ચ, ત્વવ્યાત્માય મયાપિત છL નહિ ગેપલા રત્નના નિધિ સમાન, કર્મરૂપી વાડથી નહિ વીંટાયેલા કલ્પવૃક્ષ સમાન અને અર્ચિન્તનીય. ચિંતામણિ રત્ન સમાન એવા આપને વિષે (આપના ચરણ કમળમાં મેં મારે આ આત્મા સમર્પિત કર્યો છે. (૭) ફિલાનુધ્યાન–વધ્યાહ ફિલમાત્રનુભવાનું ! પ્રસીદ યત્નત્યવિધૌ, કિર્તવ્યજડે મયિ LEIL હે નાથઆપ સિદ્ધત્વસ્વરૂપ ફળમાત્ર શરીરવાળા છે. હું જ્ઞાનાદિનું ફળ જે સિદ્ધત્વ તેના યથાવસ્થિત મરણથી પણ રહિત છું માટે મારે શું કરવું? એ બાબતમાં મૂઢ બનેલા મારા ઉપર કૃપા કરીને કરવાલાયક વિધિ. બતાવવા કૃપા કરે. (૮) પ્રકાશ ચૌદમો મનેવચકાયચેષ્ટાઓ, કષ્ટા: સંદુત્ય સર્વથા સ્લથÖનૈવ ભવતા, મન:શલ્ય વિયોજિતમ્ ના મન, વચન અને કાયાની સાવદ્ય ચેષ્ટાઓને સર્વથા તજીને આપે શિથિલપણાવડે જ–સ્વભાવ વડે જ મનરૂપી શલ્યને દૂર કર્યું છે. (૧) સંયતાનિ ન ચાક્ષાણિ, નૈવોચ્છડખલિતાનિ ચા ઈતિ સમ્યક્ટ્રતિપદા, ત્વયેન્દ્રિયજ્યઃ કૃતઃ થરા. Page #74 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુઆપે ઇન્દ્રિયને બળાત્કારે નિયંત્રિત કરી નથી તથા લેલુપતાથી છુટી પણ નથી મૂકી પણ યથાવસ્થિત વસ્તુતવને અંગીકાર કરવા દ્વારા આપે સમ્યૐકારે કુશળ બુદ્ધિ વડે ઈન્દ્રિ ઉપર વિજય મેળવ્યું છે. (૨) ચોગસ્સાષ્ટાંગતા નૂન, પ્રપંચઃ કમિન્યથા?! આબાલભાવોચ્ચેષ, તવ સામ્યમુિિયવાનું છે હે ગરૂપી સમુદ્રના પારને પામેલા પ્રભુ ! અન્યશાસ્ત્રોમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ આ આઠ યુગના અંગે કહ્યા છે. તે માત્ર પ્રપંચ (વિસ્તાર) હોય તેમ ભાસે છે. કારણ કે જે તેમ ન હોય તે આપને બાલ્યાવસ્થાથી જ આ ગે સહજપણને કેમ પામે–સ્વાભાવિક રીતે જ કેમ પ્રાપ્ત થાય? અર્થાત્ આ યોગ પ્રાપ્તિને કેમ સામાન્ય ચેગિઓની અપેક્ષાએ છે. આપ તો ગિઓના પણ નાથ છે, માટે આમ બને તેમાં કાંઈ આશ્ચર્ય નથી. (૩) વિષષ વિરાગસ્તે. ચિર સહચરષ્યપિ ચિગે સામ્યમદષ્ટપિ, સ્વામિનિદમલૌકિકમ ૧૪ ઘણા કાલના પરિચિત એવા પણ વિષયો ઉપર ૌરાગ્ય છે અને કદી પણ નહિ દેખેલા એવા રોગને વિષે એકપણું–તન્મયપણું છે. તે સ્વામિન ! આપનું આ ચરિત્ર કિઈ અલૌકિક છે. (૪) Page #75 -------------------------------------------------------------------------- ________________ તથા પરે ન રજ્યન્ત, ઉપકારપરે પરે ! ..' યથાપકારિણિ સવા–નહ! સર્વમલૌકિકમ પાઠ ઉપકાર કરવામાં તત્પર એવા પણ પિતાના ભકતો ઉપર અન્ય દેવે તેટલા ખુશી થતા નથી જેટલા આપ આપના ઉપર અપકાર કરનારા કમઠ-ગે શાળાદિ પ્રાણીઓ. ઉપર પણ ખુશી થાઓ છે. અહો ! આપનું સર્વ અલૌકિક છે. (૫) : હિંસકા અગ્રુપતા, આશ્રિતા અગ્રુપેક્ષિતાઃ | ઈદ ચિત્ર, ચરિત્ર તે, કેવા પર્યાનુયુ-જતામ્ પદા હે વીતરાગ ! ચંડકૌશિકાદિ હિંસકે ઉપર આપે. ઉપકાર કર્યો છે અને સર્વાનુભૂતિ તથા સુનક્ષત્રમુનિ આદિ આશ્રિતોની આપે ઉપેક્ષા કરી છે. આપના આ વિચિત્ર ચરિત્રની સામે પ્રશ્ન પણ કોણ ઉઠાવી શકે તેમ છે ? (૬). તથા સમાધૌ પરમે, ત્વયાત્મા વિનિશિતઃ | સુખી દુઃસ્મિ નાસ્મીતિ, યથા ન પ્રતિપન્નવાનું ! આપે આપના આત્માને પરમ સમાધિને વિષે તે પ્રકારે સ્થાપન કરી દીધો છે કે જેથી હું સુખી છું. કે નથી? અથવા હું દુઃખી છું. કે નથી? તેનું પણ આપને જ્ઞાન ન રહ્યું–તેના જ્ઞાનની આપે દસ્કાર પણ ન કરી. (૭) ધ્યાતા ધ્યેય તથા ધ્યાન, ત્રયમેકાત્મતાં ગતમ્ . ઈતિ તે ગામાહામ્ય, કથં શ્રદ્ધીયતા પરે ? ૫૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ધ્યાતા, ધ્યેય અને ધ્યાન, એ ત્રણે એકપણાને-અભેદભાવને પામી ગયા છે. આપના ચાગના માહાત્મ્યની ખીજાએ કેવી રીતે શ્રદ્ધા કરી શકે? (૮) આપને વિષે આ પ્રકારના પ્રકાશ પંદરમા જગજ્જત્રા ગુણાસ્રાત—રત્યે તાવત્તવાસતામ્ ! ઉદાત્તશાન્તયા જિગ્યે, મુદ્રકૈવ જગત્પ્રયી ur હે જગરક્ષક ! જગતને જીતનારા આપના અન્યગુણા તો દૂર રહેા, પરંતુ ઉદાત્ત (પરાભવ ન પમાડી શકાય તેવી) અને શાન્ત એવી ‘આપની મુદ્રાએ જ ત્રણે જગતને જીતી લીધાં છે. (૧) મેરુતૃણીકૃત માહાત્, પાધિગેમ્પિંદીકૃતઃ । ગરિષ્ઠભ્યા ગરિષ્ઠા યૈઃ, પાખંભિત્વમાહિતઃ રા હે નાથ ! મેટાથી પણ મોટા અર્થાત્ ઇન્દ્રાદિકથી પણ મેટા એવા આપના જેએએ અનાદર કર્યાં છે, તેઓએ અજ્ઞાનથી મેને તૃણ સમાન માન્યા છે અને સમુદ્રને ગાયની ખરી જેટલે ગણ્યા છે. (૨) ચ્યુતચિંતામણિ: પાણે તેષાં લખ્યા સુધા સુધી દ રા ચૈત્સ્વચ્છાસનસ સ્વ—મજ્ઞાનાર્નાત્મસાધૃતમ્ Page #77 -------------------------------------------------------------------------- ________________ જે અજ્ઞાનીઓએ આપના શાસનનું સર્વસ્વ (ધન) પિતાને આધીન નથી કર્યું, તેઓના હાથમાંથી ચિંતામણિ રત્ન સરી પડ્યું છે અને તેઓને પ્રાપ્ત થયેલું અમૃત ફેગટ ગયું છે. (૩) યસ્વપિ દધી દૃષ્ટિ–મુક્ષુકાકારધારિણીમ્ | તમાશુશુક્ષણિક સાક્ષા–દાલાલમિદં હિ વા ૪માં હે નાથ ! આપને વિષે પણ જે મનુષ્ય બળતા ‘ઉંબાડીયાના આકારને ધારણ કરનારી દૃષ્ટિએ શખે છે, તેને અગ્નિ સાક્ષાત (બાળી નાખે) અથવા તો એ વચન બેસવાથી સર્યું. (તેવું વચન ન બોલવું એજ સારૂં છે.) () સ્વચ્છાસનસ્ય સામ્યું કે, મન્યને શાસનાન્ત: વિષેણ તુલ્ય પીયૂષ, તેષાં હન્ત ! હતાત્મનામ્ પાા હે નાથ ! ખેદની વાત છે કે જેઓ આપના શાસનને અન્ય શાસનની સાથે સરખું માને છે, તે અજ્ઞાનથી હણાયેલા-લકોને અમૃત પણ ઝેર સમાન છે. (૫) અને ડમૂકા ભૂયાસુ–સ્તે શ્રેષાં ત્વયિ મત્સર: | શુભેદકીય વૈકલ્ય—માપિ પાપષ કર્મસ દા હેનાથ! જેઓને આપના ઉપર ઈર્ષાભાવ છે, તેઓ બહેરા અને મૂંગા છે! કારણ કે પરેનિંદાનાં શ્રવણ અને ઉરચારણ આદિ લાયકામાં ઈન્દ્રિયેનું રહિતપણું શુભ પરિણામ માટે જ છે. અર્થાત કાન અને. જીભના Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અભાવે આપની નિંઢાનું શ્રવણ અને ઉચ્ચારણ નહિ કરી શકવાથી તે દુર્ગતિમાં જઈ શકશે નહિ, એ તેઓને ભાવિમાં મહાન્ લાલ છે. (૬) તેભ્યો નમા-જલિરય, તેષાં તાન્સમુપાસ્મહે વસનામૃતરસૈ–ર્યું રાત્માસિચ્ચતાન્વહમ્ ult હે. નાથ ! આપના શાસનરૂપ અમૃત રસવર્ડ જેએએ પોતાના આત્માને હુંમેશાં સિચ્યા છે, તેને અમારા નમસ્કાર થાઓ. તેઓને અમે બે હાથ જોડીએ છીએ અને તેની અમે ઉપાસના કરીએ. (૭) ભુવે તસ્યે નમા યસ્યાં, તવ પાદનખાંશવઃ । ચિર' ચૂડામણીયન્તે, ભ્રમહે કિંમતઃ પરમ્? ૫૮૫ હે નાથ ! તે ભૂમિને પણ નમસ્કાર થાએ કે જ્યાં આપના ચરણાના નખાના કિરણેા ચિરકાલ સુધી ચૂડામણિની જેમ શ્રેભાને પામે છે. આથી અધિક અમે શું કહીએ ? (૮) જન્મવાનસ્મિ ધન્યાઽસ્મ, કૃતકૃત્યોઽસ્મિ ચન્મુહુઃ । જાતાઽસ્મિ ત્યગુણગ્રામ—રામણીયકલમ્પટ: પા હે નાથ ! આપના ગુણ સમૂહની રમણીકતામાં હુ’ વારવાર લ ́પટ ( તન્મય ) થયા છું. તેથી મારો જન્મ સફળ છે, 'હું ધન્ય છું' અને કૃતકૃત્ય છુ. (૯) Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રકાશ સાલમે ત્વત્મ્યતામૃતપાનેાત્થા, ઇત: શમરસાયઃ । પરાયન્તિ માં નાથ ?, પરમાનન્દસમ્પદમ્ ॥n હે નાથ ! એક તરફ આપના આગમરૂપી અમૃતના પાનથી ઉત્પન્ન થયેલા ઉપશમ રસના તરગા મતે મેાક્ષની સર્પદાને બળાત્કારે પ્રાપ્ત કરાવે છે. (૧) ઇતશ્ચાનાદિસંસ્કાર–મૂ િતા મૂર્ચ્છ ત્યલમ્ । રાગારગવષાવેગા, હતાશઃ કરવાણિ કિમ્ શરદ તથા બીજી તરફ અનાદિ કાળના સંસ્કારથી ઉત્પન્ન થયેલા રાગરૂપી ઉરગસના વિષનો વેગ મને અત્યંત મૂર્છા પમાડે છે–માહિત કરી દે છે. હણાઈ ગયેલી આશાવાળેા એવે હું શું કરૂ ? (૨) રાગાહિગરલાધાતાન્કા યત્કર્મ વૈશસમ્ । તદ્ઘતુમત્યશક્તોઽરમ, ધિગ્મ પ્રચ્છન્નપાપતાન્ ૩ હે નાથ ! રાગરૂપી સર્પના વિષથી વ્યાપ્ત થયેલા મે' જે અયોગ્ય કાર્યો કર્યાં છે, તે કહેવા માટે પણ હું સમ નથી. માટે મારા પ્રચ્છન્ન પાપીપણાને ધિક્કાર હા ! (૩) ક્ષણ' સંસ્કૃતઃ ક્ષણ મુફ્ત:, ક્ષણ' કુદ્ધ: ક્ષણ ક્ષમી । મહાધૈ: ક્રીડમૈવાહ કારિત: કપિચાપલમ્ ॥૪॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ! હું ક્ષણવાર સંસારના સુખમાં આસક્ત થશે. છું, તે ક્ષણવાર તે સુખના વિપાકને વિચાર કરવા વડે વિરક્ત થયો છું, ક્ષણવાર ક્રિોધી થયો છું, તે ક્ષણવાર ક્ષમાવાન થયો છું. આવા પ્રકારની ચપળતાવાળી કીડાએ વડે જ મહાદિ મદારીઓએ મને વાંદરાની જેમ નચાવ્યો છે. (૪) પ્રાપ્યાપિ તવ સધિ, મનેવાકાયકર્મ જૈ: દૃષ્ટિતૈમૈયા નાથ ! શિરસિ વાલિતેનલ: પા. | હે નાથ! આપનો ધર્મ પામ્યા છતાં મન, વચન અને કાયાના વ્યાપાર વડે ઉત્પન્ન થયેલી દુષ્ટ ચેષ્ટાઓ વડે મેં મારા મસ્તક પર ખરેખર અગ્નિ સળગાવ્યો છે. (૫) ત્યપિ ત્રાતરિ ત્રાત– હાદિમલિવુડ રત્નત્રય મે હૂિયતે, હતાશ હા ! હાડસ્મિ તત દા | હે રક્ષક! આપ રક્ષણ કરનાર વિદ્યમાન છતાં મહાદિ રે મારાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નો હરણ કરી જાય છે, તેથી હા! હતાશ એ હાઈ ગયે છું. (૬) બ્રાન્તસ્તીર્થાનિ દૃષ્ટવં મયૂકસ્તવું તારક: ૫ તત્તવાડુૌ વિલાસ્મિ નાથ! તારય તારય છે. - હું ઘણ તીર્થોમાં ભટક્યો છું પરંતુ તે સર્વમાં મેં આપને જ એક તારક તરીકે જોયા છે, તે કારણે હું Page #81 -------------------------------------------------------------------------- ________________ આપના જ ચરણોને વિષે વળગ્યો છું, માટે હે નાથ ! આપ કૃપા કરી મને તારે, તારે. (૭) ભવપ્રસાદેનેવાહમિયત પ્રાપિ ભુવમ્ ! ઔદાસીજોન મેદાની, તવ યુતમુપેક્ષિતુમ ૫૮ હે નાથ! આપની મહેરબાનીથી જ હું આટલી ભૂમિકાને-આપની સેવાની યોગ્યતાને પામ્યો છું, માટે હવે ઉદાસનપણામડે ઉપેક્ષા કરવી આપને યોગ્ય નથી. (૮). જ્ઞાતા તાત ! ત્વમેવૈક,-સ્વજો નાન્યઃ કૃપાપરા - નાન્ય મત્તઃ કૃપાપાત્ર–મેધ યજ્યકર્મઠક પલા હે તાત! આપ જ એક જ્ઞાતા છે. આપનાથી અધિક બીજો કોઈ દયાળ નથી, અને મારાથી અધિક બીજે કઈ દયાપાત્ર નથી. કરવા લાયક કાર્યમાં આપ કુશળ છે. તેથી જે કરવા યોગ્ય હેય તે કરવામાં આપ તત્પર થાઓ. (૯) પ્રકાશ સત્તરમે સ્વતં દુક્ત ગર્વન, સુતં ચાનુમોદયના નાથ ! –ચ્ચરણી યામિ, શરણું શરણઝિતઃ ૧૫ હે નાથ! કરેલા દુષ્કૃતની ગહ કરતો અને કરેલા સુકૃતની અનુમોદના કરતો, અન્યથા શરણથી રહિત એવો હું આપના ચરણમાં શરણને અંગીકાર કરું છું. (૧) Page #82 -------------------------------------------------------------------------- ________________ ! ! મનેવાકાજે પાપે, કૃતાનુમતિકારિતૈઃ | મિથ્યા મે દુષ્કત ભૂયા–દપુનઃ ક્રિયયાન્વિતમ્ રા. હે ભગવન ! કરવા, કરાવવા અને અનુમોદવા વડે મન-વચન કાયાથી થયેલા પાપોને વિષે જે દુકૃત લાગ્યું હૈય, તે આપના પ્રભાવ વડે ફરીવાર નહિ કરવાની પ્રતિજ્ઞાપૂર્વક મારૂં તે દુષ્કૃત મિથ્યા થાઓ. (૨) યક્ત સંત કિશ્ચિત, રત્નત્રિતયગોચરમ, તત્સર્વ મનુમન્યઉં, માર્ગમાત્રાનુસાર્યપિ હે નાથ! રત્નત્રયીના માર્ગને માત્ર અનુસરવાવાળું એવું પણ જે કાંઈ સુકૃત મેં કર્યું હોય, તે સર્વની હું અનુમોદના કરું છું. (૩) સર્વેષામહેંદાદીનાં, યે યોગઈન્દ્રાદિક ગુણ: ! અનુમોદયામિ ત તું, સર્વ તેષાં મહાત્મનામ્ ૧૪ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુએને વિષે જે જે અરિહંતપણું, સિદ્ધપણું, પંચાચારના પાલનમાં પ્રવીણપણું, સૂત્રોનું ઉપદેશકપણું અને રત્નત્રયીનું સાધકપણું વિગેરે જે જે ગુણે છે તે તે સર્વ ગુણોની હું અનુમોદના કરૂં છું. (૪) ત્યાં ત્વફુલભૂતાન સિદ્ધા–સ્વચ્છાસનતાનુનીનું !. વૈચ્છાસન ચ શરણું, પ્રતિનિશ્મિ ભાવતઃ પા - ' હે ભગવન્! ભાવ અરિહંત એવા આપનું, આપના ફુલભૂત (અરિહંતનું ફળ સિદ્ધ છે) સર્વ કર્મથી મુક્ત Page #83 -------------------------------------------------------------------------- ________________ થયેલા અને લેકના અગ્રભાગ ઉપર રહેલા સિદ્ધ ભગ- વંતનું, આપના શાસનમાં રક્ત થયેલા મુનિવરનું અને આપના શાસનનું શરણ મેં ભાવથી સ્વીકાર્યું છે. (૫) ક્ષમયામિ સર્વાન્સસ્વાન્સર્વે ક્ષામ્યતુ તે મયિ મિત્રસ્ત તેષુ સર્વેષ, ત્વદેકશરણસ્ય મે પદા હે નાથ ! સર્વ પ્રાણીઓને હું માનું છું–ક્ષમા આપું છું. સર્વ પ્રાણીઓ અને ખમા–મારા ઉપરની કલુષતાને તજીને ક્ષમા આપો. આપના જ એક શરણને પ્રાપ્ત થયેલા અને સર્વને વિષે મૈત્રી-મિત્રભાવ-હિત બુદ્ધિ હે. (૬) એકે હું નાસ્તિ મે કશ્ચિનું, ન ચાહમપિ કસ્યચિત ! - ત્વદડુદ્ધિશરણસ્થસ્ય, મમ દૈન્ય ન કિચન માળા હે નાથ! હું એકલું છું, મારું કોઈ નથી અને હું પણ કેઈને નથી, છતાં પણ આપના ચરણના શરણમાં રહેલા મને કાંઈ પણ દીનતા નથી. (૭) ચાવનાનૈમિ પદવી, પરાં ત્વનુભાવ જામ્ | તાવન્મયિ શરણ્યત્વ, મા મુખ્યઃ શરણું શ્રિતે પાટા હે વિશ્વવત્સલ ! આપના પ્રભાવથી મળનારી ઉત્કૃષ્ટ પદવી-મુક્તિ સ્થાન મને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપના શરણે આવેલા મારા ઉપર શરણ્યપણાને શરણને ઉચિન પાલકપણને મૂકશો નહિ. (૮) Page #84 -------------------------------------------------------------------------- ________________ - પ્રકાશ અઢારમે ન પર નામ મૃવ, કઠોરમપિ કિચન ! વિશેષજ્ઞાય વિજ્ઞષ્ય, સ્વામિને સ્વાન્તશુદ્ધ ૧ કેવળ કમળ વચનથી જ નહિ કિન્તુ વિશેષજ્ઞ એકાન્ત હિતકર એવા સ્વામીને અંતઃકરણની શુદ્ધિ માટે, કાંઈ કહેર વચનથી પણ વિનંતિ કરવી જોઈએ. (૧) ન પક્ષિપશુસિંહાદિ,-વાહનાસીનવિગ્રહ ન નેત્રગાત્રવત્રાદિ-વિકારવિકૃતાકૃતિઃ મારા હે સ્વામિન! લૌકિક દેવની જેમ આપણું શરીર હંસ ગરૂડાદિ પક્ષી, છાગ, વૃષભાદિ પશુ અને સિંહ, વ્યાધ્રાદિ જાનવરે રૂપી વાહન ઉપર આરૂઢ થયેલું નથી તેમજ આપની આકૃતિ પણ તે દેવોની જેમ નેત્ર–લચન, ગાત્રશરીર અને વફત્ર–મુખાદિના વિકારો વડે વિકૃત થયેલી નથી. (૨) ન શૂલચાપકચક્રાદિ-શસ્ત્રાકકર પલ્લવ: | નાગનાકમનીયાગ—પરિધ્વાપરાયણ: પસા હે નાથ! અન્ય દેવેની જેમ આપના હસ્તપલ્લવ ત્રિશૂલ, ધનુષ અને ચકાદિ શસ્ત્રોથી ચિહ્નિત થયા નથી તેમ જ આપનો ઉત્સગ-ખોળો સ્ત્રીઓના મનહર અંગને આલિંગન કરવામાં તત્પર બન્યો નથી. (૩) ન ગહણીયચરિત–પ્રકમ્પિત મહાજનઃ | ન પ્રકપ્રસાદાદિ –વિડમ્બિતનરામર ||૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪ હે નાથ ! અન્ય દેવાની જેમ નિન્દનીય ચરિત્રવડે આપે મહાજન-ઉત્તમ પુરૂષોને કપાયમાન કર્યાં નથી. તેમજ પ્રકાપ ક્રોધ અને પ્રસાદ-કૃપાવર્ડ આપે દેવ અને મનુષ્યોને વિડમ્મિત કર્યા નથી. (૪) ન જગજ્જનનસ્થેમ,—વિનાશવિહિતાદરઃ । લાસ્યહાસ્યગીતાદ, વિપ્લવાપદ્યુતસ્થિતિઃ પા ન • હે નાથ ! અન્ય દેવાની જેમ જગતને ઉત્પન્ન કરવામાં, સ્થિર કરવામાં કે વિનાશ કરવામાં આપે આદર બતાવ્યો નથી તેમજ નટ-વિટને ઉચિત નૃત્ય, હાસ્ય અને ગીતાદિ ચેષ્ટાઆવડે આપે આપની સ્થિતિને ઉપદ્ભવવાળી કરી નથી. (૫) તદેવ' સર્વોદેવભ્ય:, સથા ત્વં વિલક્ષણ: 1 દેવત્વન પ્રતિષ્ઠાપ્ય:, કથં નામ પરીક્ષકૈ: ? ૫૬r તે કારણથી હું ભગવન્ ! એ રીતે આપ સવ દેવાથી સર્વ પ્રકારે વિલક્ષણ–વિપરીત લક્ષણવાળા છે, તેથી પરીક્ષક લાકાએ આપને દેવ તરીકે કેવી રીતે સ્થાપન કરવા ? (૬) અનુશ્રોતઃ સરપ તૃણુકાષ્ઠાયુિક્તિમત્ । પ્રતિશ્રોત: શ્રયવ્રુત્તુ, કયા યુા પ્રતીયતામ્ ? ાળા હે નાથ ! પણ પાંદડા, તૃણ-ઘાસ અને કાષ્ઠાદ્ધિ અન્ય વસ્તુ પાણીના પ્રવાહને અનુકૂલ ચાલે, તે વાત યુક્તિવાળી છે, કિન્તુ પ્રવાહને પ્રતિક઼લ ચાલે, એ વાત કઈ યુક્તિ વડે નિશ્ચિત કરવી ? (૭) Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૫. અથવાડ્લ' મન્દબુદ્ધિ,-પરીક્ષકપરીક્ષણૈઃ । મમાપિ કૃતમેતેન, વૈયાત્યેન જગત્પ્રભા ! olk અથવા હું જગત્પ્રભુ ! મંદ બુદ્ધિવાળા પરીક્ષકની પરીક્ષાઓ વડે સયું, તેમજ મારે પણ આ જાતિની પરીક્ષા કરવાના હૈયાત્ય-હઠાગ્રહ વડે સર્યું. (૮) યદેવ સર્વીસંસારિ—જન્તુરૂપવિલક્ષણમ્। પરીક્ષન્તાં કૃતધિય—સ્તદેવ તવ લક્ષણમ્ શા હે સ્વામિન્ ! સ` સંસારી જીવાના સ્વરૂપથી જે કાંઈ વિલક્ષણ સ્વરૂપ આ જગતમાં પ્રતીત થાય, તે જ આપનું લક્ષણ છે, એમ બુદ્ધિમાન પુરુષો પરીક્ષા કરો. (૯) ક્રોધલાભભયાક્રાન્ત, જગદસ્માદ્વિલક્ષણ: । ન ગોચરે મૃદુધિયાં, વીતરાગ ! કથ-ચ્ચન ।૧૦ના હે વીતરાગ ! આ જગત ક્રોધ, લાભ અને ભયથી આક્રાન્ત-વ્યાપ્ત છે, જ્યારે આપ ક્રોધાદિથી રહિત હાવાના કારણે વિલક્ષણ છે. તેથી મૃદુ-કામલ મંદ બુદ્ધિવાળા અહિ`ખ પુરુષોને આપ કોઈ પણ પ્રકારે ગોચર-પ્રત્યક્ષ થઈ શકતા નથી. (૧૦) પ્રકાશ ઓગણીસમા તવ ચેતસિ વર્તેઝ્ડ—મિતિ વાર્તાપિ દુર્લભા । મચિંત્ત વત્તસે ચેત્ત્વ-મલમન્યેન કેનચિત્ ॥૧॥ વ, સ્તા. સ. પ Page #87 -------------------------------------------------------------------------- ________________ હે નાથ ! લકત્તર ચરિત્રવાળા આપના ચિત્તને વિષે હું રહું, એ વાત પણ અસંભવિત છે, પરંતુ મારા ચિત્તને વિષે આપ રહે, એ બનવા જોગ છે અને જે એમ બને તે મારે બીજા કેઈ મને રથ કરવાની જરૂર જ રહેતી નથી. (૧) નિગૃહ્ય કેપતઃ કાંશ્ચિત, કાંશ્ચિતુષ્ટયાડનુગૃહ્ય ચ | પ્રતાર્યને મૃદુધિય, પ્રલમ્પનપરેઃ પરેરા હે નાથ! ઠગવામાં તત્પર એવા અન્ય દેવ મુગ્ધ બુદ્ધિવાળા કેટલાકને કેપથી–શા પાદિ આપવાથી અને કેટલાકને પ્રસાદથી-વરદાનાદિ આપવાથી ઠગે છે. પરંતુ આપ જેના ચિત્તમાં રહ્યા છે, તે મનુષ્યો તેવા કુદેવેથી કદી ઠગાતા નથી અને તેથી કરીને આપ મારા ચિત્તમાં રહો, તે હું કૃતકૃત્ય જ છું. (૨) અપ્રસન્નાટ્યર્થ પ્રાપ્ય, ફલમેતદસગતમ્ ! ! ચિન્તામયોદય: કિંન, ફલત્યપિ વિચેતના! યા હે નાથ! કદી પણ પ્રસન્ન નહિ થનારા એવા આપની પાસેથી ફળ કેવી રીતે મેળવવું? એમ કહેવું એ અસંગત છે. કારણ કે ચિંતામણિ રત્નાદિ વિશિષ્ટ ચેતના રહિત હોવા છતાં શું ફળીભૂત થતા નથી ? અવશ્ય થાય છે. (વિશિષ્ટ ચેતના રહિત ચિંતામણિ આદિ પિતે કોઈના ઉપર પ્રસન્ન નથી થતા છતાં વિધિપૂર્વક તેની આરાધના કરનારને ફળ પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે વિતરાગ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૬૭ પરમાત્માની વિધિપૂર્વક આરાધના કરનારને અવશ્ય ફળ પ્રાપ્ત થાય છે. (૩) વીતરાગ ! સપર્યંતસ્તવાજ્ઞાપાલન પરમ્ । આજ્ઞારાદ્ધા વિરાધા ચ, શિવાય ચ ભવાય ચાાજા હે વીતરાગ ! આપની પૂજા કરતાં પણ આપની આજ્ઞાનુ` પાલન શ્રેષ્ઠ છે. કારણ કે-આરાયેલી આજ્ઞા મેાક્ષને માટે થાય છે અને વિરાધેલી આજ્ઞા સંસારને માટે થાય છે. (૪) આકાલમિયમાજ્ઞા તે, હેયાપાદેયગેાચરા । આશ્રવ: સર્વોથા હેય, ઉપાદેયશ્ચ સવરઃ પા આપની આ આજ્ઞા સદા કાળ હૈપાયને વિષય કરનારી છે. અને તે એ છે કે-આશ્રવ એ સર્વ પ્રકારે હૈય ત્યાગ કરવા લાયક છે અને સ’વર એ સર્વ પ્રકારે ઉપાદેય –અંગીકાર કરવા લાયક છે. (૫) આશ્રવા ભવહેતુ: સ્યાત્, સવા મેાક્ષકારણમ્ । તીયમાહ તીમુષ્ટિ–ન્યદસ્યાઃ પ્રપ-ચનમ્ દા આશ્રવ એ ભવનેા હેતુ છે અને સ ંવર એ મેક્ષનુ કારણ છે. શ્રી અરિહંત દેવાના ઉપદેશનું. આ સંક્ષિપ્ત રહસ્ય છે. બીજો સ` એને વિસ્તાર છે. (૬) ઇત્યાજ્ઞારાધનપરા, અનન્તાઃ પરિનિવૃત્તાઃ । નિન્તિ ચાન્ય ક્વચન, નિર્વાન્તિ તથાપરે બા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬. એ રીતની આજ્ઞાનું આરાધન કરવામાં તત્પર એવા અનંત આત્માએ નિર્વાણને પામ્યા છે. બીજા કેટલાક કાઈ ફેંકાણે પામે છે અને બીજા અનંતા ભવિષ્યમાં પામશે. (૭) હિત્યા પ્રસાદનાદૈન્ય–મેકથૈવ ત્વદાજ્ઞયા । સદૈવ વિમુચ્યન્તે, જન્મિનઃ કર્મ પ્ર-રાત્ ાંઠા હું વિશ્વેશ ! જગતમાં એમ કહેવાય છે કે–સ્વામિની પ્રસન્નતા હોય તેા ફળની પ્રાપ્તિ થાય. છે. પરંતુ એ ચિંતામણિના દૃષ્ટાન્તથી અસંગત છે. આ જ પ્રકાશના ત્રીજા શ્લાકમાં એ સિદ્ધ કરી બતાવ્યુ` છે. માટે પ્રસન્નતા લક્ષણ દીનતાના ત્યાગ કરીને નિષ્કપટપણે આપની આજ્ઞાનું આરાધન કરવા વડે ભવ્ય પ્રાણીએ ક રૂપી પાંજરામાંથી સથા મુક્ત બને છે, એ કારણે આપની આજ્ઞાની આરાધના કરવી એ જ મુક્તિના શ્રેષ્ઠ ઉપાય છે. (૮) વાત પ્રકાશ વીશમે પાદપીઠલુભૂધ્નિ, મયિ પાદરજસ્તવ । ચિર નિવસતાં પુણ્ય—પરમાણુકણાપમમ્ ur આપના પાદપીઠમાં મસ્તકને નમાવતા મારા લલાટને વિષે પુણ્ય-પરમાણુના કણીયા સમાન આપના ચરણની રજ ચિરકાલ રહેા. (૧) મદૌ ત્યન્મુખાસફ્તે, હબાષ્પજલેામિભિઃ । અપ્રેક્ષ્યપ્રેક્ષણાદ્ભુત', ક્ષણાત્સાલયતાં મલમ્ ॥રા Page #90 -------------------------------------------------------------------------- ________________ આપના મુખમાં આસક્ત થયેલાં મારાં નેત્રો પૂર્વ અપ્રેક્ષ્ય વસ્તુઓને જોવાથી ઉત્પન્ન થયેલા પાપમલને ક્ષણવારમાં હર્ષાશ્રના જલની ઉમિઓ –તરંગો વડે ધોઈ નાખો. (ર) ત્વત્થરો લુકનૈર્ભયાન, મદ્ભાવસ્ય તપસ્વિનઃ ! કૃતસેવ્યપ્રણામસ્ય, પ્રાયશ્ચિત્ત કિણાવલિઃ ૩ાા હે પ્રભુ! ઉપાસના માટે અયોગ્ય એવા હરિહરાદિને પ્રણામ કરવાવાળા અને ત્રણ જગતને સેવ્ય એવા આપની ઉપાસના વડે વંચિત રહેવાથી કરૂણાસ્પદ બનેલા, મારા આ લલાટને, આપની આગળ આળોટાવવાથી–નમાવવાથી તેના ઉપર પડેલી ક્ષતની શ્રેણિ જ પ્રાયશ્ચિતરૂપ થાઓ. (૩) મમ ત્વદર્શને ભૂતાશ્ચિર રમાશ્ચકટકાઃ | નુદન્તાં ચિરકાલોત્થા–મસદર્શનવાસનામ છે હે નિર્મળ શિરોમણિ! આપના દર્શનથી મને ચિરકાલ સુધી ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંટકે દીઈ કાલથી ઉત્પન્ન થયેલી કુશાસનની દુર્વાસનાનો અત્યંત નાશ કરે. (૪) ત્વદ્વફત્રકાતિજ્ઞાસુ, નિપીતાસુ સુધાસ્વિવ , મદીયેર્લીચના , પ્રાપ્યતાં નિર્નિમેષતા પા. હે નાથ! અમૃત સમાન આપના મુખની કાન્તિરૂપી ચંદ્ર સ્નાનું પાન કરવાથી મારાં નેત્રરૂપી કમળો નિનિમેષતાને પામે. (૫) Page #91 -------------------------------------------------------------------------- ________________ Co ત્વદાસ્યલાસિની નેત્રે ત્યપાસ્તિકરૌ કરૌ । ત્વગુણશ્રોતૃણી શ્રોત્રે, ભૂયાસ્તાં સદા મમા૬r હે નાથ! મારાં એ નેત્રા આપના મુખને જોવામાં સત્તા લાલસાવાળાં અનેા. મારા બે હાથ આપની પૂજા કરવામાં સદા તત્પર અનેા. અને મારા બે કાન આપના ગુણાનું શ્રવણ કરવામાં હંમેશાં ઉઘુકત રહે. (૬) કુણ્ડાપિ યદિ સાત્કણ્ઠા, ત્વગુણગ્રહણ પ્રતિ। મમૈષા ભારતી તહિં, સ્વસ્થેતસ્યે કિમન્યયા ? ાળા હે પ્રભુ ! કુતિ-અતીક્ષ્ણ એવી પણ મારી આ વાણી આપના ગુણાને ગ્રહણ કરવા પ્રત્યે ઉત્કંડિત હાય, તો તેનું કલ્યાણ થાએ, તે સિવાય અન્ય વાણી વડે શુ ? (૭) તવ પ્રેષ્યાસ્મિ દાસાસ્મિ, સેવકાસ્ત્યસ્મિ કિકરઃ । આમિતિ પ્રતિપદ્યસ્વ, નાથ ! નાત: પર' ધ્રુવે ૫૮મા હે નાથ! હું આપનો પ્રેષ્ય છુ, દાસ છું, સેવક છું અને કિકર છું–માટે ‘આ મારો છે' એ પ્રમાણે આપ સ્વીકાર કરા. આથી અધિક હુ" કાંઈ કહેતા નથી. (૮) શ્રી હેમચન્દ્રપ્રભવાદ્,—વીતરાગસ્તવાતિઃ । કુમારપાલભૂપાલ:, પ્રાપ્નાતુ ફલમીપ્સિતમ્ ાલા શ્રી હેમચદ્રસૂરીશ્વરે રચેલા આ શ્રી વીતરાગ સ્તોત્રથી શ્રી કુમારપાલ ભૂપાલ મુક્તિ-કક્ષય લક્ષણ અલીપ્સિત ફલને પ્રાપ્ત કરે. ૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૧ પૂ. આ. શ્રી રત્નાકરસૂરીશ્વરજી રચિત રત્નાકરપ-ચવિશતિકા શ્રેય:શ્રિયાં મઙ્ગલકેલિસન્ન, નરેન્દ્ર દેવેન્દ્ર-નતાંઘ્રિપદ્રુમ । સર્વજ્ઞ ! સર્વાતિશયપ્રધાન, ચિર જય જ્ઞાનકલાનિધાન ! જગત્પ્રયાધાર ! કૃપાવતાર ! દુર્વાર—સંસાર–વિકાર–વૈદ્ય ! ! શ્રી વીતરાગ ! યિ મુગ્ધભાવાદ, વિજ્ઞ ! પ્રભા વિજ્ઞપયામિ કિષ્ચિત્ હું ખાલલીલાકકલતા ન ખાલ:, પિત્રો: પુરા જલ્પતિ, નિર્વિકલ્પ: । કથયામિ નાથ ! તથા યથા નિશય સાનુશયસ્તવાચે દત્ત ન દાન, પરિશીલિત`ચ, ન શાલિ શીલન તપાઽભિતસમ્ ! શુભા ન ભાવાષ્યભવદ્ ભવેઽસ્મન્, વિભા ! મયા ભ્રાન્તમહે। સુધૈવ uk શરા શા ru Page #93 -------------------------------------------------------------------------- ________________ દગ્ધોગ્નિના ફેધમયેન દષ્ટ, ટેન લોભાખ્યમહારગેણ ! ગ્રસ્તોડભિમાનાજગરેણુ માયા જાલેન બધેડસ્મિ કર્થ ! ભજે તામ્ પા ક્ત મયામુત્ર હિત ન ચેહ, લેકેડપિ લેકેશ ! સુખ ન મેભૂત ! અસ્માદશાં કેવલમેવ જન્મ, , જિનેશ ! જશે ભવપૂરણાય - แll મળે મને યત્ન મનજ્ઞવૃત્તમ્, | ત્વદાસ્યપીયૂષમયૂખલાભાર્ ! કિત મહાનન્દરસ કઠોર મસ્માદશાં દેવ ! તદશમોડપ ત્વત્તઃ સદુષ્પામિદં મયાસમ, રત્નત્રય ભૂરિભવભ્રમણ પ્રમાદનિકાવશતો ગત તત્, - કસ્યાગ્રત નાયક ! પૂત્કરોમિ Tટા, વૈરાગ્યરંગ: પરવચનાય, ધર્મોપદેશ જનરજ્જુનાય ! વાદાય વિદ્યાધ્યયન ચ મેડભૂત, - કિયઃ બ્રુવે? હાસ્યકરે સ્વમીશ ! ભલે Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૩ પાપવાદેન મુખ સદોષ', નેત્ર પરસ્ત્રીજનવીક્ષણેન ! ચેતઃ પરાપાયવિચિન્તનેન, કૃત' ભવિષ્યામિ કથ`? વિભાહુમ્ વિડ`બિત યસ્મરઘસ્મરાતિ – દશાવશાસ્ત્વ વિષયાન્ધલેન ! પ્રકાશિત તદ્ભવતા ડ્રિંથૈવ, સર્વજ્ઞ ! સ` સ્વયમેવ વેક્સિ સ્તાન્યમન્ત્ર: પરમેષ્ઠિમન્ત્ર:, કુશાસ્ત્રવાકયૈનિ હતાઙ્ગમાક્તિઃ । C. " વૃથા કર્મ કુદેવસગા— દવાગ્ધિ હી નાથ ! મતિભ્રમા મે વિમુચ્ચ દલક્ષ્યગત ભવન્ત, ધ્યાતા મયા મૂધિયા હૃદન્તઃ । કટાક્ષવક્ષેાજગભીરનાનિ કટીતટીયા: સુદૃશાં વિલાસાઃ લાલેક્ષણા–વનિરીક્ષણેન, યા માનસે રાગલવા વિલગ્નઃ । ન શુદ્ધસિદ્ધાન્તપાધિમધ્યે, ધૌતા વ્યંગાત્તારક ! કારણ ક ૫૧૦ના ૫૧૧૫ ૫૧૨૫ ૫૧૩૩૫ ૫૧૪ા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧પા ૧દા અલ્ગ ન ચડ્યું ન ગણે ગુણાનાં, ના નિર્મલ કપિ કલાવિલાસ: . સ્કુર–ભા ન પ્રભુતા ચ કાડપિ, તથાડહંકારકદર્શિતેહમ ! ! ! આયુર્ણલત્યાગુ ન પાપબુધિ– ર્ગત વયો ને વિષયાભિલાષા ! યત્ન ભિષયવિધ ને ધર્મ, સ્વામિનું ! મહામેહવિડમ્બના મે નાત્મા ને પુષ્ય ન ભવો ન પાપં, મયા વિટાનાં કટુગીરમીયમ | અધારિ કર્ણ ત્વયિ કેવલાર્ક, ” પરિફુટે સત્યપિ દેવ ! ધિગ્ર મામ ન દેવપૂજા ન ચ પાત્રપૂજા, ન શ્રાદ્ધધર્મશ ન સાધુધર્મ લમ્બાપિ માનુષ્યમિદ સમસ્ત, કૃત ભયારણ્યવિલાપતુલ્ય ચકે મયાસસ્થપિ કામધેનુ– કપચિન્તામણિષ સ્પૃહાતિ ! ન જનધર્મે ફુટશર્મદેડપિ, જિનેશ! મે પશ્ય! વિમૂઢભાવમ્ ૧ળા ૧૮ ૧લા Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧: ૨૧. સદભેગલીલા ન ચ રોગકીલા, 'ઘનાગમ ને નિધનાધ્યમથ્યા દારા ન કારા નરકસ્થ ચિત્તે, વ્યચિતિ નિત્ય મયકાધમેન સ્થિત ન સાધોદિ સાધુવૃત્તાત, પરોપકારાન્ત યશેડજિતં ચ | ફક્ત ન તીર્થોદુધરણાદિત્ય, મયા મુધા! હારિતમેવ જન્મ વૈરાગ્યરગે ન ગુદિતષ, ન દુજનાનાં વચનેષુ શાન્તિઃ | નાધ્યાત્મલેશે મમ કેપિ દેવ ! - તાર્ય: કથક્કારમય ભવાબ્ધિઃ પૂર્વે ભવેકારિ મયા ન પુણ્ય– માગામિજન્મત્યપિ ને કરિષ્ય છે ચદીદશેહું મમ તેને નષ્ટા, ભૂતોÉવભાવિભવત્રયીશ! કિં વા મુધાહે બહુધા સુધાભુ પૂજ્ય ! ત્વદ ચરિતં સ્વકીય, જલ્પામિ યસ્માત ત્રિજળસ્વરૂપનિપુકરૂં કિયદેતદત્ર ! રરા ૨૩ાા. ૨૪. Page #97 -------------------------------------------------------------------------- ________________ દીને ધારધુરન્ધરસ્વદારો નાસ્ત મદન્યઃ કૃપાપાત્રનાત્ર જનેજિનેશ્વર! તથાપેતાં ન યાચું શ્રિયમાં કિં ત્વëદિમેવ કેવલમહે સદાધિરત્ન શિવ, શ્રીરત્નાકર! મશ્લેકનિલય' શ્રેયસ્કરે પ્રાર્થયે!!! ૨૫ બટાદ નિવાસી માસ્તર શામજીભાઈ-કૃત સંસ્કૃત ઉપરથી ગુજરાતી– રત્નાકર પચ્ચીસી. મંદિર છે મુક્તિ તણું માંગલ્ય કીડાના પ્રભુ, ને ઇન્દ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ! સર્વજ્ઞ છે સ્વામી વળી સરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું! ઘણું જીવ તું ! ભંડાર જ્ઞાનકળાતણ ૧ ત્રણ જગતના આધાર ને અવતાર હે કરૂણાતણું, વળી વૈદ્ય! હે! દુર આ સંસારના દુઃખો તણા વિતરાગ! વલ્લભ વિશ્વના ! તુજ પાસ અરજી ઉચ્ચકું, જાણે છતાં! પણ કર્યું અને આ હૃદય હું ખાલી કરૂં પરા શું બાળકે માબાપ પાસે બાળકીડા નવ કરે ? ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે ? તેમજ તમારી પાસે તારક આજ ભેળા–ભાવથી, જેવું બન્યું તેવું કહું ! તેમાં કશું ખોટું નથી ૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ હ મેં દાન તે। દીધું નહિ ને શીયળ પણ પાળ્યું નહિ, તપથી. હસી કાયા નહિ' શુભ ભાવ પણ ભાગ્યેા નહિ' એ ચાર ભેદે ધમાંથી કાંઈ પણ પ્રભુ ! નવ કર્યું, મ્હારૂં ભ્રમણ ભવ સાગરે નિષ્ફળ ગયું ! નિષ્ફળ ગયુ` ! ૫૪માં હું ક્રોધ અગ્નિથી ખળ્યો, વળી લાભ સર્પ ડસ્યા મને, ગળ્યો માનરૂપી અજગરે હુ" કેમ કરી ધ્યાવુ. તને ? । મન મારૂ માયા જાળમાં મેાહન ! મહા મુંઝાય છે, ચડી ચાર ચારાના હાથમાં ચેતન ! ઘણા ચગદાય છે પા મે પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યા નહિ । જન્મ અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ માજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા પા અમૃત ઝરે તુજ મુખરૂપી ચંદ્રથી તા પણ પ્રભુ !, ભીંજાય નહી. મુજ મન અરેરે ! શું કરૂ હુ' તે વિભુ !, પત્થર થકી પણ કઠણ મારૂં મન ખરે! કયાંથી દ્રવે ?, મરકટ સમ! આ મન થકી હું' તે પ્રભુ ! હાર્યાં હવે ઘણા ભ્રમતાં મહાભવ સાગરે પામ્યા પસાથે આપના, જ્ઞાન દન ચરણ રૂપી રત્નત્રય દુષ્કર ઘણા । • છું ખરૂ, તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ! કહું કાની કને કિરતાર! આ પાકાર હું જઈ ને કરૂ ? li Page #99 -------------------------------------------------------------------------- ________________ ઠગવા વિભુ! આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા.. ને ધર્મના ઉપદેશ રંજન લેકને કરવા કર્યા વિદ્યા ભણ્યો હું વાદ માટે કેટલી કથની કહું? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું પલા મેં મુખને મેલું કર્યું દેશે પરાયા ગાઈને ને નેત્રને નિંદિત કર્યા. પરનારીમાં લપટાઈને વળી ચિત્તને દોષિત કર્યું ચિંતવી નઠારૂં પરતણું, હે નાથ! મારું શું થશે! ચાલાક થઈ ચૂક્યો ઘણું ૧ કરે કાળજાની કતલ પીડા કામની બીહામણું, ને વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યો ઘણી ! તે પણ પ્રકાણ્યું આજ લાવી લાજ આપ તણું કને, * જાણે સહુ તેથી કહું કર માફ ! મારા વાંકને ૫૧૧ -નવકાર મંત્ર વિનાશ કીધે અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રનાં વાક્યો વડે હણી આગમોની વાણીને ! કુદેવની સંગત થકી કર્મો નકામા આચર્યા, મતિભ્રમ થકી રને ગુમાવી કાચ કટકા મેં રહ્યા ૧રા આવેલ દષ્ટિ માર્ગમાં મુકી મહાવીર! આપને, મેં મૂઢીએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને નેત્રંબાણને પાથર નાભિને સુંદર કટી, શણગાર સુંદરીએ તણા છટકેલ થઈ જેયા અતિ ૧૩ Page #100 -------------------------------------------------------------------------- ________________ મૃગનયની સમ નારી તણું મુખચંદ્ર નિરખવા થકી, મુજ મન વિષે જે રંગ લાગે અલ્પ પણ–ગાઢ અતિ, તે મૃતરૂપ સમુદ્રમાં ધોયા છતાં જાત નથી, તેનું કહો! કારણ તમે બચું કેમ હું આ પાપથી? ૧૪ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણતણે નથી ઉત્તમ વિલાસ કલાતણે દેદીપ્યમાન પ્રભા નથી ! પ્રભુતા નથી તે પણ પ્રભુ! અભિમાનથી અક્કડ ફરું. ચોપાટ ચાર ગતિ તણી સંસારમાં ખેલ્યા કરૂં ૧પ આયુષ્ય ઘટતું જાય તે પણ પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય તે પણ વિષયાભિલાષા નવ મટે છે ઔષધ વિષે કરૂં યત્ન પણ હું ધર્મને તે નવિ ગણું, બની મેહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ગણું ૧દા આત્મા નથી ! પરભવ નથી ! વળી પુણ્ય પાપ કશું નથી !, મિથ્યાત્વીની કટુવાણું મેં ધરી કાન પીધી સ્વાદથી રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ! આપશ્રી તે પણ અરે!, દવે લઈ કૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે ૧ળા મેં ચિત્તથી નહીં દેવની કે પાત્રની પૂજા ચહી, ને શ્રાવકને સાધુઓને ધર્મ પણ પાળે નહીં ! પાઓ પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયું, બી તણા કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું ૧૮ Page #101 -------------------------------------------------------------------------- ________________ 16 હું કામધેનુ કલ્પતરૂ ચિંતામણિના પ્યારમાં, ખાટા છતાં અ ંખ્યા ઘણુ' બની લુખ્ય આ સંસારમાં ! જે પ્રગટ સુખ દેનાર હારા ધર્મ તે સેબ્યા નહી', મુજ મૂખ ભાવાને નિહાળી નાથ ! કર કરૂણા કઈ ૫૧૯મા મે' ભાગ સારા ચિંતળ્યા તે રાગ સમ ચિંત્યા નહિ', આગમન ઇચ્છયુ' ધનતણુ પણ મૃત્યુને પ્રીયુ' નહિં ! નહી' ચિંતવ્યુ. મેં નર્ક-કારાગૃહ સમી છે નારીએ, મધુબિંદુની આશામહીં ભય માત્ર હું ભૂલી ગયો ારબા હુ' શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો। વળી તીના ઉદ્ધાર આદિ કાઈ કાર્યો નવ કર્યો. ફાગત અરે ! આ લક્ષ ચોરાશી તણા ફેરા ફર્યાં ૫૨૧ ગુરૂવાણીમાં વૈરાગ્ય કેરા રંગ લાગ્યા નહી. અને, દુન તણાં વાકો મહી' શાંતિ મળે કયાંથી મને ! તરૂ' કેમ ? હું સંસાર આ અધ્યાત્મ તે છે નહી' જરી, તૂટેલ તળીયાના ઘડા જળથી ભરાયે કેમ કરી? ારરા મે' પરભવે નથી પુણ્ય કીધું ને નથી કરતા હજી, તે આવતા ભવમાં કહેા ! કયાંથી થશે હું નાથજી : ભાવિને સાંપ્રત ત્રણે ભવ નાથ! હું હારી ગયેા, સ્વામી ! ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો ારા ભૂત Page #102 -------------------------------------------------------------------------- ________________ અથવા નકામું આપ પાસે નાથ! શું બકવું ઘણું, હે દેવતાના પૂજ્ય! આ ચરિત્ર મુજ પિતાતણું ! જાણે સ્વરૂપ ત્રણ લેકનું તે મારું શું માત્ર આ, જ્યાં કોડને હિસાબ નહીં ત્યાં પાઈનીતે વાત ક્યાં? ૨૪ હારાથી ન સમર્થ અન્ય દિનને ઉદ્ધારનારે પ્રભુ ! હારાથી નહી અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ! મુક્તિ મંગળ સ્થાન! તેય મુજને ઈચછા ન લક્ષ્મી તણી, આપ સમ્યગ રત્ન શ્યામ જીવને તો તૃપ્તિ થાયે ઘણી રપા | શ્રી ઈન્દ્રિય પરાજય શતક છે સુશ્ચિય સૂર સે ચેવ, પંડિઓ તે પસંસિમો નિચ્ચે ઈદિયારેહિ સયા, ન લેટિએ જમ્મુ ચરણધણું ૧ તે જ નિશ્ચય શૂરવીર છે, તે જ નિશ્ચય પંડિત છે, અને તેની જ અમે નિત્ય પ્રશંસા કરીએ છીએ કે જેનું ચારિત્ર રૂપી ધન ઈન્દ્રિય રૂપી ચેરેએ નિરંતર લૂંટવું નથી. (૧) • દિયચલતરંગે, દુગઈમગ્ગાણુધાવિ રે નિર્ચ 1 ભાવિઅભવમ્સ, સંભઈ જિયપુરસ્સીહિ પરા ' ઇદ્રિ રૂપી ચપળ ઘોડે નિત્ય દુર્ગતિના માર્ગમાં દેડી રહ્યો છે, તેને સંસારનું સ્વરૂપ જેણે જાણેલું છે એ જીવ જિનેશ્વરના વચનરૂપી રાશથી રેકી શકે છે.(૨) વ. સ્ત. સં. ૬ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ઈંદિયધુત્તાણમહા, તિલતુસમિત્તર્ષિ દેસુ મા પસર । જઈ દિન્ના તેા નીએ, જત્થ ખણે। વરસકેડિસમેા ૫ા હે જીવ! ઇંદ્રિયા રૂપી ધુતારાઓને તલના ક્ાતરા જેટલી જગ્યામાં પણ ફેલાવા દઈશ નહિ, અને જો તે તારાઓને ફેલાવા દીધા તે નિશ્ચય જ્યાં એક ક્ષણ તે પણ કરોડો વર્ષોં સમાન થાય તેવાં દુઃખને પમાડશે. (૩) અઇજિઅિહિં ચરણ, કવ ણેહિં કિરઇ અસાર ! તા ધમ્મથીહિંદ, જઈય—ં ઈંદિયજય ંમિ ૫૪૫ ધુણ (લાકડામાં ઉત્પન્ન થયેલા કીડા) જેમ કાષ્ટને અંદરથી કાતરીને નકામું કરી દે છે, તેમ ઈન્દ્રિયેાને ન જીતનારા મનુધ્યેા ચારિત્રને નિષ્ફળ કરે છે, માટે ધર્માથી જીવાએ ઇન્દ્રિચાને જીતવામાં દૃઢ ઉદ્યમ કરવા. (૪) જહ કાગિણી' હે, કાર્ડિ રયણાણ હારએ કોઇ ! તહ તુચ્છવિષયગિદ્ધા, જીવા હારતિ સિદ્ધિસુહ પા જેમ કેાઈ મૂખ પુરૂષ એક કાકણી માટે કરોડો રત્ના હારી જાય છે, તેમ અતિતુચ્છ પાંચ ઈન્દ્રિયેાના વિષયમાં આસક્ત થયેલા જીવા માક્ષ સુખને હારી જાય છે. (૫) તિલમિત્ત વિસયસુહ', દુહ` ચ ગિરિરાયસિંગતુંગયર' । ભવકોડીહિં ન નિઇ, જ જાણ્યુ ત` કકરાસુ ॥૬॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ ઇદ્રિના વિષયનું સુખ તે એક તલ માત્ર છે, અને દુઃખ તે મેરૂ પર્વતના શિખરથી પણ મોટું છે, -વળી તે દુઃખ કરે ભવે પણ ખાલી થતું નથી. માટે છે જીવ! ઇંદ્રિયોના વિષયનું આવું મહાદુઃખ જાણીને તને ઉચિત લાગે તેમ કર. (૬) ભુંજતા મહુરા વિવાગવિરસા, કિપાગતુલ્લા ઈમે, કચ્છકડુઅર્ણવ દુફખજણયા, દાવિંતિ બુદ્િધ સુહા મજઝહે મયતિન્ડિઅલ્વે સયય, - મિચ્છાભિસંધિપયા, ભુત્તા દિતિ કુજમ્મણિગહણું, ભેગા મહારિણે ભગવતી વખતે મધુર અને પરિણામે દુઃખદાયી એવા કિપાકફળ સરખા વિષયો આ ખરજની માફક અનંત દુઃખ ઉત્પન્ન કરનાર છે, એટલે જે ખરજને ખંજવાળતાં તે ઘણું સુખ ઉપજે છે, પણ પરિણામે નખના ઝેરથી તે ખરજમાંથી મોટાં ચાંદા અને ગુમડાં વિગેરે થાય છે. છતાં પણ સુખની બુદ્ધિ ઉપજાવે છે એટલે ખરજ ખણત જીવ. મનમાં સુખ માને છે. વળી ઉનાળાના તાપથી મધ્યાહુન સમયે મૃગતૃષ્ણની પેઠે મિથ્યા અભિપ્રાયને આપનારા એ વિષયભેગો ભેગવ્યા છતાં દુર્ગતિ રૂપ અર્વમાં ભાડે છે, માટે વિષયભોગે તે મહાશત્રુ સમાન છે. (૭) Page #105 -------------------------------------------------------------------------- ________________ સક્કા અગ્નિ નિવારેઉં, વારિણે જલઓ વિ હુt સોદહિજણાવિ, કામગિ દુનિવાર ૮. ખરેખર ! બળતે એ અગ્નિ પાણી વડે નિવારવાગ્ય છે પરંતુ કામરૂપી અગ્નિ તે સર્વ સમુદ્રોના જ. વડે કરીને પણ બુઝવી શકાતું નથી. (૮) વિસમિવ મુહમિ મહુરા, પરિણામનિકામદારુણ વિસયા ! કાલમણુત ભત્તા, અજજવિ મુવું ન કિં જુત્તા ૯. ' વિષની પેઠે પ્રારંભમાં મધુર અને પરિણામે અત્યંત ભયંકર એવા વિષયે અનંતકાળ સુધી ભોગવ્યા તે હવે પણ શું તે વિષ છોડવી ગ્ય નથી? (૯) વિસયરસાસવમત્તે, જુત્તા જુત્ત ન યાણુઈ જવો ! અરઈ કલુણું પચ્છા, પત્તો નરર્ય મહાર (૧છે. વિષય રસ રૂપ મદિરા વડે મદેન્મત્ત થયેલ છવ યુક્ત કે અયુક્ત કંઈ પણ જાણતા નથી અને પાછળથી જ્યારે મહાઘોર નરકમાં જાય છે ત્યારે દીનપણે ઝુરે છે (૧૦) જહ નિબંદુમુપને, કીડે કડુઅંપિ મન્નએ મહુરં તહ સિધિસુહપરુફખા, સંસારદુહં સુહં બિતિ ૧૧ જેમ લીંબડાના વૃક્ષમાં ઉત્પન્ન થયેલે કીડે લીંબડાની કડવાશને પણ મીઠી માને છે, તેમ મિક્ષ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૫ સુખથી પરાક્ષ જીવે સ`સારના દુઃખને સુખ રૂપ માને છે. (૧૧) અધિરાણ ચચલાણું ય, ખમિત્તસુહ’કરાણ પાવાણું ! દુગ્ગઇનિબ‘ધણાણ, વિરમપુ એઆણુ ભોગાણુ ૧૨ા હું આત્મા ! અસ્થિર અને ચંચલ તેમજ ક્ષણ માત્ર સુખ કરનારા પોષ્ઠિ અને દુર્ગતિના કારણરૂપ એવા આ વિષયભાગેાથી તું વિરામ પામ. (૧૨) પત્તા ય કામભોગા, સુરેસ અસુરેસ તહય મએસ ન ય તુઝ જીવ તિત્તી, જલગુસ્સ વ કનિયરેણુ ૧૩૫ વળી હું જીવ ! દેવલાકમાં, દાનવલાકમાં તેમજ મનુષ્ય લાકમાં પણ તને અનેક વિષયભાગ પ્રાપ્ત થયા છતાં પણ કાષ્ઠના સમૂહ વડે જેમ અગ્નિ તૃપ્તિ ન પામે તેમ તને પણ તૃપ્તિ ન થઈ. (૧૩) જહા ય કપાગફલા મારમા, ન રસેણુ વન્દેણુ ય ભુજમાણા । તે ખુટ્ટએ વિય પચ્ચમાણા, એવમા કામગુણા વિદ્યાગે ॥૧૪॥ હે જીવ! જેમ રસવર્ડ અને રંગવડે મનેાહર એવાં માધેલાં કિ...પાકનાં ફળ જ્યારે ઉત્તરમાં પચે ત્યારે મરણ Page #107 -------------------------------------------------------------------------- ________________ પમાડે છે, તેમ ઉદયમાં આવેલા કામગુણો પણ તેવા જ =કિપાક સરખા છે. (૧૪) સબૈ વિલવિયં ગીયું, સવ્વ ન વિડંબણા સ આદરણા ભારા, સર્વે કામા દુહાવહાલા હે જીવ! સર્વ ગીત ગાન તે વિલાપ તુલ્ય છે. સર્વ નાટકે તે વિટંબના રૂપ છે, સર્વ આભરણે તે ભાર જેવાં. છે, તેમ જ સવે વિષયે તે દુઃખ આપનારા છે. (૧૫) દેવિંદચક્રવત્તિણાઈ, રજાઈ ઉત્તમ ભોગા ! પત્તા અણુતખુ ન ય હું તત્તિ ગઓ તેહિ ૧૬ દેવેન્દ્રપણું, ચક્રવર્તિ પણું, રાજ્ય વગેરે ઉત્તમભોગે, એ સર્વ અનંતીવાર પામ્યો, તે પણ તે દેવેન્દ્રપણાદિ વડે હું લેશમાત્ર પણ સંતોષ ન પામ્યો. (૧૬) સંસાર-ચક્રવાલે, સલૅવિ મને બહુ ! આહરિયા ય પરિણામિઆ યન ય તે તિષ્ઠા સંસારરૂપી ચકૅબ્રમણમાં સર્વ પુદ્ગલેને મેં ઘણીવાર આહાર રૂપે ગ્રહણ કર્યા, અને પરિણમાવ્યા તે પણ હું તે પુદ્ગલેને વિષે તૃપ્તિ ન પામે. (૧૭) ઉલેવા હાઈ ભોગેસુ, અભાગી ને વિલિમ્પઈ ! ભોગી ભમઈ સંસારે, અભોગી વિષ્પમુચ્ચઈ ૧૮ વિષયભોગી પુરુષને વિષયભોગને વિષે કર્મને લેપ થાય છે, પરંતુ અભેગી જ રાગાદિક કર્મથી લેપતા. Page #108 -------------------------------------------------------------------------- ________________ નથી, માટે જ ભેગી પુરૂષે સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અભેગી પુરૂષે કર્મથી મુક્ત થાય છે. (૧૮) અલ્લો સુકકો ય દો છઠ્ઠા, ગેલિયા મક્રિયામયા ! દેવિ આવડિઆ ફૂડે, જે અલ્લો સે તત્વ લગ્નઈ ૧૯ | લીલે અને સૂકે એવા છુટા માટીને બે ગોળા હોય તે બને ગેળાઓને ભીંત સાથે અફળાવ્યા છતાં લીલે ગેળે ભીંતની સાથે ચૂંટી જાય છે. (૧૯) એવં લગતિ દુમેહા, જે નરા કામલાલસા વિરત્તાઓ ન લગ્ગતિ, જહા સુકે અ ગેલએ કરવા એ પ્રમાણે જે મનુષ્યો દુબુદ્ધિવાળા અને વિષેની લાલસાવાળા હોય છે, તે જી લીલા ગોળાની પેઠે રાગના અને નેહનાં સાધન રૂપ સ્ત્રી, પુત્ર, પરિવારાદિમાં લપેટાઈ જાય છે. પરંતુ વિરક્ત પુરૂષ સૂકા ગેળાની પેઠે લિપ્ત થતા નથી. (૨૨) તણુકઠેહિ વ અગ્ની લવણુસમુદ્દો નઈસહસ્તેહિ . ન ઈમે જીવો સકકો, તિપેઉં કામભોગેહિં ર૧ જેમ તૃણ અને કાષ્ઠ વડે અગ્નિ તૃપ્ત ન થઈ શકે, જેમ હજારે નદીઓ વડે લવણ સમુદ્ર તૃપ્ત ન થાય તેમ આ જીવને પણ ઘણા કામગ રૂપ વિષ વડે તૃપ્ત ન કરી શકાય. (૨૧) ભુત્તણુવિ ભોગસુહં, સુરનરખયસુ પુણુ પમાણું : પિજજઈનરએસુ ભેરવ, કલકલતઉ તંબપાણાઈ રિરા Page #109 -------------------------------------------------------------------------- ________________ - દેવલેકમાં, મનુષ્યમાં અને વિદ્યાધરામાં અનેક પ્રકારનું ભેગ સુખ ભોગવીને પણ ફરીથી પ્રમાદ કરવા વડે નરકમાં ઉત્પન્ન થઈ મહાભયંકર અને ઉકળતા સીસાનું અને ત્રાંબાના રસનું પાન કરે છે, (૨૨) કે લોભણ ન નિહએ? કક્સ ન રમણીહિં ભોલિએ હિઅયં ! કે મચ્ચણ ન ગહિઓ? કે ગિદૂધ નવ વિસઓહિં? મેરા આ જગતમાં લેભ વડે કણ નથી હણાય ! સ્ત્રીઓએ કેનું હૃદય નથી ભેળવ્યું? મૃત્યુએ કેને ગ્રહણ નથી કર્યો? અને વિષયોમાં કેણુ આસક્ત નથી ? (૨૩) ખસુમિત્તસુફખા બહુકાદુકૂખા, પગામડુકૂખા અનિકામસુફખા ! સંસારમોફખરસ વિપખજૂઆ, ખાણી અણુવ્વાણુઉ કામભોગા ર૪ ક્ષણમાત્ર સુખ આપનારા, બહુકાળ સુધી અને અત્યંત દુઃખ આપનારા, અલ્પસુખ આપનારા, અને વળી સંસારની મુક્તિના શત્રુ સરખા (સંસારમાં રઝળાવનારા) એવા કામગો તે ખરેખર અનર્થની મોટી ખાણ છે. (૨૪) સવ્વગહાણું પભવો, મહાગહે સવદાસપાયટી ! કામઝહો દુરપ્પા, જેણુભિભૂ જગે સવ્વ. રપા Page #110 -------------------------------------------------------------------------- ________________ સર્વ ગ્રહોને ઉત્પન્ન કરનાર, અને સર્વ દોષોને પ્રગટ કરનાર એ મહાગ્રહ સરખો કામરૂપી ગ્રહ દુરાત્મા છે કે જેણે સર્વ જગતને પરાભવ પમાડ્યું છે.(૨૫) જહ કઠુલ્લા કઠું, કંડુઅમાણે દુહં મુણઈ સુફખે ! મહાઉસ મણુસ્સા, તહ કામહે સુહં બિતિ રિદા જેમ ખરજવાળો મનુષ્ય ખરજને પણ છતો તેથી ઉત્પન્ન થયેલા દુઃખને સુખ માને છે, તેમ મેહરૂપી ખરજથી વ્યાકુળ થયેલા મનુષ્ય માહથી ઉત્પન્ન થયેલા કામરૂપી દુઃખને સુખરૂપ માને છે. (૨૬) સલ્લે કામા વિસંકામા, કામા આસીવિસેરમા કામે ય પત્થમાણા, અકામાં જતિ દુગઈ પરવા કામગ એ શલ્ય સમાન છે, કામભેગો વિષ સમાન છે, કામભોગ સર્પ સમાન છે, અને કામગોને ઈરછતા જીવે કામભેગને ભગવ્યા વિના પણ દુર્ગતિમાં જાય છે. (૨૭) વિસ અવઈકુખતા, પતંતિ સંસારસાયરે ઘેરે વિસનું નિરાવિફખા, તરંતિ સંસારકતારે ર૮ | વિષચેની ઈચ્છા રાખતા છે ભયંકર સંસાર સમુદ્રમાં પડે છે, અને વિષયેની ઈચ્છા વિનાના સંસારરૂપી જંગલને પાર પામે છે. (૨૮) Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૦ છલ અવક્ખતા, નિરાવક્ખા ગયા અવિ−ણ.. તન્હા વયણુસારે, નિરાવઇક્ણ હાઅવ્વ ધરા વિષચેાની અપેક્ષા રાખતા જીવા ઠંગાયા છે, અને વિષયાની અપેક્ષા નહિં રાખનારા જીવો નિવિઘ્નપણે માક્ષપદને પામ્યા છે. તે કારણથી સિદ્ધાંતને સાર એજ છે કે વિષયાની અપેક્ષા રાખ઼વી નહિ. (૨૯) વિસયાવિક્ષ્મા નિવડઈ, નિરવિકૂખા તરઈદુત્તરભવોધ । દેવીદીવસમાગય—ભાઉ અન્નુઅલેણુ ટ્ટિા ૫૩૦ના વિષયની ઇચ્છાવાળા જીવ ભવભ્રમણમાં પડે છે, અને વિષયની ઈચ્છા રહિત થયેલા જીવ દુઃખે કરીને તરવા ચેાગ્ય એવા ભવ સમુદ્રને તરી જાય છે. અહી' રત્નદેવીના દ્વીપમાં ગયેલા જિનરક્ષિત તથા જિનપાલ એ બે ભાઈઆનુ દૃષ્ટાંત જાણવું. (૩૦) જે અતિક્ષ્મ દુખ, જ ચ સુહ' ઉત્તમ તિલેાયમિ ! તં જાસુ વિસયાં, ક્િખયહેઉઅ' સવ્વ ૩૧૧ હે આત્મા! આ ત્રણે જગતમાં જીવાને જે અતિ આકરૂ' દુઃખ પ્રાપ્ત થાય છે, અને જે અતિ ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે, તે સ અનુક્રમે વિષયાની વૃદ્ધિ અને ક્ષયના હેતુથી થાય છે એમ તુ જાણજે. (૩૧) Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૬ દદિયવિસયસત્તા પડંતિ સંસારસાયરે જવા ! પફિખવ્ય છિન્નપંખા, સુસીલગુણુપેહુણવિહૂણું ૩રા હે આત્મા ! ઇદ્રિના વિષયમાં આશક્ત થયેલા અને ઉત્તમ સદાચાર રૂપી પાંખ વિનાના જીવે છેદાયેલી પાંખવાળા પંખીની માફક સંસારરૂપી સમુદ્રમાં પડે છે. (૩ર) ન લહઈ જહા લિહ તે, મુહલ્લિ અહિ જહા સુણુઓ .. સેસઈ તાલુઅરસિએ, વિલિહંતે મન્નએ સુફખ ૩૩. જેમ કુતરે પિતાના જ મુખવડે આદ્ર થયેલા હાડકાને ચાટતે થકે એમ નથી જાણતા કે તે પિતાના તાળવાના રસને શેષે છે. તે તે પિતાના તાળવાના રસને ચાટતાં છતાં હું હાડકાને જ રસ ચાહું છું એમ સુખ માને છે.(૩૩). મહિલાણુ કાયસેવી, ને લહઈ કિચિવ સુહે મહા પુરિ ! સે મન્નએ વરાઓ, સયકાયપરિશ્તમ સુફખ ૩૪. તેમ સ્ત્રીઓની કાયાનું સેવન કરનાર પુરુષ કંઈપણ સુખ નથી પામતે, તે પણ તે પામર જીવ પિતાની કાયાના પરિશ્રમને જ સુખ માને છે. (૩૪) સુટહુવિ મગિજજત, ન કલ્યવિ ક્યલઇ નલ્થિ જ સારે ! દિયવિસએસુ તહા, નલ્થિ સુહ સુહુવિ ગવિઠાપા તે પોતાના કે તે પોતાના લઇ છતાં હ Page #113 -------------------------------------------------------------------------- ________________ જેય સારી રીતે જોતાં પણ કેળાં (કીડાયાં ક્યાંય પણ સારા દેખાતું નથી તેમ ઇંદ્રિયના વિષયોમાં પણ સારી રીતે તપાસતાં લેશ પણ સુખ દેખાતું નથી. (૩૫) સિગારતરંગાએ, વિલાસવેલાઈ જુવ્વણુજલાએ ! કે કે જયંમિ પુરિસા, નારીનઈએ ન બુડુંતિ ૩૬ાા શૃંગારરૂપી તરંગવાળી,વિલાસરૂપી પ્રવાહવાળી અને જુબાની રૂપી જલવાળી નારીરૂપી નદીમાં જગતની અંદર કયા ક્યા પુરૂષે નથી ડૂબતા? (૩૬) ' સાઅસરી દુરિઅદરી, ક્વડકુડી મહિલિ કિલે કરી ! વઈરવિયાયણઅરણી, દુખખાણી સુખપડિવખા ૩છા આ જગતમાં સ્ત્રી તે શેકની નદી છે, પાપની ગુફા છે, કપટની કુંડી છે, કલેશની કરનારી છે, વૈરરૂપી અગ્નિને ઉત્પન્ન કરવામાં અરણીના કાષ્ઠ સરખી દુઃખની ખાણ છે અને સુખને કિનારી છે. (૨૭) અમુણિઅમણુપરિકમે, સમ્મ કો નામ નાસિ તરઈ વિમ્પસરપસરોહ, દિગ્ઝિહે મયચ્છીણું ૩૮ નથી જાણ્યું મનનું પરાક્રમ જેણે એ કયે પુરુષ સ્ત્રીઓના ફેકેલા કામરૂપ બાણના ફેલાતા સમૂહને અને દષ્ટિના કટાક્ષોને સમ્યક પ્રકારે નાશ કરવાને સમર્થ છે? (૩૮) Page #114 -------------------------------------------------------------------------- ________________ પરિહરસુ તએ તાસિ, દિદ્ઘિ દિ。િવિસસ્સવ અહિસ્સ દ જ રમણનયણખાણા, ચિત્તપાણે વિણાસતિ।૩૯૧ માટે હું સુજ્ઞ! રિષ્ટિવષ સર્પ સરખી તે સ્ત્રીઓની દૃષ્ટિને ત્યાગ કર, જે કારણ માટે સ્ત્રીનાં નયન રૂપી ખાણા જીવના ચારિત્રરૂપી અભ્યંતર પ્રાણાના વિનાશ કરે છે. (૩૯) સિદ્ધ'તજલહિપાર, ૩ ગવિ વિજિદિઆવિ સૂરેવિ દૃઢચિત્તોવિ છલિજ્જઈ, જીવપસાઇહિ' ખુડ્ડાહિ' ૪૦ના સર્વાં સિદ્ધાંતરૂપી સમુદ્રના પાર પામેલા, વળી વિશેષે કરીને જીતેલી છે ઇંદ્રિયેા જેણે એવા અને અતિદૃઢ ચિત્તવાળા પુરુષ પણ ક્ષુદ્ર સ્ત્રીરૂપ પિશાચણીથી છેતરાઈ જાય છે. (૪૦) - મયનવણીવિલઓ, જહ જાયઈ જલસનિહાણુ મિ તહ રમણિસનિહાણે, વિઈ મા મુણીપિ ૫૪૧૫ જેમ અગ્નિની પાસે રહેવાથી મીણ અને માખણ ઓગળે છે, તેમ સ્ત્રીની પાસે રહેવાથી મુનિઓનુ મન પણ પીગળી જાય છે. (અર્થાત્ વિકારવાળું થાય છે.) (૪૧) Page #115 -------------------------------------------------------------------------- ________________ નીઅંગમાહિ સુપયોહરાહિં, ઉમ્પિત્યમથરગઈહિં મહિલાહિં નિમગ્નાહિ, ગિરિવર ગુઆવિ ભિન્નતિ જરા નીચા માર્ગમાં ગમન કરનારી સ્ત્રીના પક્ષમાં ખોટે રસ્તે ચાલનારી) ઉત્તમ પાણીને ધારણ કરનારી, (સ્ત્રીના પક્ષમાં ઉત્તમ સ્તનવાળી) જેવા ગ્ય મંદગતિવાળી એવી નદી અથવા સ્ત્રી પર્વત જેવા મોટાઓને (મેટા પુરુષને) પણ ભેદી નાખે છે. (૪૨) વિસયજલ મેહકલું, વિલાસબિોજલરાઈનું ! ભયમયરંઉત્તિના, તારુણમહનવે ધીરા ૫૪૩ વિષયરૂપી જલવડે ભરેલા, મેહરૂપી કાદવવાળા, વિલાસ અને હાવભાવરૂપી જળચર વડે કરીને આકીર્ણ અને મદ-અભિમાન રૂપી મગરમચ્છવાળા તારૂણ્ય રૂપી સમુદ્રને ધીર પુરુષે જ તર્યા છે. (૪૩) જઈવિ પરિચત્તસંગે. તવતણુઅંગે તહાવિ પરિવડઈ ! મહિલા સંસગ્ગીએ, કેસાભવસિયમુણિલ્વે ૪૪૫ જે કે સર્વસંગને ત્યાગ કરનાર, અને તપાદિ વડે કૃશ થયેલા શરીરવાળે પ્રાણી પણ સ્ત્રીઓના સંસર્ગથી, કેશવેશ્યાના ભવનમાં વસેલા સિંહગુફાવાસી મુનિની પિઠે તપથી અને સંયમથી પતિત થાય છે. (૪૪) Page #116 -------------------------------------------------------------------------- ________________ સવ્વગૅથવિમુકકો, સભૂઓ પસંતચિત્તે જે પાવઈ મુત્તિસુઈ, ન ચક્કવટ્ટીવિ તે લહઈ ૪પા સર્વગ્રંથી રહિત થયેલ અને ક્રોધાદિને ત્યાગ કરવાથી શાન્ત થયેલ તથા અનેક સાંસારિક ઉપાધિઓને ત્યાગ કરવાથી પ્રશાન્ત ચિત્તવાળે થયેલો જીવ જે નિર્લભતાનું સુખ પામે છે, તે સુખ છ ખંડને ધણું ચકવતી પણ પામતે નથી, (૪૫) ખેલંમિ પડિઅખં, જહ ન તરઈ મછિઆવિ મોએ તહ વિસયખેલડિએ, ન તરઈ અપૅપિ કામધે દા જેમ ગળફામાં પડેલી માખી પિતાના શરીરને તેમાંથી બહાર કાઢવા સમર્થ થતી નથી, તેમ કામગમાં અંધ થયેલે જીવ વિષયરૂપી ગળફામાં પડેલા પિતાના પ્રાણને ઉદ્ધાર કરી શકતા નથી. (૪) જે લહઈ વાયરાઓ, - સુફખે તે મુણઈ સુશ્ચિય ન અત્નો નહિ ગત્તાસૂઅરઓ. જાણઈ સુરલોઈઅં સુખ ૪૭ - શ્રી વીતરાગ ભગવાન નિર્મોહીપણાનું જે સુખ અનુભવે છે, તે સુખ તે શ્રી વીતરાગ જ જાણે છે, પણ બીજે અજાણ નથી. વિષ્ટાનો આહાર કરી ઉકરડામાં રહેનાર Page #117 -------------------------------------------------------------------------- ________________ દ ભૂંડ તે દેવલાક સંબંધી સુખને કેવી રીતે જાણી શકે ? (૪૭) જે અવિ વાણ, વિસએસુ દુહાસવેસુ પડિબંધા । ત' નજ્જઈ ગુરુસ્મણ વિ, અલ'ણિો મહામાહા ૫૪૮મા જે કારણ માટે દુઃખ આપનારા એવા વિષયમાં જીવાને હજી સુધી રાગ છે, તે કારણથી જાણીએ છીએ કે મહામેાહ તે મોટા પુરુષાને પણ ઉલ્લઘન કરવા અશકય છે. (૪૮) જે કામધા જીવા રમતિ વસુએસ તે વિગયસકા દ જે પુણ જિણવયણરયા, તે ભીરુ તસુ વિરમતિ ૪૯ કામભોગમાં અધ થયેલા જીવા શ'કારહિત થઈ ને વિષયામાં રમણ કરે છે, અને જે પુરુષો જિનેશ્વરના વચનમાં રક્ત થયેલા છે, તેઓ સ'સારથી ભય પામીને વિષચેાથી વિરામ પામે છે. (૪૯) અસઇમુત્તમલપવાહ રુવય’, વ’પિત્તવસમજ્જફેફસ’– ! ચમ્મમિત્તપચ્છાઈયન્નુવ અંગય ાપુના મેયમ સબહુહકર ડય', Page #118 -------------------------------------------------------------------------- ________________ અશુચિ, મૂત્ર અને વિષ્ટાન પ્રવાહ રૂપ, વમન, પિત્ત, ન, ચરબી, મજજા, ફેફસાંવાળું, મેદ, માંસ અને ઘણું હાડકાંના, કરંડીયા રૂપ તથા ચામડી માત્ર વડે ઢાંકેલું એવું સ્ત્રીનું અંગ છે. (૫૦) મસ ઈમં મુત્તપુરીસમીસ, સિંઘાણ–ખેલ ઈનિઝરત એ અણિચ્ચે કિમિઆણ વાસ, પાસે નરાણું મઈબાહિરાણું પલા માંસવાળું તથા મૂત્ર અને વિષ્ટા વડે યુક્ત, તથા લીંટ અને માદિકે ઝરતું, અનિત્ય અને કૃમિ જીવોના નિવાસરૂપ આ શરીર તે મતિથી વિમુખ થયેલા પુરુષને પાશ રૂપ છે. (પ) પાસેણ પંજરેણ ય, બજઝંતિ ઉપયા ય પક્ખાઈ ઈય જુવઈપજરણય, બધા પુરિસા કિલિસ્મૃતિપરા - જેમ દોરડા વગેરેના પાશ વડે ચતુષ્પદ જ બંધાય છે. અને પાંજરા વડે પક્ષીઓ બંધાય છે, તેમ સ્ત્રી રૂપી પાંજરા વડે બંધાયેલા પુરુષો અનેક પ્રકારના ફ્લેશને પામે છે. માટે સ્ત્રી રૂપી પીંજરાને ત્યાગ કરવા પ્રયત્ન કરે. (૫૨) અહે મેહ મહામë, જેણે અમ્મારિસા વિહો જાણુતાવિ અણિચ્ચત્ત, ' વિરમંતિ ન ખણુ પિ હ પિયા વ. સ્ટે. સં. ૭ Page #119 -------------------------------------------------------------------------- ________________ થા અહા ! મેહરૂપી મલ્લ મહુ જ મોટો છે. જે કારણ માટે અમારા સરખા પદાર્થોનું અનિત્યપણું જાણતા છતાં પણ નિશ્ચે એક ક્ષણમાત્ર પણ મેહથી વિરામ પામતા નથી. (૫૩) જીવહિ સહ કુણુતા, સંસગ્નિ કુણુ સયલદુખહિ । નહિં મુસગાણું સ’ગા, હાઇ સુહા સહ બિલાડેહિં ૫૪ જેમ ઊંદર બિલાડીની સાથે સ ંસગ કરવાથી સુખ પામતા નથી, તેમ સ્ત્રીની સાથે સાંસ કરવાથી પુરુષ કોઈ જાતનું સુખ પામતા નથી, પણ સ` દુઃખાને ઉત્પન્ન કરે છે. (૫૪) હરિહરચરાણણચંદ–સૂરખ દાણાવિ જે દેવા । નારીણુ કિંકરત્ત, કુણુંતિ ષિદ્ધી વિસયતિન્હા પા વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, ચંદ્ર, સૂર્ય અને કાર્તિક સ્વામી વગેરે જે દુનિયામાં નેતા દેવરૂપે મનાય છે. તેઓ પણ વિષયના પ્રભાવ વડે સ્ત્રઓનુ દાસપણું કરે છે, માટે એ વિષયની તૃષ્ણાને ધિક્કાર હા! ધિક્કાર હા ! (૫૫) સિય` ચ ઉ ચ સહતિ મૂઢા, ઇત્થીસુ સત્તા અવિવેઅવતા ઈલાઈપુત્ત' ચયતિ જાઈ, અિ' ચ નાસતિ અ રાજુવ્વ ૫૫૬॥ સ્ત્રીઓને વિષે આસક્ત થયેલા અવિવેકી અને મૂઢ પુરુષો ટાઢ અને તડકો સહન કરે છે, વળી ઇલાચી પુત્રની પેઠે Page #120 -------------------------------------------------------------------------- ________________ પિતાની ઉત્તમ જાતિ અને કુલ છેડે છે, અને સીતાનું હરણ કરનાર રાવણની પેઠે જીવિતનો નાશ કરે છે. (૫૬) વત્તણુવિ જીવાણું, સુદુકકરાયંતિ પાવરિયાઈ ભયવં જા સા સા સા, પચ્ચાસ હુ ઈણિમા તે પછી આ જગતમાં અને પિતાનાં પાપ-આચરણે પ્રકાશવાં તે અતિદુષ્કર છે તેથી અત્યંત પાપાચરણ કરનાર એક ભિલ્લે ભગવંતને પ્રશ્ન કર્યો કે હે ભગવંત! જેની સાથે હું પાપાચરણ એવું છું તે મારી બેન છે? ભગવંતે કહ્યું, તે સ્ત્રી તારી બેન જ છે. નિ એ જ તને પ્રત્યાદેશ (જવાબ) છે. એ કથાનો વિસ્તાર ઉપદેશ માળાથી જાણવો). (૫૭) જલવિતરલ અં, અથિરા લછવિ ભંગુર દેહ તુચ્છા ય કામગા, નિબંધણું દુ;ખલખાણું પટા હે આત્મા! આ જીવતર દર્ભના અગ્રભાગ પર રહેલા પાણીના બિંદુ સરખું ચપળ છે, વળી આ લમી પણ અસ્થિર છે, દેહ પણ ક્ષણભંગુર છે, તથા સ્ત્રીદિકના જે વિષય ભોગે તે સાર વિનાના અને લાખે દુઃખના કારણ છે. માટે એ સર્વ ત્યાગ કરવાનો પ્રયત્ન કરે એ જ સારે છે. (પ) નાગ જહા પંકજભાવસને, આ દર્દ થલે નાભિસઈ તીર Page #121 -------------------------------------------------------------------------- ________________ 900 એવંજિઆ કામગુણે ગિદ્ધા, સુધમ્મમગે ન રયા હવંતિ પલા જેમ કાદવવાળા જળમાં ખેંચી રહેલો હાથી કિનારાની ભૂમિને દેખે છે છતાં પણ કાંઠે આવી શકતો નથી, તેમ કામ-વિષયને વિષે આસક્ત થયેલા છે શુદ્ધ ધર્મ રૂપી માર્ગમાં લીન થતા નથી. (૫૯) જહ વિઠપુંજખુત્તો, કિમી સુહે મન્નએ સયાકાલા તહ વિસયાનુઈસન્ત, જીવો વિ મુણુઈસ્હ મૂઢ ૬૦ જેમ વિષ્ટાના સમૂહમાં ખેંચી રહેલો કીડે સદાકાળ તેમાં જ સુખ જ માને છે, તેમ વિષયરૂપી અશુચિમાં આસક્ત થયેલો મૂર્ણ જીવ પણ સુખ જ માને છે. (૬૦) મયરહરાવ જલેહિ, તહવિહુ દુપૂરઓ ઈમે આયા. વિસયાભિસંમિ ગિદધો, . ભવે ભવે વચ્ચઈ ને તત્તિ ૬૧ જેમ જળ વડે કરીને સમુદ્ર પૂર દુષ્કર છે, તેના કરતાં પણ વિષયરૂપ માંસમાં આસક્ત થયેલો આ આત્મા દુઃખે કરીને પૂરવા ગ્ય છે. (કેમકે)-કોઈ ભવમાં કોઈ જાતની તૃપ્તિ પામતે નથી. (૬૧) વિસયવિસટ્ટા છવા, ઉબ્લડરૂવાઈએસુ વિવિહેસુ . ભવસયસહસ્સદુલહ, . ન મુણતિ ગયંપિનિઅ-જન્મે ૧૬રા Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ વિષયરૂપી વિષથી પીડાયેલા જીવા વિવિધ પ્રકારના ઉત્કૃષ્ટ રૂપાદિકમાં આસક્ત થઈ ને લાખા ભવમાં પણ દુર્લભ એવા પેાતાના મનુષ્ય જન્મ વ્યતીત થાય છે, તે પણ નથી જાણતા, પરંતુ હજી ઘણુ' જીવવાનુ છે એમ જ જાણે છે. (૧૨) ચિદ્ઘતિ વિસયવિવસા, મુત્તુણુ લજ્જપ કેવિ ગયસ'કા * ન ગતિ કેવિ મરણ', વિસય કુસસલ્વિયા ના ૬૩॥ વિષમાં પરવશ થયેલા એવા કેટલાક જીવા લા પણ છોડી દઈ ને શ’કારહિત થયા છતાં અનેક પ્રકારની વિષય ચેષ્ટાઓ કરે છે, અને વિષયરૂપી અકુશ વડે શલ્યવાળા થયેલા જીવા મરણને પણ નથી ગણતા. (૧૩) વિસયવિસેણુ છવા, જિષ્ણુધમ્મ હારિઉણુ હા નરય । વચ્ચ`તિ જહા ચિત્તય નિવારિઆ ખંભદત્તનિવા ૫૬૪૫ ઘણી ખેદની વાત છે કે–જગતના જીવે વિષયરૂપી વિષના પ્રભાવ વડે ચિંતામણિ સરખા જૈનધમ હારી જઈને જેમ ચિત્રક મુનિએ નિવારણ કર્યો છતાં પણ બ્રહ્મદત્ત ચક્રવત્તિ નરકે ગયે, તેમ નરકમાં જાય છે. (૧૪) Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨ બિદ્ધી તાણ નરાણું, જે જિણવયણામ ચઉગ વિડંબણકર, પિયતિ વિસયાસવ' ધાર ૬૫૫ મુત્તુણ । જે મનુષ્ય જિનેશ્વરના વચનરૂપી અમૃતને પશુ છોડીને ચાર ગતિમાં પરિભ્રમણ દ્વારા વિટ’બના આપનાર અને ભયંકર એવી વિષયરૂપ મદિરા પીએ છે તે મનુષ્યાને ધિક્કાર હા ! ધિક્કાર હા ! (૬૫) મરવિ દીવયણું માધરા જે નરા ન જ પતિ । તે વિહુ કુણતિ લલ્લિ, ખાલાણ નેહગહહિલા ૬૬ા મેટા માનને ધારણ કરનારા જે મહા અભિમાની પુરુષો મરણુ સુધી પણ દીન વચન નથી ખેલતા, તેવા પુરુષા પણ સ્ત્રીઓના સ્નેહરૂપી ગ્રહ વડે પાગલ થઈને સ્ત્રીઓની આગળ દીન વચન ખેલે છે. (૧૬) સક્કોવિ નેવ ખંડઈ, માહખ–મહુક્કુર જએ જેસિ તેવિ નરા નારીહિં, કરાવિઆ નિઅય દાસત્ત ૫૬ના જગતમાં જે મનુષ્યાનું માહાત્મ્ય અને આડંબર શક્રેન્દ્ર સરખા પણ ન ખ’ડી શકે તેવા પુરુષોની પાસે પણ સ્ત્રીઓએ પોતાનું દાસપણુ કરાવ્યું! એ સ્ત્રીના મેહ કોઈ વિચિત્ર જ છે. (૧૭) જઉનંદણા મહપ્પા, જિણભાયા વયધરા ચરમદેહે ! રહનેમી રાયમઈ, રાયમઈકા સિહી વિસયા ૫૬૮૫ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ જાદવના પુત્ર, મહાત્મા, શ્રીનેસિનાથ જિનેશ્વરના ભાઈ, ચારિત્ર-વ્રતને ધાણ કરનાર અને ચરમ શરીરી એવા ગુઢ્ઢામાં કાઉસ્સગ્ગ કરનાર રથનેમિ પણ રાજીમતિ સાધ્વી પ્રત્યે વિષય બુદ્ધિવાળા થયા. માટે વિષયેશને ધિક્કાર છે! (૬૮) માણપત્રણેણુ જઈ તારિસાવિ સુરસેલનિચ્ચલાચલિયા । તા પક્કપત્તસત્તાણુ, ઇયરસત્તાણુ કા વત્તા ૫૬૯ના જ્યારે કામદેવરૂપી પવનના ઝપાટા વડે તેવા પ્રકારના મેરૂ પર્વત સરખા નિશ્ચલ મહાત્માએ પણુ ચળાયમાન થઈ ગયા, તા પાકા પાંદડા સરખા બીજા પામર જીવેાની તા વાત જ શી ? (૬૯) પ્થિતિ સહેણ ચિય, હરિકરિસપ્પાણા મહાકૂરા । કુચ્ચિય ૬જેઓ, . કામેા કયસવસુહિવરામેા છના સિંહ, હાથી અને સ` વિગેરે મહાકર પ્રાણીએ સુખે કરીને જીતાય છે. પરંતુ મેાક્ષસુખના રોધ કરનાર એક કામદેવ જ મહાદુ ય છે. (૭૦) વિસમા વિસયપિંવાસા, અણુાઇભવભાવણાઈ જીવાણુ । Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અઇદુજોયાણિ ઈંદિઆણિ, તહ ચંચલ ચિત્ત શાળા ૨ જીવાને વિષયવાસના રૂપ તરસ અતિ તીવ્ર છે, સંસાર ભાવના અનાદિ કાળની છે, ઇન્દ્રિયે પણુ દુઃખે કરીને જીતવા ચાગ્ય છે, અને ચિત્ત પણ ચંચળ છે. માટે ધર્મ વિના આ જીવના મેાક્ષ નથી. (૭૧) કલમલઅરઈઅસુક્ખ, વાહીદાહાઈ વિવિહંદુસ્ખાઈ મરપિ હુ વિરહાઇસુ, સપજ્જઈ કામવિઆણું ારા કામદેવ રૂપી તાપ વડે અતિ તપી ગયેલા પુરુષોને કલમલ, ( વિશેષ ગભરાટ ) અતિ વગેરે દુઃખ, વ્યાધિ અને દાહ વગેરે વિવિધ પ્રકારનાં દુ:ખા, તેમ જ : સ્ત્રીના વિરહાદિ થયે છતે મરણ પ્રાપ્ત થાય છે. (૭૨) પચિદિઅવિસયપસ ગરૅસિ, મણુવયણુકાય નવ સવરસ । ત વાહિસિ કત્તિએ ગલપઍસિ, જે અટ્ન નવિ ણિજ્જરેસિ છા હે જીવ! જો તું પાંચ ઇન્દ્રિયોના વિષયને પ્રસગ કરે છે, વળી મન, વચન અને કાયાને સંવરતા નથી, તેમ જ આઠ કર્મીને નિરતા નથી, તે હે જીવ! ખરેખર તું તારા ગળા ઉપર, જ કાતર ચલાવે છે. (૭૩) Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ 3 કિં તુમધા- સિકિવા સિ ધતૂરઆ, અહવક સન્નિવાએણ આઊરિ ! અમયસમધમ્મ જ વિસય અવમન્નસે, વિસયર્વિસ વિસમ અમિય વ બહુ મન્નસે ૭૪ા હે આત્મા! તું શું અંધ બની ગયા છે? કે શુ ધંતુરા પીધા છે ? અથવા શુ' સન્નિપાત રોગ વડે રાગી બની ગયો છે? કે જેથી અમૃત સરખા ધર્મને તુ વિષની પૈઠે અવગણે છે? અને ભયંકર વિષયરૂપી વિષને તુ અમૃતની પેઠે બહુમાન કરે છે ? (૭૪) તુજ્જ તહ નાવિન્નાગુણડબરા, જલણજાલાસુ નિવડતુ જિય નિબ્બર 1 પયવામેસ કામેણુ જ રજ્જસે, જેહિ' પુણધ્રુવ નરયાનલે પચ્ચસે પા હે જીવ! તેવા પ્રકારના મેાટા જ્ઞાન, વિજ્ઞાન અને ગુણના તે તારા આડંબર અતિશયપણે અગ્નિની જવાળામાં પડા, કારણ કે જે કામ-વિષયે વડે તુ' વારંવાર નરકની અગ્નિમાં પકાય છે, તેવા જ સ્વભાવે કરીને પ્રતિકૂળ એવા કામભોગમાં રાજી થાય છે, માટે તારો ગુણના આખર ફાગટ છે, (૭૫) દહઈ ગૈાસીસિસિરખડ છારએ, છગલગહણુ મેરાવણ' વિકએ ! Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કપૂત તેડિ એરંડ સે વાવએ, જુજિવિસઓહિં મણુઅરૂણું હારએ પાછા આ જગતમાં જે મનુષ્ય અલ્પ વિષય સુખને માટે આખું મનુષ્યપણું હારી જાય છે, તે મનુષ્ય ખરેખર રાખ મેળવવાને માટે ઉત્તમ ગશીર્ષ ચંદન બાળે છે, બકરી લેવાને માટે અરાવત હાથી વેચી દે છે અને કલ્પવૃક્ષને ઉખેડી એરંડાનું ઝાડ વાવે છે, એ ખરેખર મૂર્ખતા જ છે. (૬) અધુવં કવિએ નચ્ચા, સિધિમર્ગ વિઆણિ : વિણિઅટિજજ ભોગેસુ, આઉ પરિમિઅમપણે કળા. પ્રાણીનું આયુષ્ય અસ્થિર છે, માટે મોક્ષ માર્ગને જાણીને વિષયભેગથી વિરામ પામવું, કારણ કે આપણું આયુષ્ય મર્યાદિત છે. (૭૭) સિવમગ્ગસંઠિઆણ વિ, જહ દુજેઆ જિઆણુ પણવિસયા તહ અન્ને કિંપિ જએ, દુએ નલ્થિ સયલેવિ ૧૭૮ મોક્ષ માર્ગમાં પ્રવર્તતા જેને પણ પાંચ ઇન્દ્રિયના વિષ જેવા દુખે કરીને જીતવા ગ્ય છે, તેવું સઘળા જગતમાં બીજું કાંઈપણ દુય નથી. અર્થાત સઘળા Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ જગતમાં પાંચ ઈન્દ્રિયોના વિષા જીતવા તે જ અતિ દુષ્કર છે. બાકી સર્વ તે સુલભ છે. (૭૮) સવિડ ઉબ્લડવા, દિઠા મહેઇ જા મણું ઇત્થી ૨ આયહિય ચિંતતા, દૂરયણે પરિહરતિ પછા વિકારવાળી અને ઉત્કૃષ્ટ રૂપવાળી એવી જે સ્ત્રી દૃષ્ટિમાં આવેથી મનને મોહ પમાડે છે, તેવી સ્ત્રીને આત્માનું કલ્યાણ ઈચ્છનારા પુરૂષ દૂરથી જ તજે છે. (૭૯) સર્ચ સુપિ સીલ, વિન્ના તહ તવંપિ વેગું ! વચ્ચઈ ખણણ સબં, વિસયવિલેણું જઈશુંપિ ૧૮ વિષયરૂપી વિષના વિકાર વડે મુનિ મહાત્માનું પણ સત્યવાદીપણું, સિદ્ધાંતનું જ્ઞાન, સદાચાર, વિજ્ઞાન, તેમજ તપ અને વૈરાગ્ય એ એક ક્ષણમાત્રમાં વિનાશ પામે છે. (૮૦) : રે જીવ મહવિગણ્વિય-નિમે સહેલાલ કહે મૂઢ. સાસયસુહમસમતમ, હારિસિ સસિસોઅરં ચ જ ૮૧ 'રે મૂઢ જીવ ! પિતાની મતિકલ્પના વડે કપેલા અને નિમેષ માત્રના સુખમાં લુપી થઈને જેના સમાન બીજુ કેઈ સુખ નથી એવા મોક્ષસુખને અને ચંદ્ર સરખા ઉજ્વળ એવા ઉપાર્જન કરેલા યશને શા માટે હસી જાય છે? (૮૧) Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પુલિઆ વિસયઅગ્નિ, ચરિત્તસાર' હિજજ કસણુંર્ષિં । સમ્મત્તપિ વિરાહિઅ, અણુ તસ’સારિ’કુટર જાજવલ્યમાન થયેલો એવા વિષયરૂપ અગ્નિ સઘળા ચારિત્રાના સારને બાળી દે છે, અને સમ્યક્ત્વની વિરાધના કરીને અનંત સ`સારમાં રખડાવે છે. (૮૨) ભીસણુભવક તારે, વિસમા જ્વાણું વિસયતિન્હાઓ । એ ડિયા ચઉદસ પૃથ્વીવિ લતિ હુ નિગોએ ૫૮૩॥ ભયંકર ભવરૂપી અટવીમાં સર્વાં જીવાને વિષયતૃષ્ણા જ વષમ છે, કે જે વિષય તૃષ્ણાથી પીડા પામીને ચૌદ પૂત્રી' સરખા મહાત્માએ પણ નિશ્ચે નિગેાદમાં રડવડે છે. (૮૩) હા વિસમા હા વિસમા, વિસયા જ્વાણું જેહિ ડિબધા । હિંડાંતિ ભવસમુદ્દે, અણુત દુખાઈ પાવતા ૮૪૧ અહા! જીવાને પાંચ ઇન્દ્રિયેાના વિષયે અતિ વિષમ છે, કે જે વિષયા વડે . ખ'ધાયેલા જીવા અન ંત દુઃખને પામતા છતા ભવરૂપી સમુદ્રમાં રખડે છે, (૮૪) Page #130 -------------------------------------------------------------------------- ________________ માદાંલચવલા, વિસયા જીવાણુ વિજ્જીતેઅસમાં ખટ્ઠિા ખણુનટ્યા, તા તેસ, કા હુ ડિબ’ધા ૮૫૫ માયાવી ઇન્દ્રજાળ જેવા ચપળ અને વીજળીના ઝબકારા સમાન વિષચે જીવાને ક્ષણમાં દેખાય છે અને ક્ષણમાં નાશ પામે છે, તેા તેવા વિષયેામાં પ્રતિમ ધ રાગ શું કરવા ? (૮૫) મજૂ toe વિસ' પિંસા, ત ન કુણુ વેઆલા હુઅવહે। વ પલિએ । જ કુવિ, કુણતિ રાગાઈણા દેહે ૧૮૬૫ હે આત્મા ! શત્રુ, વિષ, પિશાચ, વેતાલ અને જાજ્વલ્યમાન અગ્નિ એ સંવે પણ કાપ્યા થકી તેવા અપકાર (અવગુણુ) નથી કરતા કે જેવા અપકાર શરીરાદિ પર રહેલા અને કાંપ પામેલા રાગ-દ્વેષાદિ કરે છે. (૮૬) જે રાગાણુ વસે, વમિ સોસયલદુકૂખલકૂખા | જમ્સ વસે રાગાઈ, તસ્સ વસે સયલસુક્ખાઈ ૧૮૭૫ જે જીવા રાગદ્વેષાદિના વશમાં પડેલા છે, તે સ જીવા લાખો દુ:ખના જ વશમાં પડેલા છે. અને જે જીવાના વશમાં રાગાદ્રિક પડેલા છે, તેના વશમાં સર્વ સુખા પડેલાં છે. એમ ઉલટપાલટ જાણવુ', (૮૭), ', Page #131 -------------------------------------------------------------------------- ________________ to a કેવલદુહનિમ્મવિએ, પડિઓ સંસારસાયરે જ !. જે અણુહવાઈ કિલર્સ, તં આસવહેઉએ સવ્વ ૮૮ કેવળ દુઃખ જ નિર્માણ કરેલું છે જેમાં, એવા સંસારરૂપી સમુદ્રમાં પર્લે જીવ જે દુઃખને અનુભવે છે, તે સર્વ દુઃખનું આશ્રવ એ જ કારણ છે. તેથી આશ્રવને ત્યાગ કર એ જ સર્વ સુખનું પરમ કારણ છે. (૮૮) હી સંસારે વિહિણ, મહિલારૂણુ મંડિઅંજાલ ! બક્ઝતિ જસ્થ મૂઢા, માણઆ તિરિઆ સુરા અસુરા પાટલા અહે! આ સંસારમાં વિધાતાએ સ્ત્રીરૂપી જાળ માંડેલી છે (રચેલી છે, કે જે જાળમાં મૂઢ એવા મનુષ્ય, તિર્યંચે, દેવે અને દાનવે સર્વ ફસાય છે. (૮) વિસમા વિસયભુયંગા, જેહિં ડસિયા જિઆ ભવવષ્ણુમિ ! કીસંતિ દુહમ્મીહિં, ચુલસીઈજેણિલખેસુ ૯ અતિ આકરી વિષવાળા એવા વિધ્યરૂપી સપે જેઓને સેલા છે, તેવા સંસારી જીવે ભવરૂપી અટવીમાં ૮૪ લાખ જીવનિને વિષે ભ્રમણ કરતા દુઃખ રૂપ અગ્નિ વડે કલેશ પામે છે. (૯૦) સંસારચારગિહે, વિસયકુવાએણુ લુઝિક્યા જીવા ! હિમહિઅં અમુણુતા, અવંતિ અણુતદુખાઈ ૯૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ આ સંસાર જમણ રૂપી ગ્રીષ્મ વડતુમાં વિષય રૂપી કુપવન વડે (ઉષ્ણ વાયરા વડે) લુક પામેલા (તપેલા-જવર ચદેલા) જીવ હિત અને અહિતને નહિ જાણતા છતાં અનંત દુઃખને અનુભવે છે. (૧) હા હા દુરંતદુઠા, વિસયતુરંગા કુસિફિખઆ લોએ ભીસણભવાડવીએ, પાડતિ જિઆણ મુદ્દધાણે ૯૨ અહો ! ઘણા ખેદની વાત છે કે અત્યંત દુષ્ટ અને દુશિક્ષિત એવા વિષયરૂપી ઘેડાએ આ સંસારમાં ભેળા જીવને ભયંકર ભવરૂપી અટવીમાં પાડે છે. (રખડાવે છે)(૨) વિસયપિવાસાતત્તા, રત્તા નારીણુ પંકિલસમિ દુધિયા દીણ ખીણ, લંતિ છવા ભવવષ્ણુમિ ૯૩ વિષય રૂપી તૃષા વડે વ્યાકુળ થયેલા જે જીવે આ રૂપી ઘણુ કાદવવાળા સરોવરમાં આસક્ત થયા તે દુઃખી, દીન અને ક્ષીણ જે ખરેખર આ સંસાર રૂપ અટવીમાં રઝળે છે () ગુણકારિઆઈ ધણિય, ધિઈ રજુ નિયંતિઆઈ તુહ વ ! નિયયાઈ ઇંદિયાઈ, વલ્લિનિઅત્તા તરંગુવ્ય ૯૪. હે જીવ! બળવાન પણ, વશ, કરેલા ઘોડાની પેઠે (વશ કરેલો ઘડે જેમ ઘણા ગુણ કરનારા હોય છે તેમ) સંતોષ રૂપી રજજુ વડે વશ કરેલી પોતાની ઈન્દ્રિયો તને Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઘણા જ ગુણ કરનારી થશે. માટે ઇન્દ્રિયોને વશ કરવી એજ ઉપદેશ છે. (૯૪) મણ વયણકાયોગા, સુનિયત્તાવિ ગુણકરાતિ । અનિયત્તા પુણ ભજતિ, મત્તકણુિવ્વ સીલવણુ` u ; સારી રીતે વશ કરેલા મન વચન અને કાયાના યોગ ઘણા ગુણ કરનારા જ હાય છે, અને નહિ વશ કરેલા એવા તે મન, વચન, કાયાના યોગ મોન્મત્ત હાથીની પેઠે શીલરૂપી વનને ભાંગી વિનાશ કરે છે. (૯૫) જહુ જહ દાસા વિરમઇ, જહુ જહુ વિસઐહિં હાઇ—વેરગ્ગ ! તહ તહ વિન્નાયબ્ધ, આસન્ન સેઅ પરમપય` ૫૯૬૫ ' જેમ જેમ જીવ દોષથી વિરામ પામે છે (અટકે છે) અને જેમ જેમ વિષયોથી વૈરાગ્ય ભાવ તેમ તેમ તે જીવને મોક્ષ સુખ નજીકમાં (એમ જાણવુ', માટે વિષયાદિકથી વિક્રમ સાર છે.) (૧૬) દુષ્કરમેએહિ કય’, જેહિ સમન્થેહિં જીવણત્નેહિં ! ભગ્ગ ઇંદિશસિન્ન, બિપાયાર વિલગ્ગહ પ્રગટ થાય છે, આવતુ જાય છે. પામવું એજ છા ખરેખર દુષ્કર કાર્ય તા તેઓએ જ. કયુ કહેવાય કે જે પુરૂષોએ ધૈય વા સતાષ રૂપી કિલ્લાને વળગીને Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પિતાના સમર્થપણાથી યુવાવસ્થામાં ઈન્દ્રિય રૂ૫ સૈન્યને નાશ પમાડ્યું. (અર્થાત જેઓએ યુવાનીમાં ઈન્દ્રિયોને જીતી છે તેઓને ધન્ય છે. (૭) તે ધન્ના તાણુ નમો, દાડહું તાણ સંજમધરાણું ! અદૂધચ્છીપિચ્છરિઓ, જાણ ન હિઅને ખડુક્કતિ ૯૮ આ જગતમાં તે પુરૂષને જ ધન્ય છે, અને તે પુરૂષને જ નમસ્કાર થાઓ અને તે જ સંયમધર મુનિ મહારાજને હું દાસ છું કે જેઓના હૃદયમાં કટાક્ષથી જેનારી સ્ત્રીઓ લેશમાત્ર પણ ખટકતી નથી. (૯૮) કિં બહુણા જઈ વછસિ, . જીવ તુમ સાસયં સુઈ અરુએ ! તા પિઅસુ વિસયવિમુહો, * સંવેગરસાયણું નિર્ચા થશે - હે સંસારી જીવ! ઘણું કહેવાથી શું ! જે તું રોગરહિત એટલે નિરાબાધ એવા શાશ્વત સુખની ઇચ્છા રાખતું હોય તે વિષયોથી વિમુખ થઈને હંમેશાં સંવેગ રૂપી રસાયણનું પાન કર. (૯૯) * નોંધ : આ શતકની ગાથા ૯ છે, અને સે ગાથાનું શતક કહેવાય છે. પરંતુ ૧ ગાથા ઓછી છે. તે ઉપલબ્ધ નથી. વ, સ્તો. સં. ૮ Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિંદૂર પ્રકર સિંદૂરપ્રકરસ્તપ:કરિશિરઃક્રાડે કષાયાટવીદાવા િનિશ્ચય: પ્રખાદિવસપ્રાર ભસૂર્યદયઃ । મુક્તિસ્ત્રીકુચકુમ્ભક કુમરસ: શ્રેયસ્તરો: પલ્લવ– પ્રેાલ્લાસ: ક્રમયાન ખધુતિભર: પાર્થ પ્રભા પાતુ નઃ ॥૧॥ તપરૂપી હાથીના કુંભસ્થળને વિષે સિ'દૂરના સમૂહ સમાન, કષાયેા રૂપી વનને બાર્બી નાખવા માટે અગ્નિના સમૂહ સમાન, જ્ઞાનરૂપી દિવસને ઉગાડવા સૂદિય સમાન, મુક્તિરૂપી સ્ત્રીના સ્તન રૂપ ઘડાને વિષે કુકુમના લેપ સમાન અને કલ્યાણરૂપી વૃક્ષના નવા અંકુરાના ઉત્પત્તિ સ્થાન રૂપ શ્રી પાર્શ્વનાથ પ્રભુના એ ચરણના નખાની કાન્તિના સમૂહ તમારું રક્ષણ કરે. (૧) સન્તઃ સન્તુ મર્યિ પ્રસન્નમનસા વાચાં વિચારેાદ્યતા:, સૂતમ્ભ: કમલાનિ તત્પરિમલ વાતા વિતત્વન્તિ મૃત્i કિં વાભ્યનયાનયા યદિ ગુણા સ્ક્યામાં તતસ્તે સ્વયં, કર્રાર: પ્રથન ન ચૈદથ યશ: પ્રત્યર્થિના તેન કિમ્ ારા Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ વાણીને સારા નરસા પણાને વિચાર કરવામાં તત્પર એવા સજજન પુરુષ મારી ઉપર પ્રસન્ન મનવાળા થાઓ, કેમકે જળ કમળને ઉત્પન્ન કરે છે. પણ તેની સુગંધને તે પવન જ ફેલાવે છે. અથવા આ પ્રાર્થના કરવાની પણ શું જરૂર છે ! કેમકે જે આ (વાણી)માં ગુણ હશે તે તે સજજન પુરુષો પોતે જ વિસ્તારને કરશે અને જે ગુણ નહિ હોય તે યશના વૈરી સમાન તે વિસ્તાર કરવા વડે કરીને પણ શું ? અર્થાતુ કંઈ નહિ. (૨) ત્રિવર્ગ સાધનમાંતરણ, પરિવાયુર્વિફલ નરસ્ય ! તત્રાપિ ધર્મ પ્રવર વદન્તિ, ન વિના યહ્મવર્થકામ યા ધર્મ, અર્થ અને કામ રૂપ ત્રણ વર્ગના સાધન વિના માનવનું આયુષ્ય પશુની જેમ નિષ્ફળ છે. તે ત્રણમાં પણ (ભગવંત) ધર્મને શ્રેષ્ઠ કહે છે, છે કારણ કે તે ધર્મ વિના અર્થ અને કામ મેળવી શકાતા નથી, (૩) યં પ્રાપ્ય દુષ્પામિદ નરત્વ, ધર્મ ન યત્નન કરતિ મૂઢઃ | ફલેશપ્રબંધન સ લબ્ધમબ્ધૌ, ચિંતામણિ પાતતિ પ્રમાદાતુ મા દુઃખે પ્રાપ્ત થઈ શકે તેવા આ મનુષ્યપણને પામીને જે મૂર્ખ માણસ પ્રયત્ન પૂર્વક ધર્મને કરતા નથી તે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ (માનવ) અત્યંત કષ્ટ પ્રાપ્ત કરેલ ચિંતામણિ રત્નને પ્રમાદથી સમુદ્રમાં નાખી દે છે. (૪) સ્વર્ણ સ્થાલે ક્ષિપતિ સ રજ: પાદશૌચં વિધ, પીયુષણ પ્રવરકરિણું વહયર્લૅન્ધભારમ્ | ચિન્તારનં વિકિરતિ કરાદુ વોયસફાયનાર્થ, છે દુષ્પાપં ગમયતિ મુધા મત્સ્યજન્મ પ્રમત્તઃ પા જે પ્રમાદી મનુષ્ય દુઃખે મેળવી શકાય તેવા મનુષ્ય ભવને ફગટ ગુમાવી દે છે-તે મનુષ્ય સેનાના થાળમાં ધૂળ નાખે છે. અમૃતથી પગની પવિત્રતા કરે છે. શ્રેષ્ઠ ગજરાજ પાસે કાષ્ઠને ભાર ઉપડાવે છે અને કાગડાને ઉડાડવા હાથમાંથી ચિંતામણિ રત્નને ફેંકી દે છે. (૫) તે ઘત્તર વપતિ ભવને મૂલ્ય કલ્પદ્રમં, ચિતારત્નમપાસ્ય કાચશકલ સ્વીકુવતે તે જડઃ વિક્રીય દિરદ ગિરીન્દ્ર દશ ક્રીન્તિ તે રાસભ, યે લબ્ધ પરિત્ય ધર્મમધમા ઘાવન્તિ ભેગાશયા દો. જે અધમ પુરુષે પ્રાપ્ત કરેલ ધર્મને છોડી દઈને ભેગની ઈચ્છાથી દોડાદોડ કરે છે તેઓ પિતાના ઘરમાં ઉત્પન્ન થયેલ કલ્પતરૂને ઉખેડીને ધંતુરાના વૃક્ષને વાવે છે. તે મૂર્ખાએ ચિંતામણિ રત્નને ફેંકી દઈને કાચને ટુકડે Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ગ્રહણ કરે છે અને મેરૂ પર્વત સમાન ઉંચા હસ્તીને વેચી દઈને ગધેડાને ખરીદે છે. (૬) અપારે સંસારે કથમપિ સમાસા નૃભવ, ન ધર્મ યઃ કુર્યાદ્ વિષયસુખતૃષ્ણતરલિતઃ | બ્રડનું પારાવારે પ્રવરમપહાય પ્રવાહનું, સ મુખ્ય મૂખૂણામુપલમુપલબ્ધ પ્રયતતે | જે માનવ આ અનંત સંસારમાં મહા કટે માનવભવ મેળવીને વિષય સુખની તૃષ્ણાથી ચલાયમાન થઈ ધર્મને કરતે નથી તે મૂર્ખ શિરોમણી સમુદ્રમાં ડુબવા છતાં શ્રેષ્ઠ વહાણને છેડી દઈ પત્થરને પકડવાને યત્ન કરે છે. (૭) ભક્તિ તીર્થકરે ગુરી જિનમત સ ચ હિંસાવૃત, તેયાબ્રહ્મપરિગ્રહાછુપરમ ક્રોધારીણું યમ્ સૌજન્ય ગુણિસંગમિન્દ્રિયદમ દાન તપ ભાવના, વૈરાગ્ય ચ કુરબ્ધ નિર્વતિપદે યદ્યસ્તિ ગતું મન: ૮ - જે શિવપદ પામવાને ઇચ્છા હોય તે શ્રી તીર્થકર દેવ, ગુરુ, જિનશાસન અને સંઘ આ ચારેની ભક્તિ કરે. હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને પરિગ્રહ વિગેરેનો ત્યાગ કરે. ક્રોધ વગેરે શત્રુઓ ઉપર યે મેળવ, પ્રાણી Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ માત્ર ઉપર મૈત્રીભાવ, ગુણવાનોની સેામત, ઇન્દ્રિયાનુ દમન, સુપાત્રદાન, તપશ્ચર્યા, શુભભાવના અને વૈરાગ્ય કરે.(૮) પાપ લુમ્પતિ દુર્ગતિ દલયતિ વ્યાપાદયત્યાપદ, પુણ્યં સચિનુતે શ્રિય વિતનુતે પુષ્ણાતિ નીરોગતામ્ । સૌભાગ્ય વિધાતિ પલ્લવયતિ પ્રીતિ પ્રસૂતે યશ, સ્વ' યચ્છતિ નિવૃતિ ચ રચયત્યર્ચાતાં નિર્મિતા પ્રા શ્રી અરિહંત પ્રભુની ભાવપૂર્ણાંક કરેલી પૂજા પાપને દૂર કરે છે. દુર્ગાંતિને અટકાવે છે. આપત્તિઓનો નાશ કરે છે. પુણ્યને એકઠુ' કરે છે, લક્ષ્મીને વિસ્તારે છે, રોગ રહિતતાને પેખે છે. સૌભાગ્યપણાને કરે છે. પ્રેમને ઉપજાવે છે. યશની વૃદ્ધિ કરે છે. સ્વર્ગને આપે છે અને ચાવતું મેક્ષ પણ પમાડે છે, (૯) સ્વર્ગસ્તસ્ય ગૃહાંગણું સહચરી સામ્રાજ્યલક્ષ્મી: શુભા, સૌભાગ્યાદિર્ગુણાવલિ વિંલસતિ સ્વૈર વષુવેનિ સંસારઃ સુતરઃ શિવ' કરતલક્રાડે લુત્ય જસા, ય: શ્રદ્ધાભરભાજન જિનપતેઃ પૂજન વિધત્તે જન: ૫૧૦ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જે મનુષ્ય અતિશય શ્રદ્ધાપૂર્વક શ્રી જિનેશ્વર દેવની પૂજાને કરે છે. તેને દેવલોક ઘર આંગણે છે. મનોહર ચક્રવત્તિની અદ્ધિ સાથે સૌભાગ્ય વગેરે ગુણોની શ્રેણિ તેના દેહ રૂપી ઘરમાં ઇચ્છા મુજબ વિલાસ કરે છે. સંસાર સુખે તરી શકાય એવો છે અને મોક્ષ તે ઝટ તેના કરતમાં આવીને આળોટે છે. (૧૦) કદાચિનાતંકઃ કુપિત ઈવ પશ્યત્યભિમુખ, વિરે દારિદ્રય ચકિતમિવ નશ્યત્યનુદિનમ ! વિરક્તા કાનેવ ત્યજતિ કુતિઃ સંગમુદા, ન મુખ્યત્યભ્યર્ણ સુવિ જિનાર્ચા રચયતઃ ૧૧ શ્રી જિનેશ્વરં દેવની પૂજા કરનારાને રેગ (ભય) તે જાણે ગુસ્સે ન થયો હોય તેમ સામું પણ જતો નથી. દારિદ્ર તે જાણે ભય ન પામ્યું હોય તેમ હંમેશાં દૂર દૂર નાસે છે. દુર્ગતિ તે જાણે વિરક્ત થયેલ સ્ત્રીની જેમ સંગ તજી દે છે. અને આબાદી મિત્રની જેમ તેને નિકટપણાને છોડતી નથી. (૧૧) યઃ પુષ્પર્જિનમર્ચતિ સ્મિતસુરસ્ત્રીલોચને સેચ્યતે, યસ્ત વન્દત એકશસ્ત્રિજગતા હર્નિશ વન્દને યસ્ત સ્તૌતિ પરત્ર વૃત્રદમનોમેન સ તૂયતે, યસ્ત બાયતિ ફલસકર્મનિધન સ ધ્યાયતે ગિભિઃ ૧રા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જે પુષ્પાવર્ડ શ્રી જિનેશ્વર દેવની પૂજા કરે છે તે દેવાંગનાઓનાં વિકસ્વર નયનેથી પૂજાય છે. જે જિનેશ્વર પ્રભુને એકવાર પણ વંદન કરે છે તે હંમેશાં ત્રણે જગતથી વદાય છે. જે તેમની સ્તુતિ કરે છે તે પરલેાકમાં ઇન્દ્રના સમુહથી સ્તવાય છે. અને જે તેમનું ધ્યાન ધરે છે તે કર્મીના નાશ કરીને ચેકિંગ પુરૂષોથી ધ્યાન કરાય છે. (૧૨) અવધમુક્ત પથિ ય: પ્રવતે, પ્રવર્ત્ત યત્યન્યજન ચ નિઃસ્પૃહઃ । સ એવ સેવ્ય: સ્વહિતષિણા ગુરુ:, સ્વયં તર’સ્તારયિતુ ક્ષમઃ પરમ્ ॥૧૩॥ સ્પૃહારહિત એવા જે (મહાપુરુષ)દોષ રહિત માર્ગોમાં પાતે પ્રવરો છે અને બીજા માણસને પણ પ્રવૃત્તિ કરાવે છે. પેાતે તરતા છતા ખીજાને તારવાને પણ સમથ છે તે જ ગુરુ પોતાના હિતને ઇચ્છનાર મનુષ્યાએ સેવવા ચેાગ્ય છે. (૧૩) વિલયતિ કુબાધ ખાધયત્ય ગમા, સુગતિકુગતિમા પુણ્યપાપે વ્યનક્તિ । અવગમતિ કૃત્યાકૃત્યભેદ. ગુરુર્યા, ભવજલનિધિપાતસ્ત વિના નાસ્તિ કશ્ચિત્ ।૧૪। જે ગુરુ અજ્ઞાનના નાશ કરે છે. આગમાના અને જણાવે છે. સુગતિના માર્ગ સ્વરૂપ પુણ્ય અને દુર્ગતિના Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ મારૂપ પાપુને સ્પષ્ટ કરે છે. તેમ જ જે કરવા ચેાગ્ય અને ન કરવા ચેાગ્યના વિવેકને જણાવે છે તે ગુરુ વિના બીજાં કાઈ સંસાર રૂપ સમુદ્રમાં વહાણ સમાન નથી. (૧૪) પિતા માતા ભ્રાતા પ્રિયસહચરી સૂનુનિવહ:, સુહસ્વામી માદ્યત્કરિભટરથાશ્વ: પિરકરઃ । નિમજ્જન્ત' જન્તુ નરકકુરૅ રક્ષિતુમલ, ગુરો ર્માંધ પ્રકટનપરાત્કાપિ ન પરઃ શામાા નરક રૂપી ખાઈને વિષે પડતા જીવને પુણ્ય અને પાપને પ્રકટ કરવામાં તત્પર એવા ગુરુ સિવાય બીજો કોઈ માતા, પિતા, ભાઈ, પ્રેમાળ પત્ની, પુત્રને સમુદાય મિત્ર, મદ ઘેલા હાથી, ચેઢા, રથ અને ઘેાડાવાળા સ્વામી કે સેવક વર્ગ રક્ષણ કરવા સમર્થ નથી. (૧૫) કિં ધ્યાનેન ભવત્વોષવિષયત્યાગૈસ્તપાભિઃ કૃત, પૂર્ણ... ભાવનયાલિમાન્દ્રયદમૈ: પર્યાપ્તમાતાગમ: । કિં ત્યેક ભવનાશન કુરુ ગુરુપ્રીત્યા ગુરઃ શાસન, સર્વે યેન વિના િવનાથબલવત્ સ્વાર્થાય નાલ ગુણાઃ ॥૧૬॥ ધ્યાન ધરવાથી શું ? સવ` વિષયાને તજવાથી શું ? તપ કરવાથી પણ શું ? ઇન્દ્રિયાને દમવાવડે પણ શુ' ? (કે) શાસ્ત્રો પ્રાપ્ત થવા વડે પણ શુ? ફક્ત અતિશય પ્રીતિ વડે ભવભ્રમણના નાશ કરનાર એક ગુરુની આજ્ઞાને જ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સ્વીકાર કર ( કેમકે ) જેના વિના નાથ વિનાના સૈન્યની જેમ સર્વે ગુણા પોતપાતાના ફલ આપવા સમથ નથી. (૧૬) ન દેવ... નાદેવ' ન શુભગુરુમેવ ન કુગુરુ, ન ધર્મ નાધ" ન ગુણપરિણુદ્ધ ન વિગુણું ! ન નૃત્ય નામૃ ન હિતમહિત` નાપિ નિપુણ, વિલાકન્તુ લાકા જિનવચનચક્ષુરિહિતાઃ ૫૧૭ના શ્રી જિનેશ્વર દેવના વચન રૂપી નેત્રાથી રહિત લાકે નથી દેવને જાણુતા, નથી તેા કુદેવને જાણુતા, નથી સુગુરુને પીછાણુતા, નથી તેા ક્રુગુરુને પીછાણુતા, નથી ધમને જાણુતા, નથી તે અધમ તે જાણતા, નથી ગુણવાનને જાણતા, નથી તેા નિર્ગુણીને, નથી 'કૃત્યને કે અકૃત્યને જાણતા, તેમજ નથી તે સારી રીતે પોતાના હિતને જાણતા કે પોતાના અહિતને જાણતા. (૧૭) માનુષ્ય વિફલ` વદન્તિ હૃદય વ્ય' વૃથા શ્રોત્રયનિર્માણ. ગુણદોષભેદકલનાં તેષામસભાવિનીમ્ । દુર્વાર નરકાન્ધરૂપપતન' મુક્તિ' ખુધા દુભાં, સાવજ્ઞ: સમયેા દયારસમયેા યેષાં ન કર્ણાતિથિ: ૧૧૮ શ્રી સર્વજ્ઞ ભગતે કહેલા દયામય સિદ્ધાન્ત જે લોકોને કણ ગોચર થયા નથી, તેમના મનુષ્યપણાને પંડિતા નિષ્ફળ કહે છે, હૃદયને નકામું કહે છે. એ કાનની રચના ફાગટ કહે છે. ગુણ-દોષની ભિન્નતાના વિચાર પણ ન Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સંભવી શકે તેમ છે. નરક રૂપ અંધાર કુવામાં પડવું દુઃખે કરી અટકાવી શકાય તેમ છે. અને મુક્તિ પણ દુભ છે. (૧૮) પીયૂષ' વિષવજ્જલ જૂવલનવત્તેજસ્તમઃસ્તામવન્મિત્ર' શાત્રવવત્ સ્રર્જ ભુજગવચ્ચિન્તામણિ લેખવત્ । જ્યાનાં ગ્રીષ્મજઘવત્ સ મનુતે કારુણ્યમણ્યાપણું, જૈનેન્દ્ર' મતમન્યદર્શનસમ યા દુતિન્યતે ૧૯ જે દુર્બુદ્ધિ દયા રૂપી કરિયાણાની દુકાન સમાન શ્રી જિનેશ્વર પ્રભુના મતને અન્ય દન સમાન માને છેતે અમૃતને ઝેર સમાન, જળને અગ્નિ સમાન, પ્રકાશને અંધકારના સમૂહ સમાન, મિત્રને શત્રુ સમાન, પુષ્પમાળાને સ” સમાંન, ચિ ંતામણિને પત્થર સમાન અને ચંદ્રની કાન્તિને ઉનાળાના તા૧ સમાન માને છે. (૧૯) ધર્મ જાગરયત્યઘ` વિધટયત્યુત્થાપયત્યુત્પથ, ભિન્તે મત્સરમુચ્છિનત્તિ કુનયં મઘ્નાતિ મિથ્યામતિમ્ । વૈરાગ્ય વિતનાતિ પુષ્યતિ કૃપાં મુખ્શાતિ તૃષ્ણાં ચ ય— Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તજજૈન મતમર્ચતિ પ્રથતિ બાયત્યધીતે ક્તી કરવા બુદ્ધિમાન પુરુષ જે જિનમતની પૂજા કરે છે, જેને વિસ્તારે છે, અને જેનું ધ્યાન ધરે છે તે શ્રી જિનમત ધર્મને ઉજવલ કરે છે. પાપને નાશ કરે છે. અન્યાયને છેદ કરે છે. મિથ્યા બુદ્ધિને નાશ કરે છે. વિરાગ્યને વિસ્તાર કરે છે. કરુણભાવને પિષે છે અને તૃષ્ણાનું હરણ કરે છે. (૨૦) રત્નાનામિવ રહણક્ષિતિધર: ખં તારકાસુમિય, સ્વર્ગ કલ્પમહીહામિવ સર: પકે હાણામિવ ! પાથોધિઃ પયસામિવેત્મહસાં સ્થાન ગુણાનામસાવિત્યાલો વિરચ્યતાં ભગવત: સંઘસ્ય ' પૂજાવિધિ: પરના જેમ રોહણગિરિ રત્નનું, આકાશ તારાઓનું, સ્વર્ગ કલ્પવૃક્ષનું, સરવર કમળનું, સમુદ્ર ચંદ્રમા સમાન નિર્મળ જળનું નિવાસ સ્થળ છે તેમ આ (શ્રી સંઘ) ગુણનું નિવાસ સ્થળ છે એમ વિચારીને હે લેકે ! પૂજ્ય એવા (ચતુર્વિધ) સંઘની પૂજાવિધિ તમે કરે. (૨૧) : ચ: સંસારનિરાલાલસમતિમ્કત્યર્થ મુન્નિષ્ઠતે, યં તીર્થ” કયન્તિ પાવનતયા યેનાસ્તિ નાન્યઃ સમઃ | Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ યસ્મ તીર્થપતિર્નમસ્યતિ સતાં યસ્માચ્છભં જાયતે, સ્કૃતિસ્ય પરા વસતિ ચ ગુણા યર્મિનું સ | સર્ચીતામ્ પારરા. જે સંઘ સંસારના ત્યાગમાં લાલસાવાળી બુદ્ધિવાળે છતે મુક્તિને માટે તત્પર છે. જેને પવિત્રપણાથી તીર્થ રૂપ કહે છે. જેના સમાન બીજું કોઈ નથી, જેને તીર્થકર પણ નમસ્કાર કરે છે, જેનાથી સજજનેનું કલ્યાણ થાય છે. જેને મહિમાં શ્રેષ્ઠ છે. તેમ જ જેને વિષે ઘણા ગુણે રહે છે તે શ્રી સંઘ ભવ્ય જીવો વડે પૂજા કરાઓ. (૨૨) લક્ષ્મીસ્ત સ્વયમલ્યુપિતિ રભસા કીર્તિસ્તમાલિદ્ગતિ, પ્રીતિસ્ત ભજતે મતિઃ પ્રયતતે તે લધુમત્કંઠયા ! સ્વાશ્રીસ્ત પરિમિચ્છતિ મૂહુર્મુક્તિસ્તમાલોતે, ય સંઘ ગુણરાશિકલિસદનં શ્રેચિ સેવને રિક્ષા કલ્યાણની ઈચ્છાવાળે જે જન ગુણોના સમૂહના કીડાના સ્થાનભૂત શ્રી સંઘને સેવે છે. તે પુરુષને લક્ષ્મી તરત પિતાની મેળે સામે આવે છે. કીર્તિ તેને આલિંગન કરે છે. પ્રીતિ તેને સેવે છે. મતિ ઉત્કંઠા પૂર્વક તેને મેળવવાને યત્ન કરે છે. સ્વર્ગલ૯મી તેને પ્રાપ્ત કરવાને . ઇચ્છે છે. અને મુક્તિ સ્ત્રી તેને વારંવાર જુએ છે. (ર૩) Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ચંદ્ર ભક્ત ફલેમીંદાદિપદવી મુખ્ય કૃઃ શસ્યવત, ચર્તિ ત્રિદશેતાદિ તૃણવત્ પ્રાસંગિક ગીત શક્તિ યન્મહિમસ્તુતો ન દધતે વાપિ વાચસ્પત, સઘઃ સેડઘહર: પુનાતુ ચરણન્યાસૈઃ સતાં આ મંદિરમ રજા ખેતી ધાન્યની જેમ જે (સંધ)ની ભક્તિનું અરિહંતાદિની પદવી એ મુખ્ય ફળ છે. અને ઘાસની જેમ ચકિપણું અને દેવેન્દ્રપણું વગેરે પ્રાસંગિક ફળ ગણાય છે. અને જેના મહિમાની સ્તુતિ કરવામાં બૃહસ્પતિની વાણી પણ શક્તિને ધારણ કરતી નથી તે પાપનો નાશ કરનાર શ્રી સંઘ પગલાં સ્થાપન કરવા વડે સજજનેના ઘરને પવિત્ર કરે. (૨૪) ક્રિીડાભૂ: સુકૃતસ્ય દુષ્કતરજ: સંહારવાત્યા - દન્વન્તવ્યસનાઝિમેઘપટલી સંકેતદૂતી ક્રિયામ ! નિણિસિદિવૌકસ પ્રિયસખી મુક્ત કુગત્યર્ગલા, સવુ ક્રિયતાં કૃપૈવ ભવતુ ફલેશનશે: પરેડ રિયા હે ભવ્ય છે! પુણ્યના કીડા સ્થાન રૂપ, દુષ્કૃત રૂપી ધૂળને દૂર કરવામાં વાયુના સમૂહ સમાન, સંસાર રૂપ સમુદ્રમાં નાવ સમાન, કલેશરૂપી અગ્નિને ઠારવા મેઘ ઘટા સમાન, લક્ષ્મીને સંકેતસ્થાને પહોંચાડનાર Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ દાસી સમાન, સ્વર્ગની નિસરણી સમાન, મુક્તિ સ્ત્રીની પ્રિયસખી સમાન, કુગતિને રોકવામાં બેડી સમાન પ્રાણીએને વિષે બસ દયા જ કરો. બીજા સમસ્ત કલેશે વડે સર્યું. (૨૫) યદિ ગ્રાવા તોયે તરતિ તરણિયંઘુદયતિ, પ્રતીચ્ય સમાર્ચિર્યાદિ ભજતિ શિલ્ય કથમપિ ! યદિ સ્માપીઠ સ્વાદુપરિ સસ્થાપિ જગત, પ્રસૂતે સત્તાનાં તદપિ ન વધઃ વાપિ સુકૃતમ્ ારદા - જે કોઈ રીતે પાણીમાં પત્થર તરે, સૂર્ય જે પશ્ચિમ દિશામાં ઉગે, અગ્નિ જે શીતળપણાને પામે અને જે પૃથ્વીમંડળ આખાય જગતની ઉપર થઈ જાય. તે પણ જીવ હિંસા પ્રાણીઓને કઈ પણ રીતે પુણ્યને ઉત્પન્ન ન કરી શકે. (૨૬) - સ કમલવનમગ્નસર ભાદસ્તાદમૃતમુરગવફત્રા, સાધુવાદ વિવાદાત ! ગપગમમર્ણાર્જીવિત કાલકૂટાદભિલષતિ વધાદ્ય: પ્રાણિનાં ધર્મમિચ્છત પરછા જે મનુષ્ય જીવહિંસાથી ધમને ઇચ્છે છે. તે અગ્નિ માંથી કમળવનને ઈચ્છે છે. સૂર્યાસ્ત થયા પછી દિવસને ઇચ્છે છે. સપના મુખમાંથી અમૃત અને વિવાદમાંથી Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ કીર્તિને, અપચાથી રાગના નાશને અને કાલકૂટ ઝેરથી જીવનને ઇચ્છે છે. (૨૭) આયુદી તર` વપુરતર' ગાત્ર ગરીયસ્તર, વિત્ત ભૂરિતર બલ બહુતર સ્વામિત્વમુચ્ચસ્તરમ્ ! આરોગ્ય` વિગતાન્તર' ત્રિજગતિ શ્લાધ્યત્વમ`તર', સંસારામ્યુનિધિ કરેાતિ સુતર ચેત: કૃપાર્કાન્તરમ્ ॥૨૮॥ દયાથી ભીંજાયેલા અંતરવાળું મન આયુષ્યને લાંબુ કરે છે. શરીરને સુંદરતર કરે છે. કુળને અતિ મહાન કરે છે. ધનને વધારે છે. સતત નિરોગી રાખે છે ત્રણે જગતમાં અતિશય વખાણવા લાયકપણાને કરે છે. અને સંસાર સમુદ્રને સુખે કરી તરી શકાય તેવા કરે છે. (૨૮) વિશ્વાસાયતન વિપત્તિદલન દૈવૈઃ કૃતારાધન, મુક્તેઃ પથ્યદન જલાગ્નિશમન વ્યાકોરગસ્ત ંભનમ્ । *ોય:સંવનન સમૃદ્ધિજનન` સૌજન્યસ જીવન, કીર્ત્ત: કેલિવન પ્રભાવભવન સત્ય' વચ: પાવનમ્ ારા વિશ્વાસના સ્થાનરૂપ આપત્તિઓને ચરી નાખનાર, દેવતાઓથી પણ આરાધના કરાયેલું, મુક્તિમાર્ગમાં ભાથા રૂપ, જળ અને અગ્નિના ભયને શાન્ત કરનારૂ, કલ્યાણુના વશીકરણરૂપ, સમૃદ્ધિને પેદા કરનારૂ', સૌજન્યને ઉપજાવનાર Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ અને કીતિના કીડાઘર રૂપ તેમજ મહિમાના ભવન રૂપ પવિત્ર એવું સત્યવચન છે. (૨૯) યશ યસ્માદ્ ભસ્મીભવતિ વનવહુનેરિવ વન, નિદાન દુઃખાનાં યદવનિરુહાણાં જલમિવા ન, યત્ર સ્વાચ્છાયાતપ ઈવ તપસંયમકથા, કર્થચિત્તમિથ્યાવચનમભિધત્તે ન મતિમાનું ૩૦ - જેમ દાવાનળથી વન ભસ્મસાત થાય છે તેમ જેનાથી યશ ભસ્મીભૂત થાય છે. વૃક્ષેનું જેમ જળ કારણ છે તેમ જે દુઃખનું કારણ છે. વળી તડકામાં જેમ છાયા ન હોય તેમ જે હોતે છતે તપ અને સંયમની વાત પણ હતી નથી તેવા અસત્ય વચનને બુદ્ધિશાળી પુરુષે કઈ રીતે પણ બોલતા નથી. (૩૦) અસત્યમપ્રત્યયમૂલકારણ, કુવાસનાસગ્ન સમૃદ્િધવારણમા વિપનિદાન પ્રવચનર્જિત - કૃતાપરાધે કૃતિભિવિવજિતમ્ ૩૧ અવિશ્વાસના મુખ્ય કારણ રૂપ, પાપને ઘર રૂપ, સંપત્તિઓને અટકાવનાર, આપત્તિઓના કારણ રૂપ, બીજાને ઠગવામાં બળવાન અને (એથી જ) અપરાધી એવું અસત્ય વચન પંડિત પુરુષોએ તજેલું છે. (૩૧) વસ્ત. સં. ૮ " Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તસ્યાગ્નિ લમ વ: સ્થલમરિર્મિત્ર સુરઃ કિંકરા, કાન્તાર નગર ગિરિગૃહહિર્માલ્ય શૃંગારિÇગઃ । પાતાલ' બિલમસ્રમુત્પલદલ વ્યાલઃ શૃગાલા વિષ', પીયૂષ' વિષમ સમ` ચ વચન સત્યાશ્ચિત વક્તિ સઃ સારા જે માનવ સત્યયુક્ત વચનને કહે છે. તેને અગ્નિ જળ સમાન છે, સમુદ્ર સ્થળ સમાન છે. શત્રુ મિત્ર સમાન છે. દેવતા નાકર સમાન છે. જંગલ નગર સમાન છે. પંત ઘર સમાન છે. સ` પુષ્પમાળા સમાન છે. સિંહ હરણ સમાન છે. પાતાલ છિદ્ર સમાન છે. શસ્ત્ર કમળપત્ર સમાન, હાથી શિયાળ સમાન, વિષ અમૃત સમાન અને વિષમ સ્થળ સંપત્તિ સ્થળ સમાન થાય છે. (૩ર) તમભિલતિ સિદ્ધિસ્ત વૃણીતે સમૃદ્ધિસ્તમભિસરતિ કીર્ત્તિ મુખ્યતે તં ભવાર્ત્તિઃ । સ્પૃહયતિ સુગતિસ્ત` નેક્ષતે દુર્ગતિસ્ત’, પરિહરતિ વિપત્ત યા ન ગૃષ્ણાત્યદત્તમ્ ॥૩૩॥ જે પુરુષ નહિં આપેલુ ગ્રહણ કરતા નથી, તેને મુક્તિ ઝંખે છે. સમૃદ્ધિ તેને વરે છે. કીર્ત્તિ તેની પાસે આવે છે. ભવની પીડા તેને તજી દે છે. સુગતિ તેની ઝંખના કરે છે. અને દુર્ગતિ તેને જોતી પણ નથી. તેમજ આપત્તિ તા તેને (દૂરથી જ) તજી દે છે. (૩૩) Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ અદત્ત નાદ તસુક્તકોમઃ કિમપિ યઃ, શુભશ્રેણિતસ્મિન વસતિ કલહંસીવ કમલે ! વિપત્તમા દૂર વ્રજતિ રજનીવામ્બરમણેવિનીતં વિઘેવ ત્રિદિવશિવલક્ષ્મીભંજતિ તમે ૩૪ પુણ્યની ઈચ્છા કરનાર જે પુરૂષ નહિ આપેલ કોઈ પણ પદાર્થને લેતે નથી તે પુરુષને વિષે-કમલને વિષે રાજહંસીની જેમ કલ્યાણની પરંપરા રમે છે. સૂર્યથી રાત્રિની પેઠે વિપત્તિ તેનાથી વેગળી ચાલી જાય છે. વિદ્યા જેમ વિનયવાન પુરુષને તેમાં સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી તે પુરુષને સેવે છે. (૩૪) યુનિવર્તિતકીર્તિધર્મનિધનં સર્વાગ સાં સાધન, ભીલદ્વધબંધન વિરચિતફિલષ્ટાશયોધનમ્ ! દૌગત્યેકનિબંધન તસુગટ્યાશ્લેષસંધન, પ્રેત્સર્પત પ્રધન જિવૃક્ષતિ ન તદ્ ધીમાનદત્ત ધનમ્ ૩પ કીતિ અને ધર્મના નાશ કરનારું, સર્વ અપરાધોનું કારણ, વધે અને બંધનને કરતું, જેણે દુષ્ટ અભિપ્રાયોને પ્રગટ કર્યા છે એવું, દુર્ગતિને અસાધારણ કારણરૂપ, કર્યો છે સુગતિના મેળાપને વિરોધ જેણે એવું, અને નાશને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર કરનારું જે અદત્ત ધન તેને બુદ્ધિમાન પુરુષ ગ્રહણ કરવાની ઈચ્છા રાખતા નથી. (૩૫) પરજનમનઃપીડાક્રીડાવ વધમાવના– ભવનમવનિવ્યાપિવ્યાપલ્લતાઘનમંડલમ્ ! કુતિગમને માર્ગ સ્વગપવર્ગપુરાર્ગલ, નિયતમનુપાદેયં સ્નેય ખૂણાં હિતકાંક્ષિણામ ૩૬ બીજા માણસના મનની પીડાને રમવા કીડાવન સમાન, હિંસાના વિચારના ઘર સમાન, પૃથ્વીને વિષે ફેલાઈ રહેલી આપત્તિ રૂપી વેલને વધારવામાં મેઘના સમૂહ સમાન, દુર્ગતિ ગમનમાં માર્ગ રૂપ, સ્વર્ગ અને મેક્ષ રૂપ નગરના દ્વારની બેડી સમાન એવું અદત્ત. હિતની ઈચ્છાવાળા મનુષ્યોને નિચે ગ્રહણ કરવા લાયક. નથી. (૩૬) દત્તસ્તન જગત્યકીર્તિ પહો ગોત્રે મલીકૂર્ચક:, ચારિત્રસ્ય જલાંજલિગુણગણારામસ્ય દાવાનલઃ . સંકેત: સકલાપદાં શિવપુરદ્વારે કપાટે દઢઃ, કામાર્તસ્યજતિ પ્રબોધતિ વા સ્વસ્ત્ર પરસ્ત્રી ન ય: ૩૭ળા. કામથી પીડાયેલે જે પુરુષ પિતાની સ્ત્રીને જણાવતે (બેલાવત) નથી અને પરસ્ત્રીને ત્યજતો નથી તે પુરુષ વડે જગતમાં અપજશને ઢોલ વગાડા છે પિતાને કૂળ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ ઉપર શાહીના ચા ફેરવાયા છે. સંચમને જલાંજલિ અપાઈ છે. ગુણેાના સમુહ રૂપી બગીચાને દાવાનળ દેવરાચે છે. સકળ આપત્તિઓને (આવવા) સ ંકેત કરાચે છે. અને મેાક્ષ નગરીના આરણે મજબુત કમાડ (બંધ) કરાયેા છે, (૩૭) વ્યાધવ્યાલજલાનલાદિવિપદન્તેષાં વ્રજન્તિ ક્ષય, કલ્યાણાનિ સમુલ્લસન્તિ વિષુધા: સાન્નિધ્યમધ્યાસતે। ધર્મ : પ્રણશ્યત્યધ', નિર્વાણસુખાનિ સનિદધતે યે શીલમાબિતે ૧૩૮ા જે મનુષ્યે શિયળ વ્રતને ધારણ કરે છે તેઓને વાઘ, હાથી (સર્પ) પાણી અને અગ્નિ વિગેરેની આપત્તિએ નાશ પામે છે. કલ્યાણા વૃદ્ધિગત થાય છે. દેવતાઓ નજીકમાં રહે છે, કી િવિસ્તાર પામે છે, ધ વૃદ્ધિ પામે છે, પાપ નાશ પામે છે અને સ્વગ તથા માક્ષનાં સુખા પાસે આવે છે. (૩૮) કીર્ત્તિ : સ્ફૂર્ત્તિમિયત્તિ યાત્યુપચય હરિત કુલકલક` સુ`પતે પાપપક, મુક્તમુપચિનેાતિ શ્લાધ્યતામાતનાતિ । નમયતિ સુરવર્ગ હન્તિ દુર્ગાપસ, રચયિત શુચિશીલ સ્વમાક્ષૌ સલીલમ્ ૫૩૯૧૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આ પવિત્ર શિયળ વ્રત કુળને કલંકનું હરણ કરે છે.. પાપ રૂપી કાદવને નાશ કરે છે, પુણ્યની વૃદ્ધિ કરે છે, પ્રશંસાને વિસ્તાર છે. દેવ સમુદાયને નમાડે છે ભયંકર ઉપસર્ગોને નાશ કરે છે. અને સ્વર્ગ તથા મેક્ષને રમત માત્રમાં આપે છે. (૩૯) તેયત્યક્ઝિરપિ સત્યહિરપિ વ્યાધ્રોડપિ સારંગતિ, વ્યાલો ખ્યાતિ પર્વષ્ણુપલતિ ફ્લેડેડપિ - પીયૂષતિ ! વિધ્રોગ્રુત્સવતિ પ્રિયત્સરિરપિ ક્રિીડાતડાગત્યપાં– નાડપિ સ્વગૃહત્યટવ્યપિ નૃણાં શીલપ્રભાવાદ , ધ્રુવમ્ ૫૪ મનુષ્યોને શીલવ્રતના પ્રભાવથી નક્કી અગ્નિ પણ પાણી સમાન, સર્પ પણ પુષ્પમાળા સમાન, વાઘ પણ હરણ સમાન, દુષ્ટ હાથી પણ ઘોડા સમાન, પર્વત પણ પત્થર સમાન, વિષપણ અમૃત સમાન, વિન પણ ઉત્સવ સમાન, શત્રુ પણ પ્રિય સમાન, સાગર પણ કીડા માટેના. તળાવ સમાન અને અટવી પણ પિતાના ઘર સમાન થાય છે. (૪૦) કાલુષ્ય જનયનું જડસ્ય રચયન ધર્મમોસૂલન, ફિલશ્યન્નીતિકૃપાક્ષમાકમલિનીૌંભાબુદ્ધિ વદર્ધાયનું મર્યાદાતટમુદ્રજનું શુભમને હંસપ્રવાસં દિશનું ! કિ ન કૂલેશકર: પરિગ્રહનદીપૂર પ્રવૃદ્ધિ ગત: ૪૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ મૂર્ખ માણસને ખરાબ વિચાર ઉપજાવતા, ધ રૂપી વૃક્ષને ઉખેડવાનું કરતા, ન્યાય, દયા અને ક્ષમા રૂપી કમલિનીએને પીડા કરતા, લેાભ રૂપી સમુદ્રને વધારતા, મર્યાદા રૂપી તટને ઉખેડી નાખતા, શુભ મન રૂપી હંસને દેશવટા દેતા, વૃદ્ધિને પામેલેા પરિગ્રહ રૂપી નદીના પ્રવાહ શુ પીડાકારી નથી ? ( અર્થાત્ છે જ). (૪૧) કલહકલભવિન્ધ્ય: ક્રોધગૃધશ્મશાન, વ્યસનભુજગર ત્ર દ્વેષદસ્યપ્રદોષ:। સુતવનદવાગ્નિમાંદ વામ્ભાદવાયુ નયનલિનતુષારાત્ય મથ્યનુરાગ ૫૪૨।। ધનને વિષે જે અત્યંત રાગ તે કલેશ રૂપી હસ્તિને રહેવા માટે વિન્ધ્યાચળ સમાન છે. ક્રોધ રૂપી ગીધને રહેવા માટે શ્મશાન સમાન છે. દુઃખ રૂપી સૂર્યને વસવા ખીલ (રાફડા) સમાન છે, દ્વેષ રૂપી ચારને રાત્રિ સમાન છે, પુણ્ય રૂપી વનને ખાળવા દાવાનળ સમાન છે નમ્રતા રૂપી મેઘને વિખેરી નાખવા ‘પવન સમાન છે અને નીતિ રૂપી કમલેાને (બાળી નાખવા) ખરફ સમાન છે. (૪૨) પ્રત્યથી પ્રશમસ્ય મિત્રમ‰તેમાંહસ્ય વિશ્રામભૂ:, પાપાનાં નિરાપદાં પદમસઘ્યાનસ્ય લીલાવનમ્ વ્યાક્ષેપસ્ય નિધિદસ્ય સચિવ: શાકસ્ય હેતુઃ કલે:, કૅલીવેશ્મ પરિગ્રહઃ પરિહતેોંગ્યા વિવિક્તાત્મનામ્ ॥૪ Page #157 -------------------------------------------------------------------------- ________________ ras શમભાવના શત્રુ, અધીરતાના મિત્ર, માહનુ વિશ્રામ સ્થાન, પાપાની ખાણ, આપદાનું સ્થાન, અશુભ ધ્યાનનું ક્રીડાવન, વ્યાકુલતાનેા ભંડાર, મને મંત્રી શાકનું કારણ, કંકાસનું ક્રીડા પર એવા પરિગ્રહ વિવેકી પુરુષોને તવા ચેાગ્ય છે. (૪૩) વહ્નિતૃતિ નૈન્ધનૈરિહ યથા નામ્ભાભિરમ્ભાનિધિ– સ્તન્માહઘના ધૌર્પિ ધનૈઈન્સુન સંતુષ્યતિ । ન ત્યેવ' મનુતે વિમુચ્ચ વિભવ નિઃશેષમન્ય' ભવ, યાત્યાત્મા તદહ મુધૈવ વિધામ્યેનાંસિ ભયાંસિ કિમ્ ૫૪૪૫ જેમ આ લાકમાં અગ્નિ લાકડાઓથી તૃપ્ત થતા નથી અને સમુદ્ર જળથી તૃપ્ત થતા નથી. તેમ અતિમાહવાળા જીવ ઘણા ધન વડે પણ સાષ પામતા નથી. પરંતુ તે એમ વિચારતા નથી કે આત્મા તે સમસ્ત વૈભવને છે।ડીને અન્ય ભવમાં જાય છે તે હું ફોગટ જ ઘણાં પાપાને શા માટે કરું ? (૪૪) યેા મિત્ર' મધુના વિકારકરણે સત્રાસસ પાદને, સસ્ય પ્રતિબિમ્બમ ગદહને સપ્તાષિઃ સેદરઃ । ચૈતન્યસ્ય નિષઘ્ને વિષતાઃ સબ્રહ્મચારી ચિર, સ ક્રોધ: કુશલાભિલાષકુશલૈ: ઞામૂલમુમૂલ્યતામ્ ॥૪॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ જે વિકાર કરવામાં મદિરા ભાઈબંધ છે ત્રાસ પમાડવામાં સર્પને પ્રતિબિંબ રૂપ છે. શરીરને બાળવામાં અગ્નિને ભાઈ છે. અને જ્ઞાનને નાશ કરવામાં જે લાંબા કાળથી વિષવૃક્ષ જેવો છે. તે ક્રોધ કલ્યાણને ઈચ્છવામાં કુશળ પુરૂએ મુળમાંથી ઉખેડી નાખવું જોઈએ. (૪૫) ક્ષતિ કવિતશ્રેય શ્રેણિપ્રસૂનપરંપરા, પ્રશમપયસા સિક્ત મુક્તિ તપશ્ચરણમઃ | ચદિ પુનરસૌ પ્રત્યાત્તિ પ્રકોપહવિભું , ભજતિ લભતે ભસ્મીભાવં તદા વિફલોદય: ૧૪૬૫ તે ઉત્પન્ન કરી છે કલ્યાણની પરંપરા રૂપ પુની શ્રેણી જેણે એ અને શમભાવ રૂપ જળ વડે સિંચન કરાયેલ એ તપ અને ચારિત્ર રૂપી વૃક્ષ મુક્તિ ફળને આપે છે. પરંતુ જે આ (તપ અને ચારિત્ર રૂપી વૃક્ષ) ક્રોધ રૂપ અગ્નિના પડખાને સેવે છે તે ફળના દેખાવથી રહિત એવો તે ભસ્મપણને પામે છે. (૪૬) સંતાપે તનુતે ભિનેત્તિ વિનય સૌહાર્દમુત્સાદયત્યાં જનયત્યવઘવચન સૂતે વિધરે કલિમ્ કીર્તિકુન્તતિ દુર્મતિવિતરતિ વ્યાહન્તિ પુણ્યોદયમ્, દત્તે યઃ કુગતિ સ હાતુમુચિત રોષ: સ દોષ સતામ્ પ૪માં Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જે સંતાપને વિસ્તારે છે, વિનયને નાશ કરે છે, મિત્રતાને નાશ કરે છે, ઉદ્વેગને ઉત્પન્ન કરે છે, દુર્વચનને જન્મ આપે છે, કલેશને પિદા કરે છે, કીર્તિને કાપે છે, દુબુદ્ધિને ફેલાવે છે, પુણ્યદયને હણી નાખે છે અને દુર્ગતિને આપે છે તે દોષિત એવો રોષ (ક્રોધ) સજજનોને તજવા ગ્ય છે. (૪૭) કે ધર્મ દહતિ દ્રમં દવ વોન્મજ્ઞાતિ નીતિ લતાં, દીવેન્યુફલાં વિધુતુદ ઈવ કિલજ્ઞાતિ કીર્તિ નૃણામ્ . સ્વાર્થ વાયુરિવાઝુદં વિઘટયયુલાસયત્યાપદ, તૃષ્ણા ઘર્મ ઈચિતઃ કૃતકૃપાલોપ: સ કેપ: કથમ્ ૪૮ અગ્નિ જેમ વૃક્ષને તેમ જે (કો) ધર્મને બાળી નાખે છે. હાથી જેમ લતાને તેમ જે નીતિ રૂપી લતાને ઉખેડી નાખે છે. રાહુ જેમ ચંદ્રની કલાને કલેશ પમાડે છે તેમ જે મનુષ્યની કીતિને નાશ પમાડે છે. વાયુ જેમ વાદળને વિનાશ કરે છે તેમ જે સ્વાર્થને વિનાશ કરે છે, ઉનાળે જેમ તૃષાને વધારે છે તેમ જે આપત્તિને વધારે છે અને જેણે દયાને લેપ કર્યો છે તે ક્રોધ શી રીતે કરવા ગ્ય છે? (અર્થાત કરવા યોગ્ય નથી જ.) (૪૮) યસ્માદા વિર્ભવતિ વિતતિસ્તરાપન્નદીના, યમિન શિષ્ટાભિરચિતગુણગ્રામનામાપિ નાસ્તિ 1. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ યુધ્ધ વ્યાપ્ત વહતિ વધધીધૂમ્યયા ક્રોધદાવ, ત માનાદ્રિ રિહર દુરારાહમૌચિત્યવૃત્ત ૫૪૯ા જેનાથી દુઃખે કરીને તરી શકાય એવી આપત્તિ રૂપી નદીઓના વિસ્તાર પ્રગટ થાય છે, જેને વિષે ઉત્તમ પુરુષોને પ્રીતિકર ગુણાના સમુહનું નામ પણ નથી. વળી જે હિંસાની બુદ્ધિ રૂપી ધૂમ્રના સમૂહથી વ્યાપ્ત એવા ક્રોધ રૂપી દાવાનળને ધારણ કરે છે તે દુઃખે કરી ચઢી શકાય તેવા માનરૂપ પર્વતના ચિત વર્તન દ્વારાત્યાગ કરા. (૪૯) શમાલાન ભજનૢ વિમલમતિનાડી વિધટયન્, કિરન્ દુર્વાક્ષાંશૂલ્કરમગણયન્નાગમણિમ્। ભ્રમન્ત્રો સ્વૈર વિનયનયવીથી વિદલયનું, જન: ક નાનથ" જયતિ મદાંધા દ્વિપ વ ાપા શાંતિ રૂપ હાથીને બાંધવાના થાંભલાને ભાંગતા, નિર્મળ બુદ્ધિ રૂપ દોરડાને તાડતા, દુષ્ટવાણી રૂપ ધૂલિ સમૂહને ઉડાડતા, સિદ્ધાંત રૂપ અંકુશને ન ગણતા, પૃથ્વી ઉપર પેાતાની મરજી મુજબ ભમતા અને વિવેક રૂપી ન્યાય માર્ગને ઉખેડી નાખતા, મદથી અંધ બનેલ પુરુષ હાથીની જેમ કયા અનને ઉત્પન્ન નથી કરતા ? (૫૦) ઔચિત્યાચરણ, વિલુમ્પ`તિ પર્યાવાહ નભસ્વાનિવ, પ્રધ્વંસ વિનય નયહિરવ પ્રાણસ્પૃશાં જીવિતમ્। Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કીર્ત્તિ કૈરવણી` અને`ગજ જીવ મામૂલયત્યજંસા, માના નીચ થાપકારનિકર હન્તિ ત્રિવર્ગ નૃણામ્ ॥૫॥ જેમ પવન વાદળને દૂર કરે છે તેમ અહંકાર ચાગ્ય આચરણના નાશ કરે છે, સર્પ જેમ પ્રાણીઓના જીવનના નાશ કરે છે તેમ તે મનુષ્યના જીવન રૂપ વિનયના નાશ કરે છે. વળી મદોન્મત હાથીની પેઠે કીત્તિ રૂપી કમિલનીને ઉખેડી નાખે છે અને નીચ પુરુષ જેમ ઉપકારના સમૂહને હણે છે તેમ તે (અહંકાર) મનુષ્ચાના ધર્મ, અર્થ અને કામ રૂપ ત્રણે વર્ગના તુરત નાશ કરે છે; (૫૧) મુખ્શાતિ ય: કૃતસમસ્તસહિતા – સજીવન વિનયવિતમગભાામ્ જાત્યાદિમાનવિષજ વિષમ વિકાર', ત માવામૃતરસેન નયસ્વ શાન્તિમ્ ॥પરા જે સમસ્ત ઇચ્છિત પદાર્થોને સજીવન કરનાર એવા મનુષ્યાના વિનય રૂપી જીવનને ચારી લે છે. (બગાડે છે) તે જાતિ વગેરેના અભિમાન રૂપી વિષથી ઉત્પન્ન થયેલ ભયંકર વિકારને તુ નમ્રતારૂપી અમૃત રસથી શાંતિ પમાડે. (પર) કુશલજનનવધ્યાં સત્યસૂર્યાસ્તસધ્યાં, કુગતિયુતિમાલાં માહમાત’ગશાલામ્ Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ સમકમલહિમાનીં દુર્યશરાજધાની, વ્યસનશતસહાયાં દૂરતા મુખ્ય માયામ પા. કલ્યાણને ઉત્પન્ન કરવામાં વાંઝણી સ્ત્રી સમાન, સત્ય વચન રૂપ સૂર્યને અસ્ત થવા સંધ્યા સમાન, દુર્ગતિ રૂપી યુવતિની વરમાળ સમાન, મહ રૂપ હસ્તિની શાળા સમાન, સમભાવ રૂપ કમળને મહાહિમ સમાન, અપયશની રાજધાની, સેંકડો દુઃખોને સહાય કરનારી એવી માયાને તું દૂરથી જ તજી દે, (૫૩) વિધાય માયાં વિવિધ પાક પરસ્ય યે વંચનમાચરન્તિ ! તે વયન્તિ ત્રિદિવાપવર્ગ-સુખાનું મહામોહસખા સ્વમેવ પિઝા જે માણસે અનેક પ્રકારના ઉપાયે વડે કપટ કરીને બીજાને ઠગે છે, મહાહના મિત્ર એવા તેઓ સ્વર્ગ અને મોક્ષના સુખથી પિતાના આત્માને જ છેતરે છે. (૫૪) માયામવિશ્વાસવિલાસમન્દિર, દુરાશય યઃ કુતે ધનાશયા . સનર્થસાથે ન પતઃમીક્ષત, યથા બિડાલો - લકુટ પયઃ પિબનું પપા દુષ્ટ આશયવાળે જે પુરૂષ ધનની આશાથી અવિશ્વાસને રમવાના ઘર રૂપ માયાને કરે છે તે પુરુષ જેમ દૂધને. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પોતે બિલાડે દંડ પ્રહારને જોતું નથી તેમ આવી પડતા દુઃખના સમુદાયને જેતે નથી. (૫૫) મુગ્ધતારણપરાયણમુજિજહીતે, - યત્પાદવે કપટલંપટચિત્તવૃત્તેિ ! ક્યત્યુપ્તવમવશ્યમિહાપકૃત્વા, નાપચ્યજનમિવામયમાયતૌ તત્ પદા જેમ અહિં પણ અહિતકારી ભોજન રોગને કર્યા વિના પચતું નથી, તેમ કપટમાં લંપટ ચિત્ત વૃત્તિવાળા મનુષ્યની ભેળા જનને છેતરવામાં તત્પર એવી જે ચતુરાઈ પ્રગટ થાય છે તે ભવિષ્યમાં ઉપદ્રવને કર્યા વિના રહેતી નથી. (૫૬) યહૂદૂર્ગામટવીમતિ વિકટ ક્રાન્તિ દેશાન્તરે, ગાહર્તે ગહન સમુદ્રમતનુલેશાં કૃષિ કુવતે છે સેવન્ત કૃપણું પતિ ગજઘટાસંઘદૃદુ:સંચર, સર્પતિ પ્રધન ધનાંધિતધિય તલ્લભવિક્રૂર્જિતમ્ પછા ધનના લેભથી અંધ થયેલ બુદ્ધિવાળા લેકે જે ભયંકર અટવીમાં ભટકે છે, વિકટ એવા બીજા દેશમાં ફરે છે, ઊંડા એવા સમુદ્રમાં પ્રવેશ કરે છે, અત્યંત કષ્ટવાળી ખેતીને કરે છે, કંજુસ એવા સ્વામિની સેવા કરે છે અને હાથીઓને સમૂહ પાસે પાસે રહેવાથી અત્યંત Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ દુખે કરી પ્રવેશી શકાય એવા યુદ્ધમાં જાય છે તે ખરેખર) લેભને જ પ્રતાપ છે. (૫૭) ભૂલ મોહવિષદ્ગમસ્ય સુતામ્બેરાશિકુમ્ભદ્ભવઃ, ક્રોધાઝેરરણિઃ પ્રતાપતરણિ–પ્રચ્છાદને તાયદા | ક્રિીડાસક્વ કલેર્વિવેકશશિન: સ્વર્માનુરાપન્નદી– સિન્ધ: કીર્તિલતકલાપકલો લાભ પ્રાભૂયતાનું પ૮ મેહ રૂપી વિષવૃક્ષના મૂળ સમાન, પુણ્ય રૂપી સાગરને શોષવામાં) અગત્યમુનિ સમાન, ક્રોધ રૂપી અગ્નિને (સળગાવવા) અરણીના કાર્ડ સમાન, પ્રતાપ રૂપી સૂર્યને ઢાંકવામાં મેઘ સમાન, કલેશનું કીડા ઘર, વિવેક રૂપી ચંદ્રને ગળી જવા) રાહુ સમાન, આપત્તિ રૂપી નદીએના સમુદ્ર સમાન, કીર્તિ રૂપી વેલડીઓના સમૂહને (નારા કરવામાં) હાથી સમાન એ લેભ દૂર કરાઓ. (૫૮) નિઃશેષધર્મવનદાહવિજન્મમાણે, * દુ:ખૌધભસ્મનિ વિસર્પદકીર્તિ ધૂમે બાઢ ધન્ધનસમાગમદીપ્યમાને, લોભાનલે શલભતાં લભતે ગુણીધઃ પલા સમસ્ત ધર્મ રૂપી વનને બાળવાથી વિસ્તાર પામતા, ખેના સમૂહ રૂપી રાખવાળા, ફેલાતી અપકીર્તિ રૂપી ધૂમાડાવાળા અને ધન રૂપી કાષ્ઠને સમાગમથી અત્યંત Page #165 -------------------------------------------------------------------------- ________________ ધગધગતા લેભ રૂપી અગ્નિને વિષે સદ્ગુણને સમૂહ પતંગપણાને પામે છે. (૫૯) જાત: કલ્પતરુ પુર: સુરગવી તેષાં પ્રવિષ્ટા ગૃહ, ચિન્તારત્નમુપસ્થિત કરતલે પ્રાપ્ત નિધિઃ સંનિધિમ ! વિશ્વ વશ્યમવશ્યમેવ સુલભા: સ્વર્ગાપવર્ગશ્રિયો, એ સંતોષમશેષદોષદહનવ્વસામ્મદ બિભત દ્વારા જે પુરુષે સમસ્ત દોષ રૂપી અગ્નિને બાળવામાં (ઠારવામાં મેઘ સમાન સંતોષને ધારણ કરે છે તેઓને કલ્પવૃક્ષ સન્મુખ થયેલું છે, કામધેનુએ તેના ઘરમાં પ્રવેશ કર્યો છે. ચિંતામણિ રત્ન હથેલીમાં પ્રાપ્ત થયું છે. નિધાન નજીકપણાને પામ્યું છે, જગત નક્કી આધીન થાય છે, સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી સુલભ બને છે. (૬૦) વરે ક્ષિપ્તઃ પાણિઃ કુપિતફણિને વફત્રકુહરે, વર કંપાપાતે જવલદનલકુડે વિરચિતઃ | વર પ્રાસપ્રાન્તઃ સપદિ જઠરાગ્નવિનિહિતે, ન જન્ય દૌર્જન્ય તદપિ વિપદાં સ% વિદુષા દલા કોપાયમાન થયેલ સપના મુખમાં હાથ નાખે તે સારે, સળગતા અગ્નિ કુંડમાં ઝંપાપાત કરો તે સારે, ઉદરના મધ્ય ભાગમાં ભાલાને અગ્રભાગ નાખે તે સારે, Page #166 -------------------------------------------------------------------------- ________________ પણ પંડિત માણસે આપદાઓના ઘર રૂપ દુર્જન પૂર્ણ કરવું તે સારું નથી. (૬૧) સૌજન્યમેવ વિદઘાતિ યશશ્ચર્ય ચ, સ્વયર્સ ચ વિભવં ચ ભવક્ષય ચ | દૌર્જન્યમાવસિયત કુમતે તદર્થ, - ધાન્યનલ દિશસિ તજજલસેકસાઠે ૬રા સદાચારિપણું મનુષ્યને યશનો સમૂહ પ્રાપ્ત કરાવે છે. તેમનું કલ્યાણ કરે છે, વૈભવ પમાડે છે. અને ભવને ક્ષય કરે છે, હે દુષ્ટ બુદ્ધિવાળા ? તું તેના માટે જે દુરાચારનું સેવન કરે છે તે તો પાણીના સિંચનથી થનાર ધાન્યના ક્ષેત્રમાં અને મુકવા સમાન કરે છે. (૬૨) વર વિભવવધ્યતા સુજનભાવભાજા તૃણુ– મસાધુચરિતાર્જિતા ન પુનરૂર્જિતા: સંપદા ! કૃશત્વમપિ શોભતે સહજમાયતી સુંદર, વિપાકવિરસા ન તુ શ્વયથુસંભવા સ્કૂલતા ૬૩ - સદાચારનું પાલન કરનાર મનુષ્યોને ધનરહિતપણું શ્રેષ્ઠ છે, પરંતુ દુરાચરણ વડે મેળવાચેલી ઘણી લક્ષમી પણ ઇ નથી. ભવિષ્ય માં થનાર સ્વાભાવિક દુર્બળતા સુંદર રીતે શોભે છે. પણ ભવિષ્યમાં દુઃખદેનાર સેઝાથી ઉત્પન્ન થલ પુષ્ટપણું શોભતું નથી. (૬૩) વ. સ્ત. સં. ૧૦ Page #167 -------------------------------------------------------------------------- ________________ ન છૂતે પરદૂષણું પરગણું વત્થલ્પમગનૂહ, સંતોષ વહતે પરદિધષ પરાબાધાસુ ઘરે શુચમ્ સ્વશ્લાઘા ન કરોતિ નેઋતિ નયે નૌચિત્યમુલ્લંધયત્યુક્તોડગપ્રિયમક્ષમાં ન રચયત્વેચ્ચરિત્ર * સતામ્ ૬૪ (સજજન પુરુષ) બીજાના દોષને કહેતા નથી બીજાના થોડા ગુણને પણ હંમેશા કહે છે. પારકી સંપત્તિમાં સંતોષને ધારણ કરે છે અને પરપીડામાં શોકને ધારણ કરે છે, આત્મલાઘા કરતા નથી. ન્યાયને ત્યાગ કરતા નથી અને યોગ્યતાનું ઉલ્લંઘન કરતા નથી અને અપ્રિય કહેવાયા છતાં પણ કોઇને કરતા નથી. આ સજજનપુરુષને આચાર છે. (૬૪) ધર્મ ધ્વસ્તદો યશય્યતન વિત્ત પ્રમત્તઃ પુમાન, કાવ્ય નિષ્પતિભસ્તપ: અમદયાશૂન્યોડ૯૫મેધાઃ શ્રતમાં વસ્ત્રાલોકમલોચનશ્ચલમના ધ્યાન ચ વા–છત્યસૌ, યઃ સંગં ગુણિનાં વિમુચ્ચ વિમતિઃ કલ્યાણમાકાંક્ષતિ ૬પા Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ જે બુદ્ધિહીન મનુષ્ય ગુણવાન પુરુષોની સેાબત છોડીને કલ્યાણુની ઇચ્છા રાખે છે તે દયાના ત્યાગ કરી ધને ચ્છે છે. ન્યાયના ત્યાગ કરી યશની, પ્રમાદી થઈ ને દ્રવ્યની, પ્રતિભા વિનાના છતાં કાવ્ય કરવાની, શમતા અને દયા વિના તપની, અલ્પબુદ્ધિવાળા છતાં શાસ્ત્રના અધ્યયનની, નેત્ર વિના વસ્તુઓને જોવાની અને ચંચળ મનવાળા છતાં ધ્યાનની ઇચ્છા કરે છે. (૫) હરતિ કુમતિ. ભિત્તે માહ' કરાતિ વિવકિતાં, વિતરતિ રતિ સૂતે નીતિ' તનેતિ ગુણાવલિમ્ । પ્રથયતિ યશા ધો ધર્મ વ્યપેાહતિ દુર્ગતિ, જનયતિ નૃણાં કિં નાભીષ્ટ ગુણે!ત્તમસગમઃ ૫૬૬ા ગુણાથી ઉત્તમ મનુષ્યાની સેાખત મનુષ્યાને કઈ ઈષ્ટ વસ્તુ આપતી નથી ? ( બધું જ આપે છે, કેમકે તે) ૬y - દ્ધિને હણે છે, અજ્ઞાનનો નાશ કરે છે, વિવેકીપણું કરે છે, સતાષ આપે છે, નીતિને જન્મ આપે છે, ગુણ્ણાના સમૂહને વિસ્તારે છે, યશને ફેલાવે છે, ધમ'માં સ્થિર કરે છે અને દુતિને દૂર કરે છે. (૬) લધું. બુદ્ધિકલાપમાપદમપાકત્તુ વિહ" પથિ, પ્રાસ્તુ' કીર્ત્તિ મસાધુતાં વિધુવિતું ધર્મ' સમાસેવિતુમ્ । રોધું પાવિપાકમાકલિયતું સ્વર્ગાપવ શ્રિય, ચેત્ત્વ ચિત્ત સમીહસે ગુણવતાં સંગ તદગીકુરુ ૫૬૭ા Page #169 -------------------------------------------------------------------------- ________________ - હે ચિત્ત જે તું બુદ્ધિના સમૂહને પ્રાપ્ત કરવાને, આપદાઓને દૂર કરવાને ન્યાય માર્ગમાં ચાલવાને, કીર્તિને મેળવવાને, દુર્જનતાને ત્યાગ કરવાને ધર્મને સમ્યરીતે સેવવાને, પાપના ફળને રોકવાને અને સ્વર્ગ તથા મોક્ષલક્ષમીને મેળવવા ઈચ્છે છે, તે ગુણવંત પુરુષની સખત હિમતિ મહિમામ્ભોજે ચંડાનિલત્યુદયાખ્ખદે, કિરદતિ દયારામે ક્ષેમક્ષમાભૂતિ વાતિ ! સમિધતિ કુમત્યગ્ર દત્યનીતિલતાસુ યઃ. કિમભિલષતા શ્રેય: શ્રેયઃ સ નિર્ગુણસંગમઃ ૬૮ જે મહત્તા રૂપી કમલ ઉપર હિમ સમાન છે, આબાદી રૂપી મેઘમાં પ્રચંડ વાયુ સમાન છે, દયા રૂપી બગીચામાં હાથી સમાન છે. કલ્યાણ રૂપી પર્વતમાં વજા સમ છે, દુબુદ્ધિ રૂપી અગ્નિમાં લાકડા સમાન છે, અન્યાય રૂપી વેલડીઓમાં કંદ સમાન છે એવી જે ગુણ રહિત પુરુષની સખત તે શું કલ્યાણને ઈચ્છતા પુરુષે કરવા યોગ્ય છે? (૬૮) આત્માન કુપન નિગમયિતું ય શુકલાWાયત, કૃત્યાકૃત્યવિવેકજીવિતતૌ યઃ કૃષ્ણસર્પયતે | યઃ પુણ્યકૂમખડખંડનવિધી સ્કૂર્જકુઠારાયતે, તે લુપ્તવ્રતમુમિન્દ્રિયગણું જિત્વા શુભંયુર્ભવ દુલ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ આત્માને ખરાબ માગે લઈ જવાને જે તેફાની ઘોડા જેવું આચરણ કરે છે, કૃત્યાકૃત્યના વિવેક રૂપી જીવિતનું હરણ કરવામાં જે કાળા સર્પ જેવું આચરણ કરે છે, પુષ્ય રૂપી વૃક્ષના વનને નાશ કરવામાં જે અણુદાર કુહાડા જેવું આચરણ કરે છે તે વ્રતની મર્યાદાને લેપનારા ઇન્દ્રિયના સમૂહને જીતીને તું સુખી થા (૬૯). પ્રતિષ્ઠાં યનિષ્ઠાં યતિ જયનિષ્ઠાં વિઘટયત્યકૃત્યેષ્યાધ મતિમતપસિ પ્રેમ તનતે ! વિવેકસ્યુસેક વિદયતિ દરે ચ વિપદ, પદ તદ્દોષાણાં કરણનિકુરબં કુરુ વશે ૭૦ જે (ઈન્દ્રિયોનો સમૂહ) પ્રતિષ્ઠાને નાશ કરે છે, ન્યાય માર્ગની શ્રદ્ધાને નાશ કરે છે, અકામાં મતિ ધરે છે, અવિરતિમાં નેહ વધારે છે, વિવેકની ઉન્નતિને વિનાશ કરે છે, દુઃખને આપે છે. અને દેના સ્થાન રૂપ છે તે ઇન્દ્રિયોના સમૂહને તું વશ કર. (૭૦) પત્તાં મૌનમગારમુઝત વિધિપ્રાગ૯ભ્યમભ્યસ્યતામસ્તૃતર્ગણમાગમશ્રમમુપાદત્તાં તપસ્તતામ્ ! શ્રેયઃ પુજનિકુંજભંજન મહાવાત ન ચેદિન્દ્રિય વાત જેતુમતિ ભસ્મનિ હુત જાનીત સર્વ તતઃ મૌનને ધારણ કરો, ઘરને તજે, ધર્મ ક્રિયા કરવાની શક્તિને કેળ, ગચ્છની અંદર રહો, સિદ્ધાંતના Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અભ્યાસમાં પરિશ્રમ કરી કે તપ કરી, પણ જો કલ્યાણના સમૂહ રૂપ ગાઢ વનને ભાંગવામાં મહાવાયુ સમાન ઇન્દ્રિયેાના સમુદાયને જીતવાનુ જાણતા નથી તે અધુ રાખમાં હામેલા જેવું જાણવું. (જાણા) (૭૧) ધર્માં સધુરીણમભ્રમરસાવારીણમાપત્કથાલંકની ણુમશર્મા નિમિતિકલાપારીણમેકાન્તત: । સર્વાન્શીનમનાત્મનીનમનયાત્ય તી-મિધ્યે સંથા— કામિત' કુમતાનીનમજયન્નક્ષૌધમક્ષેમભાફ્ છર ધર્મના નાશ કરવામાં મુખ્ય, સત્ય આનદને ઢાંકનાર, આપત્તિને ફેલાવવામાં સમથ, દુઃખ ઉત્પન્ન કરવાની કળામાં ઢાંશિયાર, એકાન્તે સ`ના અન્નને ખાનાર, આત્માને અહિતકારી, અન્યાય માર્ગે ચાલનાર, ઇષ્ટ વિષયમાં ઇચ્છા મુજબ વનાર, અને વિચારને રસ્તે જનાર એવા ઇન્દ્રિયના સમૂહને નહિ જીતનાર મનુષ્ય ઉપદ્રવને ભજનારો થાય છે. (૭૨) નિમ્ન ગચ્છતિ નિમ્નગેવ નિતરાં નિદ્રષ વિષ્ટ ભતે, ચૈતન્ય મંદિરીવ પુષ્યતિ મદ ધૂમ્યવ કોમ્લતામ્ . ચાપલ્ય' ચપલેવ ચુમ્બતિ દવવાલેવ તૃષ્ણાં. નય— ત્યુલ્લાસ કુલટાંગનેવ કમલા સ્વૈર' પરિભ્રામ્યતિ ૭૩૮ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ લક્ષ્મી નદીની જેમ નીચ તરફ જાય છે, નિદ્રાની પેઠે ચૈતન્યના વિનાશ કરે છે, દારૂની પેઠે અહંકારનુ પાષણ કરે છે, ધૂમાડાના સમૂહની જેમ અધપણુ' આપે છે, વિજળીની પેઠે ચપળતાને ભજે છે, દાવાનળની જ્વાળા પેઠે તૃષ્ણાને વધારે છે અને કુલટા સ્રીની જેમ ઇચ્છા મુજબ ભ્રમણ કરે છે. (૭૩) દાયાદા: સ્પૃહયન્તિ તસ્કરગણા મુષ્ણન્તિ ભૂમિભુજો, ગૃન્તિલમાકલવ્ય હતભુમ્ભસ્મીક૨ાતિ ક્ષણાત્ । અમ્ભ: પ્લાવયતિ ક્ષિતૌ વિનિહિત યક્ષા હરતે હઠાત્, દુવૃત્તાસ્તનયા નયન્તિઃ નિધન ધિંગ્ઝધીન' ધનમ્ જેને વારસદારો ઈચ્છે છે, ચાર લેાકેા ચારી જાય છે, રાજાએ કપટ કરીને લઈ લે છે, અગ્નિ પલકારામાં રાખ સમ કરી દે છે, પાણી ડુબાવી દે છે, પૃથ્વીમાં દાટેલુ' બલાત્કારે યક્ષા લઈ જાય છે અને જેના દુરાચારી પુત્રા વિનાશ કરે છે તે ઘણાઓને આધીન ધનને ધિક્કાર હા....(૭૪) નીચસ્યાપિ ચિર' ચર્ટૂનિ રચયન્ત્યાયાન્તિ નીચૈતિ, શત્રુોરખગુણાત્મનાપિ વિદધાત્યુચ્ચુગુ ણેાત્કીત્ત નમ્ । Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ નિવેદને વિદન્તિ કિંચિદકૃતજ્ઞસ્યાપિ સેવાક્રમે, કષ્ટ કં ન મનસ્વિનેઽપે મનુજા: કુન્તિ વિત્તાર્થિન: ૫૭પપ્પા ઉત્તમ મનવાળા મનુષ્યેા પણ ધનના અથી થઈ ને નીચ જનની આગળ પણ લાંબા સમય સુધી મીઠાં વચને ખેલે છે, નીચ જાને નમસ્કાર કરે છે, ગુણુ રહિત શત્રુનું' પણ ઉચે અવાજે ગુણ ત્રણન કરે છે અને કરેલ ગુણાને નહિ જાણનાર પુરુષની સેવા કરવામાં પશુ ખેદ પામતા નથી, ખરેખર તેઓ કષ્ટમય શું શું કરતા નથી ? (૭૫) લક્ષ્મી: સર્પતિ નીચમ વપયઃ સગાદિવામ્ભોજિની સ’સર્પાદિવ કટકાંકુલપદાન પિ ત્તે પદમ્ । ચૈતન્ય વિષસન્નિધેરવ નૃણામુજઝાસયત્યજસા, ધર્મ સ્થાનનિયાજનેન ગુણિભિસઁઘ તદસ્યા: ફલમ્ rel લક્ષ્મી સમુદ્રના પાણીના સંગથી (જ) જાણે નીચ તરફ જાયુ છે; કમિલનીના સંસર્ગથી (જ) જાણે કાંટાથી યુક્ત પગવાળી (તે) કયાંય પણ સ્થિર સ્થાનને પામતી નથી. અને ઝેરના નજીકપણાથી (જ) જાણે મનુષ્ચાના ચૈતન્યના એકદમ નાશ કરે છે તેથી ગુણવાન પુરુષોએ Page #174 -------------------------------------------------------------------------- ________________ 1. ૧૫૩ ધર્મસ્થાનમાં વાપરવા વડે જ આ (લક્ષ્મી)ના ફળને ગ્રહણ કરવું જોઈએ. (૭૬) ચારિત્ર ચિનુતે ધિનેતિ વિનય જ્ઞાન નયંત્યુન્નતિ, પૃષ્ણાતિ પ્રશમં તપ: પ્રબલયત્યુલ્લાસયત્યાગમયું ! પુણ્ય કંદલયત્યઘ દયતિ સ્વર્ગે દદાતિ કમાત, નિર્વાણશ્રિયમાતનેતિ નિહિત પાત્રે પવિત્ર ધન, ૭૭ના સુપાત્રમાં અપાયેલ પવિત્ર ધન ચારિત્રની વૃદ્ધિ કરે છે. વિનયને વધારે છે. જ્ઞાનની વૃદ્ધિ પમાડે છે, સમભાવની પુષ્ટિ કરે છે. તપને પ્રબળ કરે છે. શ્રુતજ્ઞાનને વધારે છે, પુષ્યને પ્રફુલ્લિત કરે છે, પાપ નાશ કરે છે, સ્વર્ગને આપે છે, અને અનુક્રમે મેક્ષ રૂપી લક્ષ્મીને વિસ્તાર કરે છે. (૭૭) * દારિદ્રય ન તમાક્ષતે ન ભજતે દૌર્ભાગ્યમાલતે, નાકીર્તિને પરાભભિલષતે ન વ્યાધિરાકુંદતિ દૈન્ય નાયિતે દુનેતિ ન દર કિલનક્તિ નૈવાદિ, પાત્રે ય વિતરત્યનર્થદલનું દાનું નિદાન શિયામ ૭િ૮ જે મહાનુભાવ અનર્થોને નાશ કરનાર અને લક્ષ્મીના કારણભૂત દાન સુપાત્રમાં આપે છે તેની સન્મુખ દરિદ્રતા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જેતી પણ નથી, દર્ભાગ્ય તેને સેવતું નથી, અપજશ તેમાં આશ્રય કરતું નથી, પરાભવ તેને ચાહોં નથી, દીનતા તેને આદર કરતી નથી, ભય તેને પીડત નથી અને આપત્તિએ તેને દુઃખ દેતી નથી. (૮) લક્ષ્મી: કામયતે મતિમૃગયતે કીર્તિસ્તમાલોકો, પ્રીતિચુમ્બતિ સેવત સુભગતા નીરોગતા લિંગતિ : શ્રેયસંહતિરબ્યુપતિ વૃતે સ્વર્ગોપગસ્થિતિમુક્તિછતિ યઃ પ્રયચ્છતિ પુમાનું પુણ્યાર્થ મર્થ નિજમ્ ૭ જે પુરુષ પુણ્યને માટે પિતાનું ધન આપે છે તેને લક્ષ્મી ચાહે છે, બુદ્ધિ શોધે છે, કીર્તિ જુએ છે, પ્રીતિ ચુમ્બન કરે છે, સૌભાગ્ય સેવે છે, નિરોગીપણું આલિંગન કરે છે, કલ્યાણની પરંપરા તેની સન્મુખ આવે છે, સ્વર્ગના ભેગની શ્રેણી તેને વરે છે અને મુક્તિ તેની ઝંખના કરે છે. (૭૯) તસ્યાસત્તા રતિરબુચરી કીર્તિકુંઠિતા શ્રી સ્નિગ્ધા બુધિ: પરિચયપરા ચક્રવર્તિત્વ દિધ: પાણે પ્રાસા ત્રિદિવકમલા કામુકી મુક્તિસંપત સપ્તક્ષેત્યાં વપતિ વિપુલ વિત્તબીજ નિજ ય: Page #176 -------------------------------------------------------------------------- ________________ જે મનુષ્ય.પિતાના વિપુલ ધન રૂપી બીજને સાત ક્ષેત્રમાં વાવે છે તેને રતિ (સમાધિ) નજીકમાં રહેનાર, કીતિ સેવા કરનાર, લક્ષમી (માળવા) અતિ ઈચ્છનાર થાય છે. બુદ્ધિ નેહવાળી થાય છે અને ચક્રવર્તિપણાની અદ્ધિ તેને પરિચય કરવામાં તત્પર રહે છે, સ્વર્ગ લક્ષમી હાથમાં પ્રાપ્ત થાય છે અને મોક્ષ રૂપી લક્ષ્મી તેની અભિલાષાવાળી થાય છે. (૮૦) યજૂર્વાર્જિતકર્મ શૈલકુલિશ યામદાવાનલ– જવાલાજાલ જલ યદુગ્રકરણગ્રામાહિમન્ચાક્ષરમ્ | થતું પ્રત્હતમ સમૂહદિવસે યલ્લબ્ધિલક્ષ્મીલતામૂલ ત વિવિધ યથાવિધિ તપ કુવન વીતસ્પૃહ છે. જે (૫) પૂર્વે ઉપજેલ કર્મ રૂપી પર્વતોને (ભેદવા) વજા સમાન છે, જે કામ રૂપી અગ્નિની જવાળાના સમૂહને (શમાવવા). પાણી સમાન છે, જે ભયંકર ઈન્દ્રિયોના સમૂહ રૂપી સર્ષને વશ કરવા) મન્નાક્ષર જેવું છે, જે વિદન રૂપ અંધકારના સમૂહને (નાશ કરવા) દિવસ સમાન છે અને જે લબ્ધિ અને લક્ષમી રૂપી લતાના મૂળ સમાન છે તે અનેક પ્રકારના તપને વિધિ મુજબ સ્પૃહાને તજનાર પુરુષે કરવો જોઈએ. (૮૧) યસ્માઃ વિઘપરંપરા વિઘટતે દાસ્ય સુરા: કુર્વ તે, કામ શાતિ દામ્યતીન્દ્રિયગણું કલ્યાણમુત્સર્પતિ ( Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉન્મીલન્તિ મહય: કલયતિ ધ્વંસં ચયઃ કણાં, સ્વાધીન ત્રિદિવ શિવ' ચ ભવતિ શ્લાધ્ય તપસ્તન કિમ્ ॥૮॥ જેનાથી વિઘ્નાની પર પરા નાશ પામે છે. દેવતાઓ દાસપણું કરે છે, કામવાસના શાન્ત થાય છે, ઇન્દ્રિચાના સમૂહ વશ થાય છે, કલ્યાણ વધે છે, મેાટી માટી ઋદ્ધિએ પ્રગટ થાય છે, કોના સમૂહ નાશ પામે છે અને સ્વગ તથા મેાક્ષ પેાતાને તાબે થાય છે: તે તપ શું પ્રશ’સા કરવા ચેગ્ય નથી. (૮૨) કાન્તાર' ન યથેતરો જૂવલયિતુ દક્ષા દાગ્નિ વિના દાવાગ્નિ' ન યથા પરઃ શમિયતુ શતા વિનામ્ભાધરમ્ । નિષ્ણાતઃ પવન વિના નિરસિતુ નાન્યેા યથામ્ભાધરમ્, કૌધ તપસા વિના કમપર હન્તુ સંમર્થ્યસ્તથા ૧૮ગા જેમ જગલને ખાળવા દાવાનળ વિના બીજા કાઈ સમં નથી. જેમ દાવાનળને મુઝવવા મેઘ વિના ખીજે કાંઈ સમથ નથી, જેમ મેઘને વિખેરવા વાયુ સિવાય બીજો કોઈ નિપુણ નથી તેમ કમના સમૂહને હણવા માટે તપ વિના ખીજુ કાણુ સમથ છે ? (૮૩) w Page #178 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૭ સ ંતેાષસ્થૂલમૂલ: પ્રશમપરિકરઃ સ્કન્ધબંધપ્રપંચ:, 'ચાક્ષીરોધશાખ: સ્ફુરદભયદલ: શીલસ'પત્બવાલઃ । શ્રદ્ધામ્ભ:પૂરસેકાદ્વિપુલકુલબલૈશ્વ સૌન્દ ભાગઃ સ્વર્ગાદિપ્રાપ્તિપુષ્પઃ શિવસુખફલદઃ સ્વાત્તપઃ પાદપાડ્યમ્ ૫૮૪૫ આ તપ રૂપ વૃક્ષ સ ંતોષ રૂપી મેાટા મૂળવાળુ છે, શમભાવરૂપ ઘેરાવાવાળુ છે, શ્રુતસ્કંધની રચના રૂપ વિસ્તાર (થડ) વાળુ છે, પાંચ ઇન્દ્રિયોને રાધવા રૂપ શાખાઓવાળુ, દેદીપ્યમાન અભયદાન રૂપ પાંદડાંવાળું, શીલની સ`પત્તિ રૂપ પલ્લવવાળુ. શ્રદ્ધા રૂપી પાણીના પ્રવાહ (ધાર)ના સિંચનથી (થતા) ઉત્તમ કુલ, બળ અને ઐશ્વર્યાંની સુંદરતાના ભાગવાળું અને સ્વર્ગાદિની પ્રાપ્તિ રૂપી પુષ્પવાળુ છે. આ (તપ રૂપ વૃક્ષ) શિવ સુખના ફળને આપનાર થાએ. (૮૪), નીરાગે તરુણીકટાક્ષિતમિવ ત્યાગવ્યપેતપ્રભૌ, સેવાકષ્ટમિવે પર પણમિવામ્ભોજન્મનામાંન । વિશ્વ મિવાષરક્ષિતિતલે દાના દર્ચાત૫:, સ્વાધ્યાયાધ્યયનાદિ નિષ્ફલમનુષ્ઠાન વિના ભાવનામ્ ટપા જેમ રાગ વિનાના પુરુષ ઉપર જુવાન સ્ત્રીના કટાક્ષ, જેમ દાન દેવામાં કંજૂસ એવા સ્વામિની સેવાનુ કષ્ટ, Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જેમ પત્થર ઉપર કમળનું વાવેતર અને જેમ ખારવાળી ભૂમિ ઉપર ચારે તરફ વૃષ્ટિ નકામી છે. તેમ દામ, જિત પૂજા, તપ, સ્વાધ્યાય અને અધ્યયન વગેરે અનુષ્ઠાન પણ ભાવના વિના નિષ્ફળ છે. (૮૫) સર્વ જ્ઞીપ્સતિ પુણ્યમીસતિ દયાં ધિત્સત્યઘ મિત્સુતિ, ક્રોધ દિત્સતિ દાન-શીલતપસાં સાફલ્યમાદિત્યતિ કલ્યાણોપચય ચિકીયંતિ ભવામ્બોધેસ્તટ લિપ્સતે, મુકિતસ્ત્રી પરિપ્સિતે યદિ જનસ્તમ્ભાવયેત્ ભાવનામ્ ૮૬! જે મનુષ્ય સર્વ જાણવા ઈચ્છતે હોય, પુષ્ય મેળવવા ઇચ્છતે હેય, દયા કરવા ઈચ્છતે હોય, પાપને નાશ કરવા ઈચ્છતા હોય, દાન, શીલ અને તપની સફળતા કરવા ચાહત હોય, કલ્યાણને વધારે કરવા ઇચ્છતે હોય, અને જે મુક્તિ રૂપી સ્ત્રીને આલિંગવા ઇચ્છતો હોય તે તેણે (શુભ) ભાવના ભાવવી. (૮૬) વિવેકવનસારણી પ્રશમશર્મસંજીવની, ભવાણુવમહાતરી મદનદાવમેઘાવલીમ . ચલાક્ષમૃગવાગુરાં ગુરૂકષાયશૈલાશનિ, વિમુક્તિપથવેસરી ભજત ભાવનાં કિં પ્ર. ૮૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ વિવેક રૂપી વનને (વધારવામાં) નદી સમાન, શમભાવના સુખને (સજીવન કરવા) સંજીવની ઔષધિ સમાન, સંસાર સમુદ્ર (તરવા) મેાટી નાવડી સમાન, કામાગ્નિને (કવા) મેઘધારા સમાન, ચંચળ ઇન્દ્રિયા રૂપ હરણાંને (વશ કરવા) પાશ સમાન, મેાક્ષ માગ માં (ભાર ઉપાડનાર) ખચ્ચર ઘેાડી સમાન એવી ભાવનાનું સેવન કરો. ખીજાથી શુ પ્રયેાજન છે ? (૮૭) ધન દત્ત વિત્ત જિનવચનમભ્યતમખિલ, ક્રિયાકાંડ ચંડ રચિતમવનૌ સુપ્તમસકૃત્ । તપસ્તીવ્ર તપ્ત ચરણમર્પિ ચીણુ" ચિરતર, ન ચૅચ્ચિને ભાવસ્તુષવપનવત્ સર્વાં મફલમ્ ૫૮૮૫ ઘણું દાન આપ્યું, સમસ્ત જિનવાણીને અભ્યાસ કો, ઉગ્ર ક્રિયાઓ કરી, વારંવાર ભૂમિ ઉપર શયન કર્યું, તીવ્ર તપ કર્યો અને લાંબા કાળ સુધી ચારિત્ર પણ પાળ્યું. પણ જો ચિત્તમાં ભાવ ન હોય તે ફાતરાં વાવવા જેમ ખધુ' નિષ્ફળ છે. (૮૮) ચદશુભરજ:પાથા દૃપ્તેન્દ્રિયદ્વિરદાંકુશ, કુશલકુસુમેાઘાન માદ્યન્મનઃકર્ષશુંખલા । વિરતિરમણલીલાવૅશ્મ સ્મરવરભેષજ, શિવપથરથસ્તવૈરાગ્ય વિદૃશ્ય ભવાભયઃ ૧૫૮૯લા Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧દેo જે પાપ રૂપી ધૂળને માટે પાણી સમાન છે, ઉન્મત્ત ઈન્દ્રિયો રૂપી હાથીને માટે અંકુશ જેવા, પુણ્ય રૂપી ફૂલે માટે બગીચા સમાન, ઉન્મત્ત મન રૂપી વાંદરા માટે સાંકળ સમાન વિરતિ રૂપી સ્ત્રીને રમવાના ઘર સમાન, કામ રૂપી તાવ માટે દવા જેવા અને મોક્ષ માર્ગમાં રથ સમાન તે વૈરાગ્યને વિચારીને તે નિર્ભય થા... (૮૯) ચંડાનિલકુરિતમબ્દચય દવાચિ– વૃક્ષત્રજ તિમિરકંડલમર્કબિમ્બમ્ વાં મહીઘનિવહ નતે યથાન્ત, વૈરાગ્યમેકમર્પેિ કર્મ તથા સમગ્રમ્ ૧૯ જેમ પ્રચંડ પવનનું વાવું મેઘતા સમૂહને, દાવાનળ, વૃક્ષના સમૂહને. સૂર્યનું બિંબ અંધકારના સમૂહને અને વજી પર્વતના સમૂહને નાશ કરે છે તેમ એકલે વૈરાગ્ય પણ સમગ્ર કર્મને નાશ કરે છે. (૯) નમસ્યા દેવાનાં ચરણવરિવસ્યા શુભગુરોસ્તપસ્યા નિ:સીમશ્રમપદમુપાસ્યા ગુણવતામ્ નિપધારણે સ્વાત કરણદમવિદ્યા ચ શિવદા, વિરાગ: ક્રાગક્ષપણુનિપુણોન્તઃ કુરતિ ચેત ૯૧ાા. કર પાપોનો નાશ કરવામાં હેશિયાર એ વૈરાગ્ય જે હૃદયમાં પ્રગટડ્યો હોય તે જ દેને કરેલ નમસ્કાર, Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ઉત્તમ ગુરુના ચરણની સેવા, અત્યંત પરિશ્રમના સ્થાનભૂત તપશ્ચર્યાં, ગુણવાનાની સેવા, અરણ્યમાં વસવાટ અને ઇન્દ્રિચેસના દમનથી મેળવેલ જ્ઞાન મેાક્ષને આપનાર થાય.(૯૧) ભાગાન કૃષ્ણભુજ ગભાગવિષમાન્ ધૂનુ ધનિબ ંધનાનિ વિષય રાજ્ય” રજ:સન્નિભ, ગુણાનુરાગઃ શ્રુતિરાગમસ્ય, ભૂતિભૂતિસહેાદરાં તૃણમિવ Âણું વિદિત્યા ત્યજનું, તેષ્વાસક્તિમનાવિલા વિંલભતે મુક્તિ વિરક્તઃ પુમાના ભાગાને કાળા સર્પના શરીર જેવા ભય’કર, રાજ્યને ધૂળ સમાન, સગાંઓને કબંધના કારણ રૂપ, શબ્દાદિ વિષયાના સમૂહને ઝેરી અનાજ સમાન, આષાઢીને રાખ સમાન, અને સ્ત્રી સમૂહને તૃણુ સમાન સમજીને તેઓને વિષે તીવ્રાભિલાષને તજતા સરળ અને વિરાગી પુરુષ મેાક્ષને મેળવે છે. (૯૨) જિનેન્દ્રપૂજા ગુરુપયુ પાસ્તિ, સત્ત્વાનુક પાશુભપાત્રદાનમ્ । ગ્રામ' વિષાન્તાપમમ્ । વ, તેા. સં. ૧૧ નૃજન્મવૃક્ષસ્ય ફલાન્યમૂનિ ાણ્ણા શ્રી જિનેશ્વર દેવની પૂજા, ગુરુની સેવા, પ્રાણીએ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપર દયા, સુપાત્રે દાન, ગુણા ઉપર પ્રીતિ અને આગમનું શ્રવણુ આ મનુષ્ય જન્મ રૂપી વૃક્ષનાં ફળો છે. (૯૩) ત્રિસ`ધ્ય દેવાર્ચા વિરચય ચય પ્રાપય યશ:, શ્રિય: પાત્રે વાપ` જનય નયમા` નય મનઃ । સ્મરક્રાધાઘરીન્ દલય કલય પ્રાણિષુ દયાં, જિનાક્ત સિદ્ધાન્ત શુક્ષુ વૃણુ જવાનૢ મુક્તિકમલામ્ ત્રણે સ‘ધ્યાએ અહિ ત પ્રભુની પૂજા કર, યશની વૃદ્ધિ કર, લક્ષ્મીને સુપાત્રમાં વાપર, મનને ન્યાય માગે લઈજા, કામ-ક્રોધ વગેરે શત્રુઓના નાશ કર, પ્રાણિઓને વિષે દયા કર અને શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલ આગમનુ શ્રવણુ કર, તેમજ જલદીથી શિવ-લક્ષ્મીને પ્રાપ્ત કર. (૯૪) કૃત્સ્યાત્પદપૂજન' યતિજન ન. વિદિત્યાગમ, હિત્યા સંગમધર્મ કર્મ ઠધિયાં પાત્રેષુ દત્ત્વા ધનમ્ । ગત્યા પદ્ધતિમુત્તમક્રમજુષાં જિત્યાન્તરારિત્રજ, મૃત્યા પંચનમક્રિયાં કુરુ કરસ્ક્રાડથમિષ્ટ સુખમ્ ॥ હું ચેતન ! શ્રી અરિહંત પ્રભુના ચરણની પૂજા કરીને મુનિ-જનને નમસ્કાર કરીને, આગમ-જ્ઞાન મેળવીને, પાપને વિષે આસક્ત બુદ્ધિવાળા મનુષ્ચાની સેાબતને તજીને, સુપાત્રમાં ધનને આપીને, ઉત્તમ માર્ગે ચાલનાર મનુષ્યેાની રીતિએ ચાલીને, અભ્યંતર શત્રુઓને જિતીને પંચ પરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરીને વાંછિત સુખને તું હાથના મધ્યમાં રહેનારુ’ કર. (૯૫) Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ પ્રસરતિ યથા કીર્ત્તિર્દિક્ષુ ક્ષપાકરસાદરા— ન્યુયજનની યાતિ સ્ફાતિ' યથા ગુણસંતતિઃ । કલતિ યથાવૃદ્ધિં ધઃ કુક હતિક્ષમઃ, કુશલસુલભે ન્યાય્ય કાર્ય તથા પશ્ચિ વનમ્ ।૯૬૫ જેમ ચંદ્ર સમાન ઉજ્જવલ કીત્તિ દિશાઓમાં ફેલાય, જેમ આબાદીને કરનાર ગુણને સમુદાય વૃદ્ધિને પામે, અને જેમ પાપને હણવામાં સમર્થ એવા ધર્માં વૃદ્ધિને પામે, તેવી રીતે પુણ્યા૨ે પામી શકાય તેવા ન્યાયી માર્ગોમાં પ્રવૃત્તિ કરવી જોઈ એ. (૯૬) કરે શ્લાધ્યત્યાગ: શિરસિ ગુરુપાદપ્રણમન, મુખે સત્યા વાણી શ્રુતમધિગત' ચ શ્રવણયા: । હૃદિ સ્વચ્છા વૃત્તિર્વિજયી ભુજયા: પૌરુષમહેા, વિનાઐશ્વર્યણ પ્રકૃતિમહતાં મંડનિમમ્ ૧૯૭૫ હાથમાં (નુ) દાન વખાણવા ચેાગ્ય છે. મસ્તકનુ ગુરુના ચરણને નમસ્કાર, મુખનું સત્યવાણી, કાનનું શાસ્ત્ર શ્રવણુ, હૃદયનુ નિર્મળ વિચાર, અને બે હાથનુ ઘરેણું વિજય આપનાર પુરુષાર્થ છે. લક્ષ્મી વિનાના છતાં સ્વભાવે મહાન પુરુષાનાં આ ભૂષણ છે. (૯૭) ભવારણ્ય. મુક્ત્વા યદિ જગમિષુમુ તિનગરી, તદાની મા કાવિષયવિષવૃક્ષેષુ વસતિમ્ । પતછાયાખ્યષાં પ્રથયતિ મહામેાહચિરા યં જન્તસ્માત્પદમપિ ન ગન્તુ પ્રભવતિ લ્હા Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જો ભવ રૂપી મટવીને છોડીને મુક્તિ નગરમાં જવાની ઇચ્છાવાળા હોય તે વિષય રૂપી વિષ વૃક્ષેાને વિષે રહેઠાણુ ન કર, કારણ કે એએની છાયા પણ મહામેાહને જલ્દીથી ફેલાવે છે, કે જેમાંથી આ જીવ એક પગલું પણ જવાને સમર્થ નથી. (૯૮) સામપ્રભાચાર્ય સભાચયન્ન, પુંસાં તમ: પકમપાકરાતિ । તદુષ્યમુષ્પિનુપદેશલેશે, નિશમ્યમાનેઽનિશમેતિ નાશમ્ પા માણસાના જે અંધકાર રૂપી કચરાને ચંદ્રની કાન્તિ કે સૂર્યંની કાન્તિ નાશ કરી શકતી નથી. તે પણ અંધકાર રૂપી કચરો હ ંમેશાં આ અપ ઉપદેશ સાંભળવાથી નાશ પામે છે. (૯૯) અભજજિતદેવાચાય પદ્યોદયાત્રિ ઘુમણિવિજયસિંહાચાર્ય પાદારિવંદે । મધુકરસમતાં યસ્તેન સેામપ્રભેણ, વ્યરચિ મુનિપરાજ્ઞા સૂક્તમુક્તાવલીયમ્ ૫૧૦૦ના અજિતદેવસૂરિજીના ચરણ કમલમાં જે ભ્રમરની સમાનતાને ધારણ કરતા હતા તે શ્રી મુનિવરોના નાયક શ્રી સામપ્રભસૂરીશ્વર વડે આ સુભાષિત કાવ્ય રૂપ મેાતિએની માળા રચાઈ છે. (૧૦૦) . Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી વૈરાગ્યશતક ભાષાન્તર સહિત સંસારશ્મિ અસારે, નલ્થિ સુહ વહિવેઅણાપઉરે. જાણું તો ઈહ છે, ન કુણઈ જિદેસિ ધમ્મ ૧ સાર રહિત તથા વ્યાધિ અને વેદના વડે ભરેલા આ સંસારમાં સુખ નથી એમ જાણતાં છતાં પણ જીવ જિનેશ્વરદેવે પ્રરૂપેલા ધર્મને કરતે નથી. (૧) અજજે કલ્યું પરં પરારિ, પુરિસા ચિતતિ અત્થ સંપત્તિ અંજલિગયે વતાય, ગલતમાઉં ન પિચ્છતિ ર મૂઢ માણસો આજ, કાલ, આવતે વરસે, ત્રીજે વરસે ધનની પ્રાપ્તિ થશે એમ આશામાં ને આશામાં દિવસે ગુમાવે છે, હથેલીમાં રહેલા પાણીની પેઠે ક્ષય થતા પિતાના આયુષ્યને જોતા નથી. (૨) . ' જે કલ્લે કાયā, અજર્જ ચિય કરેહ તુરમાયું બહુવિથ્થો હિ મુહુ, મા અવરહ પડિફખેહ ૩ ' હે પ્રાણીઓ ! જે ધર્મકાર્ય કાલે કરવા યોગ્ય હોય તેને નિશ્ચય આજે જ ઉતાવળથી કરે, કારણ કે મુહૂત્ત પણ ઘણા જ વિદનવાળો છે, માટે જે ધર્મ કાર્ય પહેલા પહેરમાં કરવાનું હોય તેને પાછલે પહેર કરીશું એમ , ધારી વિલંબ ન કરે. (૩) Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ હી સ’સારસહાવા–ચિરય' નેહાણુરાયરત્તાવિ। જે પુછ્હે ટ્ઠિા, તે અવરઅે ન દીસન્તિ ॥૪॥ સંસારના સ્વભાવનું આચરણ દેખીને મને ઘણા જ ખેદ થાય છે, કારણ કે પ્રેમ બંધને કરી બંધાયેલા એવા જે સ્વજનાદિકને પ્રાતઃકાળે દીઠા હાય તે સાંજે પાછા દેખાતા નથી. (૪) મા સુઅહ જગ્દિઅવ્યું, પંલાઈઅવ્વમિકીસ વિસમેહ? । તિમ્નિજણા અણુલગ્ગા, રોગા અ જરા અ મચ્ચ અ હે પ્રાણીઓ ! જાગવાને સ્થાને સૂઈ ન રહે અને નાશવાની જગ્યાએ વિસામે કેમ કરી છે ? કારણ કે રોગ, વૃદ્ધાવસ્થા અને મરણ એ, ત્રણે જણા તમારી પાછળ લાગ્યા છે. (૫) દિવસનિસાધડિમાલ, આઉસલિલ જિઆણું ધિન્નુણ । ચંદાચ્ચખલ્લા, કાલરહટ્ટ ભમાન્તિ lier ચંદ્ર અને સૂર્ય રૂપી બળદો દિવસ અને રાત્રિ રૂપી ઘડાની પંક્તિએ વડે જીવાનાં આયુષ્યરૂપ પાણીને ગ્રહણ કરીને કાળ રૂપી રેટને ઉંચે–નીચે ભમાવે છે. (૬) સા નર્ત્યિ કલા તં નત્થિ, ઉસહ' તં નત્થિ કિપિ વિન્નાણું । ધરિજ્જઈ કાયા, ખજ્ન્મતિ કાલસર્પેણુ છા જેણ Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ હે ભવ્ય જીવેા ! કાળ રૂપી સર્પ ખાવા માંડેલી કાચા જેના વડે ધારણ કરીએ (રાખી શકીએ) તેવી કોઈ કળા નથી, તેવુ' કેાઈ ઔષધ નથી અને તેવુ કોઈ વિજ્ઞાન પણ નથી. (૭) દીહરણ દનાલે, મહિઅરકેસરદિસામહદલિલ્સે । આ ! પીઅઇ કાલભમરો, જણમયર ૬ પુવિપઉમે ઘણા દુ:ખની વાત છે કે કાળ રૂપી ભ્રમર મ્હોટા શેષનાગ રૂપી નાળ વાળા, પર્યંત રૂપ કેસરાવાળા અને દિશા રૂપ મ્હાટા પત્રવાળા પૃથ્વી રૂપ કમળમાં રહેલા જન રૂપી મકર ંદને, (જીવ-લેાકરૂપી રસને) પીએ છે. (૮) છાયામિસેણુ કાલા, સયલજિઆણુ છલ' ગવેસતા । પાસ' કવિ ન મુચઈ, તા ધમ્મ ઉજ્જમ કુણુહ ૯ હે ભવ્ય પ્રાણીએ ! છિદ્રને ખેાળનારો કાળ શરીરની છાયાને મિશે (બ્હાને) સ` જીવેલનાં પડખાંને કાઈ પણ પ્રકારે મૂકતા નથી (અર્થાત–જીવાના શરીરની છાયા જેમ શરીરની સાથે ને સાથે જ રહે છે તેમ કાળ પણ નિર તર સત્ર જીવાની પાછળ લાગેલા જ છે) માટે ધર્મને વિષે ઉદ્યમ કરો. (૯) કાલમ્મિ અણુાઇએ, જ્વાણુ વિવિહકમ્મવસગાણુ । ત' નલ્થિ સવિહાણ, સંસારે જ ન સભવઈ ૧૦૦ આદિ રહિત કાળ ચક્રમાં પરિભ્રમણ કરતા અને અનેક પ્રકારના કમને વશ થયેલા જીવાને તેવા કાઈ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સંવિધાન (એકેન્દ્રિયાદિક ભેદ) નથી કે જે સંસારમાં જેને પ્રાપ્ત ન થ હોય. (૧૦) બંધવા સુહિણે સર્વે, પિઅ માયા પુત્ત ભારિયા ! પેઅવણાઓ નિઅનંતિ, દાઉણ સલિલંજલિ ૧૧ હે જીવ! બંધુઓ, સર્વ મિત્રો, પિતા, માતા, પુત્ર અને સ્ત્રી એ સવે મૃત્યુ પામેલા મનુષ્યને પાણીની અંજલિ આપીને સ્મશાનથી પાછા ઘેર આવે છે. (૧૧) વિહર્ડતિ સુઆ વિડંતિ, બંધવા વલ્લહા ય વિહડતિ ! ઈક્કો કવિ ન વિહાઈ ધો રે જીવ ! જિણભણિઓ ૧રા રે અજ્ઞાની જીવ ! પુત્ર-પુત્રીઓને વિયોગ થાય છે, સ્વજનને વિયેગ થાય છે અને હાલી સ્ત્રીઓને પણ વિગ થાય છે પરંતુ હે જીવ! જિનેશ્વરે કહેલ ધર્મને ક્યારે પણ વિયોગ થતો નથી. (અર્થાત આ જીવને સાચું સગપણ તે ધર્મનું જ છે. (૧૨) અડકમ્મપાસબધે, જીવે સંસારચારએ ઠાઈ ! અડકમ્મપાસમુક્કો, આયા સિવમંદિરે ઠાઈ ૧૩ હે આત્મન ! આઠ કર્મ રૂપી પાશ વડે બંધાયેલ જીવ સંસાર રૂપી કેદખાનામાં રહે છે અને આઠ કર્મરૂપી પાશથી મૂકાયેલે આત્મા મોક્ષ મંદિરમાં રહે છે. (૧૩) . . Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ વિહવો સજજણસંગો, વિસયસુહાઈ વિલાસલલિઆઈ નલિણીદલગ્નોલિર-જલલવપરિચંચલ સવૅ ૧૪ વિભવ, સારા માનવને સંબંધ અને વિલાસે કરીને સુંદર એવાં વિષય સુખ એ સર્વ કમલિનીના પાનના અગ્રભાગ પર ઘુમરાતાં એટલે રહેલાં પાણીના બિંદુ જેવાં અતિશય ચંચળ છે. (૧૪) તે કલ્થ બલ તંત્થ, જુવ્વાણું અંગચંગિમા કલ્ય? સવ્વમણિચ્ચે પિચ્છ, દિઠ ન કર્યો તેણ ૧પ હે પ્રાણીઓ ! તે શરીરનું બળ કયાં ગયું ? તે જુવાનીપણું ક્યાં ગયું ? અને તે શરીરનું સુંદરપણું કયાં ગયું ? માટે જે પ્રથમ દીધું હતું તે યમરાજાએ નાશ કર્યું. એ પ્રમાણે સર્વ વસ્તુઓનું અનિત્યપણું જુઓ. (૧૫) ઘણકમ્મપાસબદૂ, ભવનયચઉપહેલું વિવિહાઓ પાવઈ વિડંબણાઓ, આવો કે ઈલ્થ સરણે તે ૧૬ હે પ્રાણી ! નિબિડ કર્મ રૂપી પાસથી બંધાયેલ જીવ સંસાર રૂપી નગરના ચાર ગતિ રૂપ ચૌટામાં અનેક પ્રકારની દુઃખદાયક વિટંબનાઓ પામે છે તે હે જીવ! અહિં તારે કેણ શરણ રૂપ છે? Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ઘેારર્મીિ ગમ્ભવાસે, કલમલજ બાલઅસુબીભચ્છે । વિસએ અણ’તખુત્તો, વા કમ્ભાણુભાવેણુ ૧૭૧ ભયાનક પેટમાં રહેલા પદાર્થના સમૂહ રૂપ કાદવ વડે અશુચિ અને ત્રીભત્સ એટલે કમકમાટ ભરેલા ગર્ભવાસમાં જીવ શુભાશુભ કર્મોના પ્રભાવે અન તીવાર રહેલા છે. (૧૭) ચુલસીઈ કીર લાએ, તેણી પમુહસયસહસ્સાઈ ૧ કિમિ અવા, અણતખુત્તોં સમુપ્પના ૧૮ા લાકમાં નિશ્ચે જીવાની ઉત્પત્તિના સ્થાનક ચાર્યાશ લાખ જ છે. અને તે ચેાયશી લાખ ચેાનિમાંની પ્રત્યેક નિમાં જીવ અનંતવાર ઉત્પન્ન થયેા છે. (૧૮) માયાપિયબહિ, સંસારત્નેહિ. પૂરિ લે ! બહુોણિનિવાસીહિ', ન ય તે તાણું ચ સરણું ચ ૧૯ સ’સારમાં રહેલ ચેારાશી લાખ જીવચેોનિમાં નિવાસ કરીને રહેલા માતા-પિતા અને બંધુએ વડે જ આ લાક પૂરેલા છે અને તે સર્વે હારૂં રક્ષણ કરનાર નથી, તેમ હને શરણુ કરવા એન્ગ્યુ પણ નથી. (૧૯) છવા વાહિવિલુત્તો, સરા ઇવ નિજ્જલે તડફડા । સયલેાવિ જણા પિચ્છઈ, કા સકકો વેઅણુાવિંગમે ૨૦ વ્યાધિ વડે ઉપદ્રવ પામેલા જીવ જળરહિત સ્થાનમાં માછલાની પેઠે તરફડે છે, અને તે તરફડતા પ્રાણીને સર્વ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ લેક દેખે છે, પરંતુ તેની વેદનાને નાશ કરવાને કણ સમર્થ થાય ? (૨૦) મા જાણુસિ જીવ તુમ, પુત્તલત્તાઈ મજઝ સુહહે નિકણું બંધણુમેય, સંસારે સંસદંતાણું ર૧ | હે જીવ! પુત્ર તથા સ્ત્રી વિગેરે મહારે સુખનું કારણ થશે એમ તું ન જાણુશ, કારણ કે સંસારમાં ભ્રમણ કરતા એવોને એ પુત્ર અને સ્ત્રી વિગેરે ઉલટા અધિક બંધન રૂપ થાય છે. (૨૧) જણણી જાયઈ જાયા, જાયા માયા પિયા ય પુત્તે યા અણુવત્થા સંસારે કમ્યવસા સવ્યજીવાણું પરરા સંસારમાં કર્મના વશથી સર્વ જીવોની અનવસ્થા થાય છે, એટલે એક જાતની સ્થિતિ રહેતી નથી. જેમકે માતા અન્ય ભવમાં સ્ત્રી રૂપે, સ્ત્રી માતા રૂપે, પિતા પુત્ર રૂપે, અને પુત્ર પિતા રૂપે થાય છે. (૨૨) ન સા જાઈ ન સા ભેણી, ન ત ઠાણું ન તે કુલ ને જાયા ન મુઆ પત્થ, સબ્ધ છવા અણુત ૨૩ - જ્યાં સર્વ જી અનંતીવાર ઉત્પન્ન નથી થયા અને મરણ નથી પામ્યા એવી કેઈપણ જાતિ નથી, પેનિ નથી, સ્થાન નથી અને કુળ પણ નથી (અર્થાત્ પૂર્વે કહેલા જાતિ વગેરે સર્વ સ્થાનકમાં દરેક જીવ અનંતીવાર ઉત્પન્ન થયે છે અને મરણ પણ પામે છે. (૨૩) Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ તે કિંપિ નલ્થિ ઠાણું, લોએ વાલગડિમિત્તપિ જત્ય ને જીવા બહુસે, સુહદુખપરંપર પત્તા ૨૪ આ લેકમાં વાળના અગ્રભાગના છેડા જેટલું તેવું કોઈપણ સ્થાન નથી કે જ્યાં છે ઘણીવાર સુખ-દુઃખની પરંપરાને ન પામ્યા હય, (૨૪) સવ્વાઓ રિદ્ધીઓ, પત્તે સવિ સયસંબંધો સંસારે તો વિરમસુ, તત્તે જઈ મુણુસિ અપ | હે જીવ! તું સંસારમાં સર્વ ઋદ્ધિઓ અને સર્વ સ્વજન સંબંધ પામી ચુકયો છે માટે હવે જે આત્માને જાણે છે તે તે અદ્ધિ વગેરેથી વિરામ પામ. (અર્થાત ત્રદ્ધિ વગેરેનો ત્યાગ કર.) (૨૫) એગે બંધઈ કર્મો, એગે વહબંધમરણવસણાઈ ! વિસહઈ ભવંમિ ભમડઈ એગુશ્ચિય કમ્મલવિઓ. જીવ એકલે જ જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધે છે. તથા જીવ એકલે જ વધ, બંધન અને મરણાદિ કોને સહન કરે છે, અને નિશ્ચય કર્મ વડે ઠગાયેલે જીવ એકલે જ સંસારમાં પરિભ્રમણ કરે છે. (૨૬) અને ન કુણઈ અહિય, હિયપિ અપ્પા કરેઈન હું અને અપકર્ષ સુહદુફખં, શું જસિ તા કીસ દીણમહો ર૭ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ હિત હે જીવ !. બીજો કાઈપણ અહિત કરતા નથી, તેમજ પણ આત્મા જ કરે છે પરંતુ નિચે ખીજે કાઈ હિત કરતા નથી અને આત્માએ કરેલા સુખ-દુ:ખને આત્મા પાતે જ ભાગવે છે. તે તું દીન મુખવાળા કેમ થાય છે ? બહુઆરંભવિત્ત, વિત્ત' વલસ`તિ જીવ સયણગણા । તજણિયપાવકમ્મ, અણુહવસ પુણા તુમ ચેવ ૨૮ હે જીવ! ઘણા આરંભથી ઉપાર્જન કરેલા ધન વડે માતા, પિતા, ભાઈ, સ્ત્રી અને પુત્ર વગેરે સ્વજનના સમૂહ વિલાસ કરે છે, અને તે આરંભ વડે ઉત્પન્ન થયેલા પાપ કમને તુ' એકલા ‘જ અનુભવે છે. અર્થાત્ નરકાદિમાં તે પાપનું ફળ તુ' એકલા જ ભાગવીશ. (૨૮) અહમાયા તહખ઼યાઈ જહ ચિતિયાઈ ડિંભાઈ ! તહ થાવ પિ ન અપ્પા, વિચિતિ વ કિં ભણિમા ? હે જીવ! મેાહને વશ થયેલા તે... જેમ આ મ્હારાં આાળક હવે દુઃખી છે, તેમ જ ભૂખ્યાં છે એમ રાત્રિદિવસ ચિંતવન કર્યુ” છે, પર`તુ તેવી રીતે તે પોતાના આત્માને લગાર પણ ચિંતવ્યેા નથી, માટે તને શુ કહીએ ? (૨૯) ખણુભ’ગુર' સરીર', જીવા અન્ના ય સાસયસા । કુમ્ભવસા સબધા, નિબધા ઈત્થ કે તુઝ ૫૩ના Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ હે જીવ! આ શરીર તે ક્ષણુભ ગુર એટલે ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળુ છે અને શાશ્વત સ્વરૂપવાળા જીવ તા શરીરથી જુદો છે, તેને કર્માંના આધીનપણાથી શરીરની સાથે સંચાગ થયા છે. માટે એ શરીરમાં હારે શે! મૂર્છા ભાવ છે ? (૩૦) કહે આય કહ ચલિયં તુમ ર્ષિ કહ આગ કહગમિહી? અનુન્નપિ ન યાણુહ, વ! કુટુંબ ક તુઝ? હે જીવ! આ માતા, પિતા, ભાઈ તથા સ્ત્રી વગેરે કુટુંબ કથાંથી આવ્યું? અને અહિંથી મરીને કયાં ગયું ? તેમ તું પણ કથાંથી આવ્યે ? અને કયાં જઈશ ? એમ એક બીજાને જાણતા પણ નથી, તેા કુટુંબ હારું છે તે કાંથી ? અર્થાત્ એક-બીજાને જાણ્યા’એળખ્યા વગર આ મ્હારુ કુટુંબ છે એમ માની બેસવુ' તે ખાટુ' છે. (૩૧) ખણુભ’ગુરે સરીરે, મણઅભવે અમ્ભપડલસારિચ્છે ! સાર... ઈત્તિયમેત્ત, જ કીરઇ સાહણેા ધમ્મા ૧૩રા હે જીવ! ક્ષણમાં નાશ પામનારા શરીરમાં અને વાયરાથી નાશ પામનારા મેઘના સમૂહ સરખા મનુષ્ય ભવમાં સુંદર જિન પ્રણિત ધનુ સેવન કરીએ તેટલા જ માત્ર સાર છે. (૩૨) જમ્મદુખ જરાદુખ, રોગા ય મરણાણિ ય । અહા ! દુખા હુ સ’સારા, જત્થ કીસતિ જં તુણા ૩૩ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ આશ્ચર્ય છે કે આ સંસારમાં કોઈપણ સુખ નથી કારણ કે જન્મ સંબંધિ દુખ. ઘડપણનું દુઃખ, અનેક પ્રકારની વ્યાધિનાં દુઃખ અને મરણનાં પણ દુઃખ જ હોય છે, માટે જે સંસારમાં પ્રાણુ કલેશ પામે છે તે સંસાર કેવળ દુખ રૂપ જ છે! (૩૩) જાવ ન ઇંદિયાણી, જાવ ન જારફખસી પરિક્રઈ જવ ન રોગવિઆરા, જાવ ન મયૂ સમુસ્લિાઈ ૩૪ હે જીવ! જ્યાં સુધી ઇન્દ્રિયોનું ક્ષીણપણું નથી થયું, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા રૂપ રાક્ષસી વ્યાપી નથી, જ્યાં સુધી રેગ-વિકાર પ્રગટ નથી થયા, અને જ્યાં સુધી મૃત્યુ ઉદયમાં નથી આવ્યું, ત્યાં સુધીમાં બને તેટલો ધર્મ કરી લે. (૩૪) જહ ગેહમિ પવિત્ત, કૂવ ખણિ ન સકકએ કઈ તહ સંપત્તેિ મરણે, ધમો કહ કીરએ? જીવ ! ૩૫ હે જીવ! જેમ ઘર બળવા માંડયું હોય તે વખતે કોઈ વે દવાને સમર્થન થાય તેમ મરણ પ્રાપ્ત થાય તે વખતે ધર્મ કયે પ્રકારે કરી શકાય ! અર્થાત મરણ સમયે ધર્મ નહિ થઈ શકે, માટે પ્રથમથી જ ધર્મ સાધી લે. (૩૫) સવમસાલયમેય, વિજ્યાચંચલે જએ જીએ ! સંઝાણાસરિસિં, ખણુરમણી ચ તારુણું ૩૬ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ હે જીવ! શરીરનું સુંદરપણું' અશાશ્વત છે, જગતમાં આયુષ્ય તે વિજળીની રેખા સરખુ ચંચળ છે, અને જુવાનીપણું સ ંધ્યાકળના નાના પ્રકારના રંગ સરખુ ક્ષણમાત્ર સુંદર દેખાય તેવું છે. (૩૬) ગયકણ્ચચલા, લચ્છી તિઅસચાવસારિચ્છ વિસયસુહ વાણું, ખુજ્જુ રે જીવ ! મા મુઝ ૩૭ જીવાની લમીઆ હાથીના કાન સરખી ચંચળ છે, અને વિષય-સુખ ઇન્દ્ર ધનુષ સરખું' ક્ષણભંગુર છે, માટે હે જીવ! એધ પામ અને તે લક્ષ્મી તથા વિષય સુખમાં માહ ન પામ. (૩૭) જહ સઝાએ સઉણાણુ– સંગમા જહુ પહે અ પહિઆણુ । સયણાણુ' સોગા, તહેવ ખણભંગુર છવ! ૧૩૮ા સધ્યાકાળે પક્ષીઓના અને માર્ગમાં મુસાફરોને સમાગમ થાય છે તે જેમ થાડા કાળના જ હાય છે તેમ હે જીવ! આ સ્વજનને સચાગ પણ ક્ષણભંગુર છે. (૩૮) નિસાવિરામે પરિભાવયામિ, ગેહે પલિત્ત કિમહ' સુયામિ ! Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ડજષ્ઠતમખાણમુવફખયામિ, - જે ઘમ્મરહિએ દિઅહા ગમામિ ૩૯લા હે જીવ! તને એ વિચાર કેમ નથી આવતો કે હું પાછલી ચાર ઘડી રાત્રિ રહે ત્યારે જાગીને એ વિચાર કરું કે “હું ધર્મ રહિત થયે છતાં ફેગટ દિવસે કેમ ગુમાવું છું ? તથા શરીર રૂપી ઘર બળતે છતે પણ હું શા માટે સૂઈ રહ્યો છું ? અને શરીર રૂપ ઘર સાથે બળતા આત્માની ઉપેક્ષા કેમ કરૂં છું? (૩૯) જા જા વચ્ચઈ રયણી, ન ય સા પડિનિયત્તઈ ! અહમ્મ કુણમાણસ, અહલા જતિ રાઈઓ ૪૦ | હે જીવ? જે જે રાત્રિ-દિવસ જાય છે તે તે પાછા આવતા નથી, માટે અધર્મને કરનારા હારા રાત્રિ-દિવસે નિષ્ફળ જાય છે. (૪૦) જન્સલ્થિ મય્યણ સખે, જલ્સ વ અસ્થિ પલાયનું દ જે જાણે ન મરિસામિ, સે હુ કખે સુએ સિઆ ૪૧ | હે જીવ! જે પુરૂષને મૃત્યુ સાથે મિત્રતા છે, અથવા જે પુરૂષને મૃત્યુથી નાસી જવું છે અને જે પુરૂષ એમ જાણે છે કે હું મરીશ જ નહિં તે પુરૂષ કદાચિત આવતી કાલે ધર્મ થશે એવી ઈચ્છા કરે તે ભલે. (૪૧) વ. સ્ત. સં. ૧૨ Page #199 -------------------------------------------------------------------------- ________________ દંડકલિ કરિત્તા, - વચ્ચતિ હુ રાઈઓ આ દિવસા અ . આઉસં સંવિલંતા, ગયાવિ ન પુણે નિયનંતિ ૪રા " હે જીવ! જેમ દંડ સૂત્રની કલના કરે છે એટલે લુગડું વણવાને માટે ફાળકા ઉપર રહેલા સૂત્રને જેમ, અંત્યજ લેકે દંડથી ઉકેલે છે તેમ રાત્રિ-દિવસે પણ આયુષ્યને ઉકેલતા જાય છે પરંતુ તે ગયેલા રાત્રિ-દિવસે પાછા આવતા જ નથી. (૪૨) જહેહ સીહે વ મિય ગણાય, મગૂ કરે ઈ હુ અંતકાલે ન તસ્સ માયા વ પિયા વ ભાયા, કાલમિ. સંમિ સહરા ભવંતિ ૪૩ જેમ આ લેકમાં સિંહ મૃગને ગ્રહણ કરીને નાશ કરે છે, તેમ મૃત્યુ નિચે પુરૂષને આયુષ્ય પૂર્ણ થયે લઈ જાય છે, તે સમયે તેને માતા-પિતા અને ભાઈ ક્ષણ, માત્ર પણ સહાય કરવાને સમર્થ થતા નથી. (૩) જીએ જલબિંદુસમ, સંપત્તીઓ તરંગલોલાઓ ! સુમિણુયસમં ચપિમ્મ, જ જાણતુ તં કરિજ્જાસુ ૪૪ હે આત્મા ! આયુષ્ય દર્ભના અગ્રભાગ પર રહેલા પાણીના બિંદુ સમાન અસ્થિર છે અને સંપત્તિ જળના Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ તરંગ સરખી ચપળ છે, અને સ્ત્રી વગેરેને પ્રેમ સ્વપ્ન જે છે તે હવે જેમ જાણે તેમ કર. (૪૪) સંકરાગજલબુમ્બુવમે, જીવિએ એ જલબિન્દુચંચલે ! જુવ્હણે અ નઈવેગસંનિભે, - પાવજીવ ! કિમિયં ન બુઝસે? ૪પા સંધ્યાના રંગ અને પરપોટા સરખું તેમજ દર્ભના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિન્દુ સરખું ચંચળ એવું જીવન હેતે છતે વળી નદીના વેગ સરખી જુવાની છત પણ હે પાપી જીવ! તું બોધ પામતા નથી. એ તે શું? (૪૫) અન્ન સુઆ અન્નત્થ, ગેહિણી પરિણાવિ અન્નત્થ ભૂઅબલિવ્ય કુટુંબ, પફિખરૂં હયકાંતણ ૪૬ ઘણા ખેદની વાત છે કે કર યમરાજાએ પુત્ર-પુત્રીને બીજી ગતિમાં સ્ત્રીને અન્ય ગતિમાં, અને સ્વજન પરિવારને - પણ કઈ બીજે સ્થળે, એ પ્રમાણે કુટુંબને-ભૂતને બલિ ફેંકવાની માફક જુદી જુદી ગતિમાં ફેંકયું છે. (મોકલ્યું છે) (૪૬). જવેણુ ભવે ભવે, મિલિયાઈદેહાઈ જાઈ સંસારે ! તાણું ન સાગરેહિ, કીરઈ સંખા અણુ તેહિં ૪૭. ' હે આત્મા! આ સંસારમાં જીવે ભભવમાં જે શરીર ધારણ કર્યા છે તે શરીરની સંખ્યા અનત' Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧ સમુદ્રના જલખિ દુએ વડે અથવા અન ત સાગરોપમ જેટલા કાળ વડે પણ ગણી શકાતી નથી. (૪૭) નયણેાદયપિ તાર્સિ, બહુયર હાઇ સાગરસલિલા ગલિય' રુઅમાણીણ, માર્ણ' અન્નમન્નાણુ ૧૪૮ બીજા ભવામાં થયેલી અને શેાકથી રડતી માતાઓનુ પડેલુ આંસુનું જળ સમુદ્રના પાણીથી પણ અધિક થાય છે. (૪૮) જ નરએ નેરઇ, દુહાઈં પાંતિ ધેારણુ તાઈ । તત્તો અણતગુણિ, નિગાઅમૐ દુહ` હાઇ ૪૯ નરકમાં નારકી જીવા જે ઘાર અનંત દુઃખ ભોગવે છે, તેથી પણ અનંત ગણું દુઃખ નિગાદમાં હોય છે. (૪૯) તમિ વિ નિંગાઅમઝે, સિઆ રે જીવ ! કમ્મવસા વિસહતા તિક્ખદુક્ખ, અણુતપુગ્ગલપરાવન્ને પન હે જીવ! વિવિધ પ્રકારના કર્મીના વશથી તે નિગેા૬ની મધ્યે પણ અનંત પુદ્ગલ પરાવત કાળ સુધી તું તીક્ષ્ણ દુ:ખને સહન કરતા રહ્યો છે, માટે હવે તેવાં દુઃખા ન ભાગવવાં પડે તે માટે વીતરાગ ધર્મ આરાધવાને તત્પર થા. (૫૦) હિરીઅ કહર્વિ તત્તો, પત્તો મણુઅત્તણપિ રે જીવ? । તત્થવિજિણવરધર્મો, પત્તો ચિંતામણિસરિચ્છા પા Page #202 -------------------------------------------------------------------------- ________________ હે જીવ! તું કઈ મહાકાળે કરીને પણ તે નિગદમાંથી નિકળીને મનુષ્યપણું પામે છે, ને તેમાં પણ તને ચિંતામણિ રન સરખો શ્રી જિનેશ્વર ભાષિત ધર્મ પ્રાપ્ત થ છે. (૫૧) એવિ સંમિ રે જીવ!, કુણસિ મમાયં તુમ તયં સેવ જેણું ભવંધકૂવે, પુણોવિ પડિઓ દુહ લહસિ પરા હે જીવ! જિનવરને ધર્મ પામીને પણ જો તું પ્રમાદ કરે છે તે ફરીથી ભવરૂપી અંધ કૂવામાં પડી ઘર દુખ પામીશ. (૧૨) ઉલધો જિણધર્મો, " નય અણુચિષ્ણ પમાયદોણું ! હા જીવ ! અપરિ! અ સુબહુ પર વિસૂરિહિસિ | હે જીવ! તું દૈવયોગથી જિનધર્મ પામ્યું પરંતુ પ્રમાદને દોષ વડે તે આચર્યો નહી, તે ઘણુ ખેદની વાત છે, માટે હે આત્માના વૈરી? તું પરકમાં ઘણે જ ખેદ પામીશ. (૫૩) અતિ તે વરાયા, પચ્છા સમુઠિયંમિ મરણુમિ પાવામાયવસેણું, ન સંચિઓ જેહિ જિસુધમ્મ ૫૪. Page #203 -------------------------------------------------------------------------- ________________ - જેઓએ પાપ રૂપ પ્રમાદને વશ થઈને જિન ધર્મ તે નથી કર્યો તેવા રાંક પુરૂષે મરણ આવ્યું છતે પાછળથી. શોક કરે છે. (૫૪) ધી ધી ધી !!! સંસાર, દેવ મરિઊણુ જે તિરી હાઈt મરિઊણ રાયરાયા, પરિપચ્ચઈ નિરયાલાહિ પપ જે કારણ માટે દેવતા મરણ પામીને તિર્યંચ થાય છે, અને રાજાને પણ રાજા ચક્રવતિ મરણ પામીને નરકની અગ્નિમાં અતિશય પકાવાય છે. માટે તેવા સંસારને ધિકાર થાઓ ! ધિક્કાર થાઓ! ધિકકાર થાઓ. (૫૫) જાઈ અણહ છો, દુમન્સ પુષુવ કમ્મવાયહા ઘણધન્નાહરણાઈ ઘરસયણુકુટુંબમિલ્લેવિ પિદા અનાથ છવ, ધન, ધાન્ય અને આભરણને તથા. ઘર, સ્વજન અને કુટુંબને મૂકીને કમરૂપ વાયરાથી હણએલા વૃક્ષના પુષ્પની પેઠે દૂર જાય છે, અર્થાત નરકાદિ. દુર્ગતિમાં જાય છે. (૫૬) વસિય ગિરીસુ વસિય, દરીસુ વસિયં સમુદ્રમર્ઝામિ ! કખગેસુ ય વસિયં, સંસારે સંસરે તેણું પછા હે આત્મા! સંસારમાં ભ્રમણ કરતા તે પર્વતેમાં પર્વતની ગુફાઓમાં, સમુદ્રના મધ્યભાગમાં અને વૃક્ષની ટેચ ઉપર પણ નિવાસ કર્યો છે. (૫૭) Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ દેવો નેઈઓત્તિ ય, કીડ પયંગુત્તિ માણસો એસ વસ્સી ય વિ. સુહભાગી દુફખભાગી ય ૫૮ * આ જીવ કેટલીએક વખતે દેવતા, નારક, કીડ અને પતંગ થયો, કેટલીએક વખત મનુષ્ય થયે, વળી તેજ તું કેટલીએક વખત રૂપવાન, કુરૂપવાન, સુખી અને દુઃખી પણ થશે. (૫૮) રાઉત્તિ ય દમણુત્તિ ય, એસ સવાગુત્તિ એસ વેવિ છે સામી દાસે પુજો, ખલત્તિ અધણ ધણવઈન્નિાલા વળી આ જીવ કેટલીએક વખત રાજા, ભિખારી, ચંડાળ અને તેજ જીવ વેદને જાણનાર (બ્રાહ્મણ) થશે, વળી તેજ જીવ સ્વામી, દાસ, પૂજ્ય, દુર્જન, નિર્ધન, અને ધનપતિ પણ થયો છે. (૫૯) નવિ ઈલ્થ કવિ નિયમે, સકમ્મવિણિવિસરિસચિઠે ! અનુવસે, નડુબ્ય પરિઅત્તએ જીવ ૬૦ - અહિં (જુદા જુદા શરીર ધારણ કરવામાં કઈ નિયમ નથી, કારણ કે સ્વકૃત કર્મના ઉદય સરખી ચેષ્ટાવાળે અને તેથી જુદા જુદા રૂપ અને વેષને ધારણ કરનાર આ જીવ નટની પેઠે પરાવર્તન પામે છે એટલે નવાં નવાં રૂપ ધારણ કરે છે. (૬૦) Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ નરએસ વેઅણાઓ, અણવમાઓ અસાયબહુલા : છે જીવ! તએ પત્તા, અણુતખુત્તો બહવિહાઓ ૬૧ હે જીવ! તે રત્નપ્રભાદિક સાતે નરકમાં ઉપમા રહિત, ઘણું દુખે કરીને ભરેલી, એટલે તીવ્ર અશાતા વેદનીય કર્મના ઉદયવાળી ઘણું પ્રકારની વેદના અનંતીવાર ભેગવી, તે પણ હજુ તારી શુદ્ધિ ઠેકાણે આવી નહિ? (૬૧) દેવ મણુઅત્ત, પરાભિઓગત્તર્ણ ઉવગએણું ભીસણુદુહં બહુવિહ, અણુતખુત્ત સમણુભૂઅંદરા | હે જીવ! દેવ ભવમાં અને મનુષ્ય ભવમાં પર તંત્રતાના પાશમાં સપડાઈ બહુ પ્રકારનું ભયાનક દુઃખ અનંતીવાર અનુભવ્યું. (૬૨) તિરિયગઈ અણુપત્ત, ભીમમહાઅણુ અણેનવિહા! જન્મમરણરહ, અણુતખુત્તા પરિબ્યુમિઓ ૬૩ હે આત્મા ! તું તિર્યંચ ગતિ પામે, ત્યાં અનેક પ્રકારની ભયંકર મહેાટી વેદનાઓ સહન કરી. આવી રીતે ચારે ગતિમાં જન્મ અને મરણ રૂપ રેટને વિષે અનંતીવાર ભો . (૩) જાવંતિ કેવિ દુખા, સારીરા માણસા ય સંસારે! પત્ત અણુતખુત્ત, છ સંસારકંતારે ૬૪ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ જીવે આ સસારમાં શારીરિક અને મન સબધિ જેટલાં કાઈ દુઃખ છે, તે સ`દુઃખાને સૉંસાર રૂપ ટવીમાં ભ્રમણ કરતાં અનતીવાર પ્રાપ્ત કર્યા' છે. (૬૪) તણ્ણા અણુ તખુત્તો, સ’સારું તારસી તુમ' આસી ! જ પસમેઉં સવ્વા—દહીણુમુદ` ન તીરજ્જા ।૬૫૫ હું જીવ ! તને નરકરૂપ સ‘સારમાં અનતીવાર એવી તૃષાનાં દુઃખ ભોગવવાં પડયાં છે કે જે તૃષાને છીપાવવા માટે સવાઁ સમુદ્રોનુ' પાણી પણ સમથ ન થાય. (૬૫) આસી અણુતખુત્તો સ’સા૨ે તે હાવિ તારિસિયા ! જ સમે` સવ્વા, પુગ્ગલકાઓઽવ ન તિરા હે જીવ ! તને નરક રૂપ સ’સારમાં અનંતીવાર એવી તીવ્ર ક્ષુધાની વેદનાએ ભાગવવી પડી કે જે ક્ષુધાને શાન્ત કરવાને જગતના સર્વ પુદ્ગલા પણુ સમ ન થાય. (૧૬) કાઊણમણેગાઇ, જન્મમરણુપરિયટ્ટણસયાઈં દુકૢખેણુ માણસત્ત, જઈ લહઇ જહિયિ વા ૬ા જ્યારે જીવ અનેક સેંકડા જન્મ-મરણના પરાવર્તન કરીને ઘણા કટે મનુષ્યપણુ પામે છે ત્યારે તને ઇચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે. (૧૭) ત. તહ દુલ્લહલ’ભ, વિજ્બુલયાચ'ચલ' ચ મયત્ત ! ધમ્મ મિજો વિસીયઇ, સા કાઉરિસા ન સપુરિસે ૬૮ા Page #207 -------------------------------------------------------------------------- ________________ ,૧૮૬ પુરૂષ આવા દશ દૃષ્ટાંતે કરી દુઃખે પામવા ચેાગ્ય, અને વીજળીના ઝબકારા જેવુ. ચંચળ મનુષ્યપણુ પામીને ધમાં ભેદ પામે છે, એટલે ધર્મ કરવામાં પ્રમાદ કરે છે તેને કાયર પુરૂષ સમજવા. તે સત્પુરૂષોની પંક્તિમાં ગણાવા લાયક થતા નથી. (૬૮) માણસજમ્મુ તડિ લદ્ધિયમિ, જિણિદધમ્મા ન ક ય જેણ તુટ્યું ગુણે જહ ધાણક્કએણુ, હત્યા મલેવ્વા ય અવસ તેણું ૧૬૯ જેણે સ*સાર સમુદ્રના કાંઠા રૂપ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવા છતાં શ્રી જિનેન્દ્રના ધમ નથી કર્યાં તેને દોરી તૂટી ગયેલા ધનુષ્યધારીની પેઠે પાછળથી અવશ્ય હાથ ઘસવા પડે છે પશ્ચાત્તાપ કરવા પડે છે. (૬૯) ૨ે જીવ ! નિરુણિ ચંચલ સહાય, મિલ્લવિષ્ણુ સયલવિ બઝભાવ ૧. નવભૈયપરિગ્ગહવિવિહાલ, સંસાર અસ્થિ સહુ ઈંદયાલ ૧૭૦હે જીવ! સાંભળ–તું આ ચંચળ સ્વભાવવાળા સ શરીરાદિ બાહ્યભાવને તથા નવ પ્રકારના પરિગ્રહના જુદા જુદા સમૂહને મૂકીને પરલેાકમાં જઈશ, કારણકે સંસારમાં જે શરીરાદિક દેખાય છે, તે સર્વ ઇંદ્રજાળ સમાન છે. (૭૦) Page #208 -------------------------------------------------------------------------- ________________ ૮૭ પિયુત્તમિત્તધરઘરણિજય,. | * ઈહઈય સવ્ય નિયસુહસહાય ! નવિ અત્યિ કઈ તુહ સરણિ મુખ! ઈક્કલું સહસિ તિરિનિરય–દુખ ૧૭ના હે મૂખ! આ લેકમાં તને અતિશય વહાલે એવો પિતા, પુત્ર, મિત્ર, ઘર અને સ્ત્રી વિગેરેનો સમૂહ પિતે પિતાનું સુખ કરવાના સ્વભાવવાળે છે, અને નરક તથા તિર્યંચ સંબંધિ દુઃખને તું એકલે જ સહન કરીશ, પરંતુ તે વખતે તેમાંનું કેઈપણ હારૂં રક્ષણ કરવા આવતું નથી. (૭૧) કુસગે જહ સબિંદુએ, થવં ચિઠઈ લંબમાણુએ છે એવું મણઆણ છવિય, સમય ગોયમ! મા પમાયએ છરા શ્રી મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને કહે છે કે હે ગૌતમ! ડાળના અગ્રભાગે લટકી રહેલું ઝાકળનું બિંદુ જેમ છેડે કાળ ટકી રહે છે, તેમ મનુષ્યોનું આયુષ્ય પણ અતિ-અલ્પકાળનું છે માટે હે ગૌતમ! એક સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહિ. (૭૨) સંબુઝહ કિ ન બુક્ઝહ, સંહી ખલુ પચ્ચ દુલ્લહા !. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ને હુ ઉવણમંતિ રાઈઓ, ને સુલતું પુણરવિ છવિય ૭૩ હે ભવ્ય છે ! તમે બેધ પામે, બોધ કેમ પામતા નથી કારણ કે જેમણે ધર્મ નથી કર્યો તેવા પુરુષોને મરણ પામ્યા પછી પરભવમાં સમ્યફ દુર્લભ જ છે, કારણ કે ગયેલા રાત્રિ-દિવસે નિચ્ચે પાછા આવતા નથી. તેમ જ જીવિત પણ ફરીફરીને મળતું નથી. (૩) ડહરા વૃદ્ધા ય પાસહ, ગબ્બસ્થાવિ ચયંતિ માણવા ! સેણે જહ વયં હરે, એવમાઉફખર્યામિ તુદઈl૭૪ હે પ્રાણીઓ જુઓ ! કેટલાક મનુષ્ય ગર્ભમાં પણ મરણ પામે છે, અને કેટલાક બાલ્યાવસ્થામાં અને કેટલાક વૃદ્ધાવસ્થામાં મરણ પામે છે, જેમ બાજપક્ષી તેતરને એચિંતા ઝાલી લે છે તેમ આયુષ્ય ક્ષય થતાં યમદેવ જીવિતને હરે છે, માટે જીવિતને વિશ્વાસ રાખવો નહિ. (૭૪) તિયણજણું મરત, દણ નિયંતિ જેન અખાણું ! વિરમંતિ ન પાવાઓ, ધી! ધી! ધિકત્તણું તાણું - જે પુરુષ ત્રણ ભુવનના મનુષ્યને મરણ પામતા દેખીને પોતાના આત્માને ધર્મમાં જોડતા નથી, અને પાપ થકી વિરામ પામતા નથી, એવા નિર્લજજ પુરુષની ધષ્ટતાને ધિક્કાર છે ! ધિક્કાર હા ! (૭૫), Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ મા મા જ પય બહુય, જે બધા ચિકણેહિં કમ્મેäિ 1જે સન્થેસિ તેર્સિ જાય, હિંઆવઐસા મહાદાસે ૧૭૬ા જે પુરૂષો ચીકણાં કર્મોં વડે બંધાયેલા છે તે પુરૂષોને ઘણા ઉપદેશ ન કરો, કારણ કે તે સ` અચેાગ્ય શિષ્યાને દ્વિતાપદેશ મહાદોષ રૂપ છે. (૭૬) કુસિ મમત્ત', ધણસયવિહવપસુહેતુ અણુ તદુક્ષ્મસુ i સિદ્ધિલેસિ આયર'પુણ, અણંતસુક્ષ્મ'મિ મુમ્મિ હે જીવ! અનંત દુઃખના કારણ રૂપ ધન, માતાપિતાદિ સ્વજન અને હાથી, ઘેાડા પ્રમુખ વૈભવમાં તે તું મમતા ભાવ કરે છે, અને અનંત સુખવાળા મેાક્ષના આદરને શિથિલ કરે છે. (99) સસારા દુહહેઊ, દુસ્ખલા દુસહદુખવા ય । ન ચયંતિ ત`પિ છવા, અઇબધા નેહનિઅલેહિં ૭૮ા હે જીવ! આ સંસાર દુઃખનું કારણ અને દુઃખના ફળવાળા છે અને તે દુઃસહ ઘેાર દુઃખરૂપ છે, તેમાં સ્નેહ રૂપ એડી વડે અતિશય ખ'ધાયેલા જીવા તે સ'સારના ત્યાગ કરતા નથી. (૭૮) Page #211 -------------------------------------------------------------------------- ________________ નિયકેમ્મવિણચલિઓ, આવો સંસારકાણણે ઘરે કાકા વિડંબણાઓ, ન પાવઈ દુસહદુકૂખાઓ! ૭૯ પિતાના કરેલા કર્મ રૂપ પવન વડે ચલાયમાન થયેલો જીવ આ ભયંકર સંસાર રૂપ અટવીમાં દુઃસહ દુખવાળી કઈ કઈ વિટંબનાઓ પામતે નથી? અથત. સર્વ વિટંબનાઓ પામે છે. (૭૯) સિસિરંમિ સિયલાનિલ લહરિસહસ્તેહિ ભિન્નઘણદેહો ! તિરિયgણુમિરણે, અણુતસંનિહણમપોટા હે જીવ! તિર્યંચના ભવમાં અરણ્યને વિષે શિશિર ઋતુના પોષ અને માઘ માસના શીતળ વાયુની હજારો હેરવડે પીડાયેલા શરીરવાળો તું અનંતીવાર મરણ દુઃખ પામે છે. (૮૦) ગિપ્પાયવસંત, પરણે છુતિઓ પિવાસિઓ બહુસે ! સંપત્તો તિરિયભવે, મરણદુહં બહુ વિસૂરતા ૧૮૧ હે જીવ! તિર્યંચના ભવમાં ઘોર જંગલને વિષે ગ્રીષ્મ ઋતુના તડકા વડે અત્યંત તપેલ અને ઘણી સુધા તથા તૃષાવાળે તું ઘણું જ ખેદ પામતે અનેક વખત મરણને શરણ થયો છે. (૮૧) ” Page #212 -------------------------------------------------------------------------- ________________ વાસાસુરણુમઝે, સીયાનિલડવિ, ૧૯૧ ગિરિનિઝરણાદગેહિં વર્ઝા ! મઆસિ તિરિયત્તણે બહુસા ૮૨ા હું જીવ ! તિય ચના ભવમાં અટવીને વિષે વ ઋતુમાં પતાના ઝરણાના પાણીથી તણાતા અને શિતળ વાયુથી દાઝેલા તુ ઘણીવાર મૃત્યુ પામ્યા છે, (૮૨) એવ`તિરિયભવેસુ, કીસતા દુખસયસહસ્સેહિં ! સિયા અણુતખુત્તો, ખ્વા ભીસણભવારણે ૧૮૩૫ એ પ્રમાણે તિય ચના ભવામાં અસહ્ય લાખા દુઃખો વડે કલેશ પામેલા આ જીવ ભયંકર સસાર રૂપ અટવીમાં અનુ'તીવાર નિવાસ કરી આવ્યે છે. (૮૩) કમ્મપલયા નિલપેરિઆ ભીસમિ ભવરણે । ઉંડતા નરઅસુવિ, અણુ તસેા વ! પત્તોઽસ ૧૮૪ હે જીવ! પ્રલયકાળના પવન જેવા દુષ્ટ એવા આઠ ક્રમે ભમાવ્યાથી ભયંકર સ*સાર રૂપ અટવીમાં ભટકતાં ભટકતાં તું નરકમાં પણ પૂર્વે કહેલાં દુ:ખ અન તીવાર પામ્યા છે. (૮૪) સત્તસુ નરયમહીસુ, 'વાનલદાહસીયવિયાસુ । વસિયા અણુતપુત્તો, વિલવંતા કરુણસ ્હિં ૧૮૫૫ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ હૈ આત્મન્ ! તુ` વાના અગ્નિ સરખી દાહવાળી અને ઘણી જ શીતની વેદનાવાળી સાતે નારકીમાં કરૂણા જનક શબ્દો વડે વિલાપ કરતા અન’તીવાર વસ્યા છે. (૮૫) પિયમાયસયણરહિ, દુરતવાહિહિં પીડિઓ બહુસા વિલાવિઓ કિં ન ત સરિસ ૧૮૬૫. મણુઅભવે નિસ્સારે, હું ચેતન ! આ સાર રહિત એવા મનુષ્ય ભવમાં પિતા, માતા અને સ્વજન રહિત, તથા દુઃખે કરીને અત આવી શકે એવા વ્યાધિએ વડે અનેકવાર પીડા પામી તેં બહુ વિલાપ કર્યાં, તે મનુષ્ય ભવ શુ' તને સ્મરણમાં નથી આવતા ? (૮૬) પવષ્ણુન્ ગયણમન્ગે, અક્ષિ ભમઈ ભવવણે છવા ઠાણટ્ઝામ સમુ જિંઝઊણ ધણસયણસધાએ ૫૮૭ હે આત્મન્ ! આ જીવ સ`સાર રૂપ અટવીમાં ફેંકાણે ઠેકાણે ધન તથા સ્વજનના સમૂહનો ત્યાગ કરી આકાશ માગમાં પવનની પેઠે અદૃશ્ય રૂપે ભ્રમણ કરે છે. (૮૭) Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ વિધિજજતા અક્ષય, - જન્મજરામરતિખિકુતેહિ ! દુહમહયંતિ ઘોર, સંસારે સંસદંત જિઆ ૮૮ ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કરતા જ જન્મ, જરા અને મરણ રૂપ તીણ ભાલાઓ વડે વારંવાર વિંધાઈ નિરંતર ઘર દુઃખ અનુભવે છે. (૮૮), તહવિ ખણુપિ યાવિ હુ, - અન્નાણુભુયંગડકિયા જીવા : સંસારચારગાએ, ન ય ઊંગ્વિજતિ મૂઢમણુ ૮૯ પણ મૂઢ મનવાળા અને અજ્ઞાન રૂપ સર્ષે ડસેલા છે કે ઈ વખત પણ સંસારરૂપ બંદિખાનાથી ક્ષણ પણ ઉદ્વેગ પામતા નથી. (૮૯) કીલસિ ! કિમંતવેલ, સરીરવાવાઈ જત્થ પઈસમયે કાલરફઘડીહિં, સો સિજજઈ જીવિયહ પ૯ હે જીવ! જે શરીર રૂપી વાવમાં સમયે સમયે કાળ રૂપ રેટની ઘડીઓ વડે જીવિત રૂપી જળને પ્રવાહ શોષાઈ જાય છે તે શરીર રૂપ વાવમાં તું કેટલા કાળ સુધી ફ્રીડા. કરીશ? (૯૦) રે જીવ ! બુજઝ મા મુક્ઝ, મા પમાય કરેસિ રે પાવ ! કિ પરલોએ ગુરુદુકુખભાયણું હાહિસિ અયાણ! વ, તે. સં. ૧૩. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ' હે જીવ! બોધ પામ, મોહન પામ, વળી રે પાપી!. પ્રમાદ ન કર. હે અજ્ઞાની! પ્રમાદ કરીશ તે પરલેકમાં ઘર અસહ્ય દુખે તારે જ ભેગવવા પડશે. (૯૧) બુજઝમુ રે જીવ! તુમ, | મા મુજઝસિ જિણમર્યામિ નાણું ! જહા પુણરવિ એસા, સામગ્રી દુહા જીવ ! ૯૨ હે જીવ! તું બોધ પામ અને જૈનધર્મને જાણકાર થયા છતાં સંસારમાં મેહ ન પામ, કરણ કે હે જીવ! ફરીને આ ધર્મ સામગ્રી મળવી મડા દુર્લભ છે, માટે આવેલે અવસર ન જવા દે. (૨) દુલહ પણ જિણધર્મો, તુમ પમાયાય સહેલી યા દુસહ ચ નયદુકુખ, કહુ હોહિસિ તં ન યાણામે | હે જીવ! આ પ્રાપ્ત થયેલે જૈનધ ફરીથી પામવો મહા દુર્લભ છે, તું પ્રમાદની ખાણ છે છતાં સુખની ઈચ્છા કરે છે. વળી નરકનાં દુઃખ અતિ આ છે, માટે અમે નથી જાણતા કે લ્હારૂં શું થશે ! () અથિરેણ થિરે સમલેણ, નિમ્પલો પરવણ સાહણે છે દેહેણ જઈ વિઢMઈ ધમ્મ તા કિ ન પજજરં? હે પ્રાણી! અસ્થિર, મળ સહિત અને પરાધીન એવા આ અસાર દેહ વડે સ્થિર, નિર્મળ અને સ્વાધીન કાવ્યગ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ એ જે ધર્મ ઉપાર્જન થઈ શકે છે તે તેને શું પ્રાપ્ત નથી થયું? (૯૪) જહ ચિંતામણિરયણું, સુલતું નહુ હોઈ તુચ્છવિહવાણું ! ગુણવિહવવજિજ્યારું, યિાણ તહ ઘમ્મરયણુપિ હે જીવ! અલ્પ વૈભવવાળા મનુષ્યોને જેમ ચિંતામણિ રત્ન સુલભ ન જ હોય તેમ ગુણ રૂપ વૈભવ વડે રહિત એવા જેને ધર્મ રત્ન પણ સુલભ ન જ હોય (૯૫) જહ દિઠીસંજોગે, ન હોઈ જઍધયાણ જીવાણું ! તહજિણમયસભેગે, ન હાઈ મિચ્છધછવાણું ૯૬ જેમ જન્મથી જ આંધળા જીવોને દૃષ્ટિને સંગ ન હોય, તેમ મિથ્યાત્વે કરીને અંધ થયેલા જીવને જિનમતને સંગ (મલાપ) પણ ન હોય. (૯૬) પશ્ચફખમણુતગુણે, જિસિંદધમે ન દેસલેસેવિ ! તહવિ હુ અન્નાણુંધા, ન રમતિયાવિ સંમિજિયા ૯૭ શ્રી જિનેન્દ્ર ભાષિત ધર્મને વિષે પ્રત્યક્ષ અનંત ગુણો રહેલા છે, અને દેષ તે લેશ માત્ર પણ નથી, તેમ છતાં પણ અજ્ઞાને કરીને આંધળા થયેલા છે તે જિનેન્દ્ર મતિ ધર્મમાં કદી પણ રમણ કરતા નથી. (૭) Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ મિચ્છે અણુ તદાસા, પયડા દીતિ નવ ય ગુણલે દ તહવિ ય ત ચૈવ જિયા, હી માહ'ધા નિસેવતિ ૯૮ મિથ્યાત્વમાં પ્રગટ રીતે અન ત દોષ દેખાય છે, અને તેમાં ગુણના લવલેશ પણ નથી, તેમ છતાં પણ મેહ વડે અધ થયેલા જવા તે મિથ્યાત્વને જ સેવે છે. એ ઘણુ ખેદજનક લાગે છે! (૯૮) ષિદ્ધી તાણ નરાણ, વિન્નાણે તહ ગુણેસ કુસલત્ત' t સુહસચ્ચધમ્મરયણે, સુપરિક્રૃખ જે ન જાતિ ૯ જે પુરૂષો સુખકારી અને સત્ય એવા ધર્મ રૂપ રત્નની પરીક્ષા સારી રીતે જાણતા નથી તે પુરૂષોના વિજ્ઞાન અને ગુણના કૌશલ્યને ધિક્કાર હા! ધિક્કાર હા! (૯૯) જિષ્ણુધર્મોાગ્ય' વાણું, અપુવ્વા કપ્પપાયવા સગ્ગાપવર્ગીસુક્ખાણ ફલાણુ દાયગા ઈમા ૧૦૦ન આ જૈનધમ જીવાને અપૂર્વ કલ્પવૃક્ષ છે. કેમકે એ જૈનધમ રૂપી કલ્પવૃક્ષ સ્વર્ગ અને અપવના સુખ રૂપ ફળને આપનાર છે. (૧૦૦) ધમ્મા બંધુ સુમિત્તોય, ધમ્મા ય પરમા ગુરુ | સુક્ષ્મમગ્ગપયટ્ટાણું', ધમ્મા પરમસદા ૫૧૧૦ના Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ હે જીવ! આ દુનિયામાં ધર્મ, બંધુ, ઉત્તમ મિત્ર અને શ્રેષ્ઠ ગુરૂ સમાન છે, વળી ધર્મ તે મેક્ષ માર્ગમાં પ્રવર્તતા પુરૂષોને ઉત્તમ રથ સમાન છે. (૧૦૧) ચઉગઈશું તદુહાનલ-પલિત્તભવકાણુણે મહાભીમે સેવસુરે જીવ ! તુમ, જિણવયણું અભિયકુડસમ ૧૦૨ ચાર ગતિમાં રહેલા અનંત દુઃખ રૂ૫ હેટા અગ્નિથી સળગેલા એવા સંસાર રૂપ મહા ભયંકર વનમાં 'હે જીવ! તું અમૃતના કુંડ સમાન જિનરાજના વચનનું સેવન કર. (૧૨) વિસમે ભવમસે, અણું તદુહગિહતાવસંતત્તે ! જિણધમ્મકમ્પફખ, સરસુ તુમ જીવ ! સિવસુહદ હે જીવ! વિષમ અને અનંત દુઃખ રૂ૫ ગ્રીષ્મ જતુના તાપથી ઘણા જ તપેલા સંસાર રૂપી મારવાડ દેશમાં મેક્ષ સુખને આપનારા જૈનધર્મ રૂપે કલ્પવૃક્ષને તું આશ્રય કર. (૧૦૩). કિ બહુણા? જિણધર્મો, . જઈથવ્યું જહ ભવોદહિ ઘેર ! લહુ તરિયમણુતસુહે, લહઈ જિઓ સાયં ઠાણું ૧૦૪ હે ભવ્ય પ્રાણ ! ઘણું કહેવાથી શું ? જેન ધર્મમાં તેવા પ્રકારે પ્રયત્ન કરે જાઈએ જેથી ભયાનક એવા સંસાર રૂપ સમુદ્રને શીધ્ર તરીને આ જીવ અનંત સુખવાળા શાશ્વત સ્થાનને મિક્ષને) પામે. (૧૦૪) Page #219 -------------------------------------------------------------------------- ________________ !! ઉપદેશક પદ્યો !! જગના પ્રાણી માત્રને, વહાલા છે નિજ પ્રાણ ! માટે મન, વચ, કાયથી, સદા કરૂં તમ ત્રાણુ ।૧। આશીર્વાદ મુજને મલા, ભવેાભવ અહ મુજ ભાવ ત્રસ થાવર જીવા બધા, દુ:ખિયા કે નહિ થાવ રા જો શક્તિ મુજને મળે, આપુ` સહુને સુખ । કર્મના બંધન ટાળીને, કાપુ' સહુનાં દુ:ખ શા મુજને દુ:ખ આપે ભલે, તો પણ હુ' ખમુ' તાસ । સુખ પીરસવા સને, છે મારો અભિલાષ ૧૪ા ગુણી જનાને વંદના, મૈત્રી ભાવ સમસ્ત । દુ:ખ દેખી કરુણા કરે, અવગુણુ દેખી મધ્યસ્થ પા જે રસે પાપ કરાય છે, તે રસે કરીએ ધર્મ । નિશ્ચે તા ભવભવ તણા, છુટી જાય સર્વિ કર્મ દા છઠ્ઠાં છનકા નહિ પારખા, તિહાં તિનકેા નહિઁ કામા ધાબી બિચારા કયા કરે, દિગંબરી કે ગામ, ૫છા નિંદા હમારી જેહ કરે, મિત્ર હમારા સાય । બિન સાબુ બિન પાનીસે, મેલ હમારા ધેાય ૧૮ા Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ક્રોધ ચઢેલા મૂઢને, લાગે નહિ ઉપદેશ તેલ તપે જલ છાંટતા, સળગી ઉઠે વિશેષ લા ગાળો સહન કરીએ સદા, ગાળે ગુમડાં ન થાય ? જે ગમાર જન ગાળ દે, તેનું મુખ ગંધાય ૧૦ મનમાં મરડાઈને, મુરખ ફેકટ મલકાય છે પ્રબલ સત્તા કર્મની, ત્યાં ધાર્યું કે શું થાય ?૧૧ અવગુણ ઉપર ગુણ કરે, એ સજજન અભ્યાસ સુખડને સળગાવીએ, આપે સરસ સુવાસ ૧૨ા કીધાં કર્મ ન છુટીએ, જેહને વિષમ બંધ છે બ્રહ્મદત્ત જેવો રાજવી, સોળ વરસ રહ્યો અંધ ૧૩ નરભવ ચિંતામણી સહી, એળે તું મત હાર ! ધર્મ કરીને જીવડા, સફળ કર અવતાર ૧૪t આશા અંબર જેવડી, મરવું પગલા હેઠ ! ધર્મ વિના જે દિન ગયા, તે તો જાણે વેઠ ૧૫ ધન કારણ તું હલફળે, તિમ ધર્મમાં થા તું શૂરા અનંત ભવન પાપ સવિ, ખિણમાં જાયે દૂર ૧૬ ફરી ફરી મળતો નથી, આ ઉત્તમ અવતાર ! કાળી ચૌદસને રવિ, આવે કેઈક વાર ૧૭ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ r૧૮ા ૫૧૯૧ મ્હારૂ મ્હારૂ` શુ` કરે, જગતમાં ત્હારૂં કાણુ ? । વિચાર કર પરલેાકના, ત્હારૂં થશે કાણું ? કાતર સમદુન કહ્યા, સજ્જન સાય સમાન । કાતર કાપી જુદા કરે, સાય કરે સધાન વડા વડાઇ ના કરે, વડા ન બેાલે ખેાલ ! હીરા મુખસે ના કહે, લાખ હમારા માલ પરન જન્મ ધરી આ જગતમાં, મેળવીએ શેા સાર । હૃદય વિચારી બેય તુ, કર તું આમ સાર રા પૂજા કરી જિનરાજની, ખામણા કરા શુભભાવ । સાધર્મિ વાત્સલ્ય ખતેકરા, એહ છે મુક્તિના દાવાર રા લેાક કહે લખપતિ થયા, પણ શું પામ્યા ખેલ ! તુજ સાથે શું આવશે, તપાસ તારા મેળ ારા હાથ ઘસે ભાંયે આહડે, ભે તાળુ દીધ । મરણ વેળાએ સાંભરે, હા–મે ધર્મ ન કીધરજા શુ લઈ આવ્યા સાથમાં, શું લઈ નિકલનાર । બાંધી મુઠી આવીયા, ખાલી હાથ જનાર ગરપા ચાગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણા રે । એહ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણાં રે ૨૬ા Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ આરાધન ફલ એહના, ઇંણુ ભવે આણુ અખંડ રે । રોગ દોહગ દુ:ખ ઉપશમે, જેમ ધન પવન પ્રચંડ રે અરિહંત દેવ સુસાધુ ગુરૂ, ધર્મ જ દયા વિશાલ । જા મંત્ર નવકાર તમે, અવર મ ઝંખા આલ ।૨૮। સિદ્ધચક્રના ગુણ ઘણા, કહેતાં ન આવે પાર । વાંછિત પૂરું દુ:ખ હરે, તે વંદુ ત્રણ કાલ રા હભવ પરભવ એહથી, સુખ સપત્તિ સુવિશાળ રોગ શાક સઘળા ટળે, જીમ નૃપતિ શ્રીપાળ ૩૦૦ અરિહંતાદિ નવપદ, નિજ મન ધરે જે કાઇ 1 નિશ્ચય તસ નર શેખરહ, મનવાંછિત ફળ હાઇ ૩૧ જીવ'તા જગ જશ નહિં, જશ વિષ્ણુ કાઈ જીવંત । જે જશ લેઇ આથમ્યા, રવિ પહેલાં ઉગત ૫૩રા ૐ વ ! સુણ બાપડા,હૈયે વિભાસી જોય ! આપ સ્વાર્થી સહુ મિલ્યા, ત્હારૂ' જગ નહિ કાઈ ૩૩ પઢના લીખના ચાતુરી, એ સર્વ વાતા સ્હેલ । કામ દહન મનવશીકરણ, આતમ ધ્યાન મુશ્કેલ ૩૪ ખાના ચલના સેાવના, મિલના વચન વિલાસ જ્યાં જ્યાં પચ ઘટાઈએ, ત્યાં ત્યાં ધ્યાન પ્રકાશ ૩૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ २०२ ધર્મ વિના સુણુ વડા,તુ` ભમીઆ ભવ અનંત દે મૂઢપણે ભવ તે કીયા, ઈમ ખેાલે ભગવંત ૧૩૬ા ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નવનિધ । ધર્મ પથ સાધ્યા થકી, સકલ રિદ્ધિ સમિધ ૩૭ ધન મેળવતાં દુ:ખ છે, સાચવતાં પણ દુ:ખ । આવ્યા પછી જો જાય તેા, જાય સમૂળુ સુખ ।૩૮ ધર્મનિયમ પાળ્યા વિના, પ્રભુ ભજવા તે વ્ય ઔષધ સેવે શું થશે, પળાય નહિ જો પૃથ્ય ૫૩૯૯ દુન મુખમાં દુર્વાચન, સજ્જન મુખ મીઠાશ । હાય સુગધી બાગમાં, ગધાતા સડાશ દુર્જનની પ્રીતિ ખુરી, ભલા સજ્જનના ત્રાસ ! જબ સૂરજ ગરમી કરે, તબ બરસનની આશ ૧૪૧૧ મેાતી ભાગ્ય' સારતાં, મન ભાગ્યું કવેણુ । ધાડા ભાગ્યા ઠેકતાં, રહી જાઐ છે કહેણ ૪રા ૧૪૦૫ દલ ફરે વાદલ ફરે, ફરે નદીના પૂર ! ઉત્તમ ખેલ્યા ના ફરે, પશ્ચિમ ઉગે સૂર ૧૪૩૧ પુણિયા શ્રાવકને નમ્ર, વીર પ્રશસા કીધ । દોકડા સાડા બારમાં, સાહમી ભગતી કીધ ૫૪૪૫ Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ સર્વ જગ જેતુને સમ ગણે, સમ ગણે તૃણ મણિ ભાવ રે . મુગતિ સંસાર બિહુ સમ ગણે, | મુણે ભવજલ નિધિ નાવ રે ૪પા માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાષાણ રે .. વંદક નિંદક સમ ગણે, ઈ હોય તું જાણું રે ૪૬. બહુ જન મળીને જે કરે, તે એકથી નવિ થાય છે સાવરણી ઘર સ્વચ્છ કરે, એક સળીથી શું થાય? અશક્ત પણ સિદ્િધ મેળવે, કરે જે સંપ સંબંધ છે. જાય આંધળે કાશીએ, ધરી લુલાને બંધ ૪૮ સજજન દુર્જન જાણીએ, જબ મુખ બોલે વાણ સજજન મુખ અમૃત ઝરે, દુર્જન વિષની ખાણ ૪ સ્ત્રી પીયર, નર સાસરે, સંજમીઆ સુવિલાસ પળ પળ થાએ અળખામણું, બે માંડે થિર વાસ પ૦ મોહ વિકલ એ જીવકું, પુણલ મોહ અપાર પણ ઇતને સમજે નહિ, ઈણમેં કછુ ન સાર પરા Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ઘર ઘર બાજ ન બજે, કહત પુકાર પુકાર | પ્રભુ વિસારે પશુ મળે, પડત ચામ પર માર પરા કુણ આપણે કુણ પારકે, કુણુ વૈરી કુણ મિત્ત રાગ દ્વેષ ટાળી કરી, ધર સમતા એક ચિત્ત પિયા દેખત સબ જગ જાત હૈ, થિર ન રહે કેય ! એવું જાણું ભલું કીજીયે, હૈયે વિમાસી જેય ૫૪ જે વચને પર દુઃખ હવે, જેહથી થાય પ્રાણઘાત ! કુલેશ પડે નિજ આત્મા, તજ ઉત્તમ એ વાત પપા ઇચ્છાથી નવિ સંપજે, રોયે વિપદ ન જય ! પણ અજ્ઞાની જીવને કર્મ બંધ બહુ થાય પદા અધિકાર પામી જગતમાં કર્યો ન પર ઉપકાર ! અધિકારમાંથી અ ગયો, પાછળ રહ્ય ધિકાર પછી કલ્યાણ ઈચ્છે વિશ્વનું, સહુ પ્રાણી પર મમતા ધરો ! સંતાપ સહુના પરિહર, પરમાર્થનાં કાર્યો કરે છે નિજ સ્વાર્થ માટે અન્યપર, નહિ દ્રોહ કિંચિત મન ઘરો, ત્યાગો પરસ્પર વૈરને, આધિ અવરની અપહરો ૫૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ સંસારના સહુ જીવને, શાંતિ મલેા ભવ તાપથી, પુણ્ય કાર્યે પગ ધરો, વિરમા દુ:ખદ સહુ પાપથી અપરાધી કે થાશે। નિહ, નહિ કષ્ટ આપેા કેાઈને, અત્યંત ઉરમાં હ ધારો, પ્રાણી ગણને જોઇને પા સંસાર રૂપી આગગાડીમાં, મુસાફર ચડયો છે એકલા, બેગમાં છે દાગીના, જેથી નથી તે ઉધતા । થોડાક સ્ટેશન ગયા પછી, કાઈને કીધા વગર, સામાનને લીધા વગર, તે એકદમ ઉતરી પડયો ।૬૦ન કોને ખબર ! યારે. ધમણુ, આ ચાલતી અટકી જશે, તેજસ્વી લાચનની કીકી, આ હાલતી અટકી જશે ! થંભી જશે ન્હા અને, ધબકારા હૈયાના અહેા, સહુ ધન ધામ સુત રાજ્ય દ્વારા, છુટી જશે સઘળું અહીં’અહ। ૧૬૧૪ સ્નાન કરતાં માછલાં, બગલા રહે છે ધ્યાનમાં, પાન ખાઇ બકરા વે, સિંહો વસે છે રાનમાં । ખેલ ઘૂમે છે ઘાંચીના, આ ઘંટ બાંધીને ગળે, ભાવના શુદ્ધિ વગર, ફળ તપતણું કાંઇ ના મળે ૫૬૨ા ના પાપ અધારે રહે, છાનુ' કરો કે ચાકમાં, અંતે પેાકારી ઉઠશે, આ લેાક કે પરલેાકમાં । Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અતિ કષ્ટથી ઉછેરીને, ડાહ્યા બનાવ્યા દીકરા, મા બાપને માને નહિ, પેટે પડયા ઝખ મારવા ૧૬૩૭ શું કામના માટા સમુદર, તૃષા કાઇની ના ટળે, એથી ભલી નાની નદી, જ્યાં સર્વને શાંતિ મળે ! સુખીયા ખરા છે એજ, જે દુ:ખીયા જનાના દુ:ખ હરે, મોટા મનાતા એ જ, જે નાના ઉપર કરુણા કરે ૬૪ દરરોજ જુવે છે જ્યાં, જન સેકડા શમશાનમાં, હું અમર છું એમ માને, માનવી ઊંડાણમાં ધનભેગ કાજે પાપ કરતાં નર જન્મ એળે ખાવતા, પરલાક થાશે કઇં ગતિ, ચેતે નહિ નિજ ચિત્તમાં ૬૫ વર્ષગાંઠ તણે દિને, ખાએ પીએ છે માલ, પણ સમજે નહિ એટલું, કે દિવસ ગાંઠના જાય ! છ કાયમાંથી જીવ આવીયા, છ કાય માંહે જાય, છ કાયની રક્ષા કરે, તે અજરામર થાય ૬૬ા દીન દુ:ખી જનને ન પેાખ્યા, મેં અહા! છતી શક્તિયે, સાધિમ કેાનુ ના કર્યું, વાત્સલ્ય રૂડી ભક્તિયે । નવકાર મંત્ર મહ્યા છતાં, ધાર્યો ન મે હૈયા વિષે, કવ્યુ સ` ભૂલી અરે ! હારી ગયા નર જન્મને ૬૭ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ટકે ત્રણ વાર પણ પડી ટેવ નવિ જાય, શતવાર સોમલ ધુઓ, પણ અમૃત નવિ થાય મળતાં અમલ મદાંધને ઝટ દઈને છકી જાય છે કહો કેમ લધુ કૂપમાં, સાગર સાત સમાય? ૬૮ પુત્ર મિત્ર તુજ દેખતાં, થયા લાખ જન રાખ, ચેત મન ! એક દિન એવો આવશે, બળી થવું છે ખાખા જગત પડયું મુખ કાળને” કેડી મેર જનાર, ઘંટીને થાળે પડયા, દાણ લોટ થનાર ૬લા લક્ષ્મી કોઈની થઈ નથી, થાશે નહિ કે દિન. ધર્મ માર્ગે વાપર્યું, તે થાશે તુજ ઘન ! કેડપતિ મૂકી ગયા, કોડી ન ગઈ તે સાથ, “હાથે તે સાથે થશે” મિથ્યા બીજું જાણ ૭૦ ભવોભવ એ મુજ ભાવના, જે મુજ ધાર્યું થાય છે. તે શ્રી જિનશાસન વિષે, સ્થાવું છવ બધાય ૭૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ (સુખ બીજે શોધીશ માં) છે આનંદ, આતમ જ્ઞાનમાં, ગુરૂ સમજાવે શાનમાં, ના રહેતે બેભાનમાં સુખ બીજે શેધીશમાં. (૧) નથી સુત વિત્ત દારામાં, ના રહેતે અંધારમાં, સુખ છે તારૂં તારામાં, સુખ બીજે શોધીશમાં. (૨) ન મળે જંતર મંતરમાં, નથી રાજ્યના તંતરમાં અખૂટ ભર્યું છે અંતરમાં, સુખ બીજે શેધીશમાં, (૩) નથી જ્ઞાતિ કે જાતિમાં, કે શ્રીમન્નાઈની ખ્યાતિમાં, ખજાનો આત્મ જ્યોતિમાં, સુખ બીજે શોધીશમાં. (૪) . નથી કે અધિકારમાં, કે ધન કુબેર ભંડારમાં, ફાંફાં મારીશ ને બહારમાં, સુખ બીજે શોધીશમાં. (૫) નહીં વાડા કે સંઘાડામાં, કે મહન્તના અખાડામાં, નથી જંગલ કે પહાડોમાં, સુખ બીજે શોધીશમાં (૬) ફરીશ ના કદી બ્રાન્તિમાં, રહે અંતરની શાંતિમાં, છે આત્મ તત્વની કાન્તિમાં, સુખ બીજે શોધીશમાં. (૭) નથી રાણા કે રાયામાં, કે વિલાસ વૈભવ માયામાં, મળશે સંતની છાયામાં, સુખ બીજે શેધીશમાં. (૮) સંકટ છે સઘળું બાહ્યમાં, સદ્ગુરૂ લેજે સહાયમાં, શ્રદ્ધાથી મન વચન કાયમાં, સુખ બીજે શેધીશમાં. (૯) રહેવું આતમ દયાનમાં, પ્રભુ ભક્તિના તાનમાં, સુખ શાન્તિ તારા જ્ઞાનમાં, સુખ બીજે શોધીશમાં (૧૦) Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ તારા આનંદ તારામાં, સ્વરૂપના ચમકારામાં, છે ચેાતિના ઝબકારામાં સુખ ખીજે શેાધીશમાં. (૧૧) સિદ્ધિ જેવી છે જાતિ તારી, તેમાં લેશ નથી કંઈ ફેરફારી, છે અંતરમાં અમૃત કયારી, સુખ ખીજે શેાધીશમાં. (૧૨) પ્રભુ વીર તણા પડકાર છે, તારા આત્મા સાક્ષાત્કાર છે, સમજણથી ખેડો પાર છે, સુખ ખીજે શેાધીશમાં. (૧૩) • જાગતા જોગેન્દ્ર ’. ( રાગ-રાખનાં રમકડાં) જાગતા જોગેન્દ્ર મારા ગુરુજી જોગ જગાવે રે, અગમ નિગમના પદા ચીરી, આલમને ડોલાવે...રે શમે રામે તાર અનાહત, અવધૂત અંતર માણે, વ દૈહિ એ દૃઢ આસનથી, પરમતત્ત્વ પરમાણે... અધર તખ્ત પર આસન પૂરિયાં, નયને નૂર નીતરિયા, સુરતનુ રતની વિજલડી ત્યાં, લેતી તાલતૌયાં..... • લાંક હૃદય સિ’હાસન બેસી, 'રિયે પરવરિયાં. કમ ચાગને જ્ઞાન અખાડે, વાદ્વિ વિજેતા ફરિયા..... આદિ અંતના બંધન તાડી, નયન મિચાયાં જ્યારે, સિદ્ધ બન્યા મણિ બુદ્ધિસૂરીશ્વર, વિદ્યાપુરને દ્વારે....૨ -પાદરાકર”— વ. હ્તા. સં. ૧૪ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સંસાર સાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના, એ નાવ પણ તારે નહિં; આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દેહિલે, મુજ પુન્ય રાશી ફલ્ય અહો ! ગુરુ બુદ્ધિ નાવિક તુ મલ્યો. – સ્મરણાંજલિ – શ્રીમદ્ બુદ્ધિસાગર ગુરુવર, ગુણ તમારા ગાવું. (૨) જ્ઞાન ગંગાને તીરે રહીને, આતમ દીપ પ્રગટાવ્યો, સોહં હં જાપ જપીને, જબ જંગ જંગાવ્યો; અલમસ્ત એ સંત એલીયા, મન મોતીડે વધાવું....ગુણ. મહાવીર પ્રભુના સંદેશાને દેશદેશ ફેલાવ્યું, જ્ઞાન પિપાસુ અવધૂત ચોગી, મહાવીર વેશ દીપાવ્યો, વિશ્વપ્રેમી સમભાવી ગુરૂવર, ચરણે શીશ ઝુકાવું...ગુણ. જ્ઞાન ધ્યાનના રસિયા બનીને, ધર્મ ધ્વજ ફરકાવ્યો, મહાવીર પ્રભુની પાટ શેલાવી, અહિંસા નાદ ગજાવ્યો, અર્ટોત્તર શત ગ્રંથ પ્રણેતા, દિલમાં હર્ષ મનાવું....ગુણ. જ્ઞાન ખજાને ખુલ્લું મૂકી, ધર્મને ધેધ વહાવ્ય, ગરીબ તવંગરનો દિલડામાં, કદીયે ભેદ ન આવ્યો. ગચ્છના ભેદ ન રાખ્યા દિલમાં, સત્ય સૌને સમજાવ્યું....ગુણ. જેઠ કૃષ્ણ તૃતીયા દિન આવે, ભક્તોને વિરહ સતાવે, કૈલાસ સુબોધ શ્રીસંઘ મળીને, અંજલિ ચરણે ચડાવે, ગણેશ જીવનના આ ઉપકારી, અંતર આંસુ વહાવું...ગુણ Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ શ્રી સશુરુ દેવને છંદ સૂરિબુદ્ધિસાગર હુવા અવતારી, જશ નામ તણે મહીમા ભારી કષ્ટ ટળે મતિ તાપ તપ, પૂજ્ય દાદાજીકે જાપ જપ. ૧ પૂજ્ય નામે સબ કષ્ટ ટળે, વળી ભૂત પ્રેત તે નવિ મળે, મળે ન ચોર હોય ગપ જપ, પૂજ્ય દાદાજીકે જાપ જપ ૨ અડી કામતે હોઈ જાવે, વળી બગડ્યો કામ તો બન જાવે, ભૂલ-ચૂક ન ખાય છે, પૂજ્ય દાદાજી જાપ જપ ૩ લક્ષમી દિન દિન વધ જાવે, વળી દુઃખ મેળે તે નહિ આવે વેપારમેં તે હવે બેતનકે, પૂજ્ય દાદાજી કે જાપ જપ. ૪ રાજકાજમેં તેજ રહે, વળી ખમ્મા ખમ્મા સબ લેક કહે, આચ્છી જાયગા જાય રૂપે, પૂજ્ય દાદાજી કે જાપ જપો. ૫ પૂજ્ય નામ તણે જેણે લી એટે, તસ ઘર કદી નહિં આવે તે ઘર ઘર બારણે કાંઈ તપ, પૂજ્ય દાદાજીક જાપ જપે. એક માળા નિત્ય નિયમ રાખ,કઈ વાતતણો નહિ હોયડો ખાલી વિમાસણ ટળે જીસકે, પૂજ્ય દાદાજી જાપ જપ ૭. સ્વચ્છતણ પ્રતિપાલ કરે, મુનિ સૂર્ય સદા તુમ ધ્યાન ધરે, કઈ પ્રત્યેક બાતે નવી ઉથ, પૂજ્ય દાદાજીક, જાપ જપો. ૮ સહ ગુરૂદેવેને જાપ જપ, સ્વગચ્છપતિને જાપ જપ. સંસારથી બેડે પાર કરે, પૂજ્ય દાદાજીકે જાપ જપે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ગુરુગુણ—સ્મરણાંજલ (રાગ...છેડ ગયે બાલમ...) આ જ્ઞાની ગુરુ મહારાજ આ અવધૂત ચાગીરાજ જ્ઞાન ગંગાના તીરે રહીને, આતમ જચેાત જગાવી, રામ રામમાં આ ગુરૂવર, મહાવીર લંગની લગાવી....આ જ્ઞાની. ઉપદેશ અમૃતના મેહુલિયા, દેશદેશ વરસાબ્યા, પ્રભુ મહાવીરના સંદેશાને, ઘરા ઘરમાં ફેલાન્ચેા..આ જ્ઞાની. ગરીબ શ્રીમતના ભેદ ગણ્યા નહિ, સરખી અમી વરસાવી, જ્ઞાન ધ્યાન તપ ત્યાગ તપસ્યા, શબ્દે શબ્દે સમજાવી....આ જ્ઞાની. અષ્ટાત્તર શત ગ્રંથ પ્રણેતા, અન્યા જગત ઉપકારી, વિશ્વ પ્રેમી એ વીરલ હ`સલા, અહિંસાના વ્રતધારી....આ જ્ઞાની પ્રભુ મહાવીરના પંથે ચાલી, યાદી અમર બનાવી, સંપ્રદાયના વિષે ઉતારણ, ગુણીયલ ગુરુ સમભાવી...આ જ્ઞાની વિજાપુરમાં જન્મ અને, નિર્વાણ ભૂમિ પણ ત્યાંની, સંવત ૧૯૮૧ની સાલ, જેઠ વદ ત્રાજ નીશાની....એ જ્ઞાની જૈન શાસનની સેવા કરી તમે, આ ગુરુ આતમજ્ઞાની, ગુણ્ણા તમારા ગાઈ ન શકું, અપજ્ઞ છું અજ્ઞાની....એ જ્ઞાની. ગુણ તમારા યાદ કરીને, ચરણે શીર ઝુકાવું, બુદ્ધિસાગર સદગુરુ વર, આતમ ભાવે ધ્યાવુ...એ જ્ઞાની. બુદ્ધિસાગર સદ્ગુરૂ વરદેવ, બુદ્ધિસાગર સદ્ગુરૂ વરદેવ. Page #234 -------------------------------------------------------------------------- ________________ ર૧૩ શસ મણિમાળા ગુસ્મરણ મેંઘામૂલા ગીરાજ હમારા કેમ ગુરુદેવ વિસરાય રે. આંખડી આંસુભરી રે ? સુનાં દિવસ સુની રાતડી ને મહારાં સુનાં વર્ષો વહી જાય છે. - આંખડી આંસુભરી રે ? સુના હૈયાને ભીની આંખડી ને મારાં જીવન સુના હૈયે હારરે. આંખડી આંસુભરી રે ? વાણી વિમળ સત્ય આપની ને મુરુ નયને આત્માના ઉજાસ રે. આંખડી આંસુભરી રે ? છાયા હતી ધર્મરાજની ને ગુરુ સાધ્યા આત્માને ઉલ્લાસ રે - આંખડી આંસુભરી રે ? ઉંચા ચંદરવા આભલેશે. બાંધ્યા ચંદા સૂરજને પ્રકાશ રે. આંખડી આંસુભરી રે ? શિળે સમીર પરિમળ ભરે ગુરુ ચાલ્યા શ્યામળજેઠ માસરે. આંખડી આંસુભરી રે? પદ્મપુરીની અટારીએ રે ઘડિ ડેકાવજે–પૂજુ પાચ રે. આંખડી આંસુભરી રે? આજે જયંતિ મણું મથી રે શ્યામ રજની છે ત્રીજ રવિવાર રે. આંખડીં આંસુભરી રે ? – પાદરોકર– Page #235 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક ક્ષેાક સંગ્રહ અંગલિત' પલિત મુણ્ડ', દેશવિહીન જાત તુણ્ડસ્ વૃદ્ધા યાતિ ગૃહીત્યા દણ્ડ', તદપિં ન મુખ્યત્યાશાપિણ્ડમ્ ૧ શ્રુતિવિભિન્ના સ્મૃતયશ્ચ ભિન્ના, નકા મુનિ સ્ય વચ્ચેાપ્રમાણમ્ । ધર્માંસ્ય તત્ત્વં નિહિત ગુહાયાં, મહાજના યેન ગત: સ પન્થા: ૨ અર્થાતુરાણાં ન પિતા ન ખ':, કામાતુરાણાં ન ભય ન લજ્જા । ક્ષુધાતુરાણાં ન ખલ ન તેજ:, ચિન્તાતુરાણાં ન સુખ' ન નિદ્રા ૩ યચ્ચિન્તિત તહિ દૂરતર' પ્રયાતિ, યચ્ચેતસાન ગણિત તદિહાડબ્લ્યુપૈતિ । પ્રાત વામિ વસુધાધિપ ચક્રવર્તી, સાહ્' વ્રજામિ વિપિને જટિલ તપસ્વી ૪ Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ ઘુતં ચ માંસ ચ સુરા ચ વેશ્યા પાપદિઈશ્વ ચૌર્ય પરદારસેવા એતાનિ સપ્ત વ્યસનાનિ લેકે, ઘેરાતિર નરક નક્તિ ૫ ઘેરાતિધાર નરક ત્યજતિ મિત્રાણિ ધનૈવિહીન, પુત્રા દારા સહેદરાશ . તમર્થવન્ત પુનરાશ્રયન્તિ અર્થો હિ કે પુરુષસ્ય બધુ: ૬ માર્ગે માર્ગે નિર્મલ બ્રહ્મવૃન્દ્ર, વૃન્દ વૃન્દ તત્ત્વચિન્તાનુવાદ: | વાદે વાદે જાયતે તત્વ બધે બધે ભાસતે ચન્દ્રચૂડ: ૭ પ્રાવાસિક વ્યાધિયુતઃ સરો, વિદ્યાર્થરૂચિ પરદારફતા યસ્યાતિ વૈરી હિ વિયોગિતડપ, - 0ષ્ટૌ લભતે મનુજો ન નિદ્રા ૮ બાલ: પશ્યતિ લિંગ, મધ્યમબુધિર્વિચારયતિ વૃત્તમ્ . આગમતત્ત્વ / બુધ: પરીક્ષતે સર્વયત્નન ૯ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ દાનેન પાણિર્નતુ કંકણેન, મનને તૃપ્તિનૈ તુ ભજન ધન કાન્તિર્ન તુ ચન્દન, ધાનેન મુક્તિને તુ દર્શન ૧૦ બુધે ફલ તત્વવિચારણું ચ, દેહસ્ય સારું વ્રતધારણું ચ ! અર્થય સાર કિલ પાત્રદાન, વાચઃ ફલ પ્રીતિક નરાણામ્ ૧૧ અકર્ણય કર્ણ કર્થ ગીતગાન, વિના નાશિકાયાં કથં ધૂપગંધઃ ! અકંઠસ્થ કઠે કર્થ પુષ્પમાલા, અપાદસ્ય પાદે કથે પ્રણામ: ૧૨ કાર્યેષુ મંત્રી કણેષુ દાસી, ભેજયેષુ માતા શયનેષુ રંભા ! મને નુકૂલા ક્ષમયા ધરિત્રી, ષડગુણભાર્યા કુલમુદ્દધરન્તી ૧૩ પુત્ર મૂ વિધવા ચ કન્યા, શઠ ચ મિત્ર ચપલ કલત્રમ્. વિલાસકાલેપ દક્તિા , = વિનાગ્નિના દહન્તિ દેહ ૧૪ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ગ્રામેા નાસ્તિ કુત: સીમા, ધર્માં નાસ્તિ કુત: સુખમ્ । દાન નાસ્તિ કુત: કીર્તિ ભર્યાં નાસ્તિ કુતઃ સુતઃ ૧૫ ફ્લિચંદ્ર ભૂમા શય્યા ચિપિ પર્યં કશયનમ્, ક્વિચ્છાકાહારી ક્વિર્ષિ શાલ્યેાદનરુચિ:। ચિત્ કન્થાધારી વિચદપિ ચ દિવ્યામ્બરધરા, મનસ્વી કાર્યાંથી ન ગણયતિ દુ:ખ ન ચ સુખમ્ ૧૬ દ્રૌ હસ્તા ૌ ચ પાદૌ ચ દૃશ્યતે મનુજાકૃતિ:, અહે! ! કપીન્દ્ર! રાજેન્દ્ર ! ગૃહ કન્ન કરિષ્યતિ । સુચિમુખે દુરાચારે રઅે પંડિતમાનિનિ, અસમક્ષ ગૃહકરણે સમર્થા ગૃહભજને વૃક્ષ ક્ષીણફલ ત્યજન્તિ વિહગા: શુષ્ક સરઃ સારસા, નિદ્રવ્ય પુરુષ ત્યજન્તિ ગણિકા ભ્રષ્ટ નૃપ સેવકાઃ । નિગન્ધ' કુસુમ' ત્યજન્તિ મધુપા દગ્ધ વનાન્ત' મૃગા:, સર્વે સ્વાર્થ વશાજનાભિરમતે ૧૭ ના કસ્યચિત્ (કે) વલ્લભ: ૧૮ કાક: પદ્મવને રિત' ન કુરુતે હ ંસા ન પાકે, મૂર્ખ: પણ્ડિતસમે ન રમતે દાસા ન સિંહાસને 1 કુન્ની સજ્જનસ’ગમે ન રમતે નીચ' જન સેવતે, યો યસ્ય પ્રકૃતિ: સ્વભાવનિતા કેનાપિ ન ત્યજ્યતે. ૧૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધ યસ્ય પિતા ક્ષમા ચ જનની શાંતિધ્ધિર ગેહિની, સત્ય સુનૂરય દયા ચ ભગિની ભ્રાતા મનઃસંયમઃ । શય્યા ભૂમિતલ દિશાઽપિ વસન જ્ઞાનામૃત` ભાજનમ્, અંતે યસ્ય કુટુમ્બિના વદ સખે ! કસ્માદ્ ભય. યાગિન: ૨૦ હસ્તૌ દાનવિવર્જિતૌ શ્રુતિપુટ સારજીત દ્રોહિણી, નેત્રે સાધુવિલાકનેન રહિત પાદૌ ન તીથ ગતો ! અન્યાયાર્જિ તવિત્તપૂર્ણ મુદર`ગવેણુ તુંગ શિરા; રે ! રે ! જમ્મૂક મુખ્ય મુખ્ય સહસા નીચસ્ય નિધ વપુ: ૨૧ ધર્મ: પગતતપ: કપટતઃ સત્ય' ચ દૂરે ગત; પૃથ્વી મદફલા નૃપાશ્ચ કુટિલા: શસ્રાયુધા બ્રાહ્મણા: 1 લાક: સ્ત્રીપુરત: સ્ત્રિયાઽતિચપલા લૌલ્યુસ્થિતા માનવાઃ; સાધુ: સીદતિ દુ ન: પ્રભવતિ પ્રાય: પ્રવિષ્ટઃ કલિ: ૨૨ નિવી ર્યા પૃથિવી નિરૌષધિરસા નીચા મહત્ત્વ ગતા; ભૂપાલા નિજધર્માંક રહિતા વિપ્રા: કુમાર્ગે રતા: ભાર્યા ભવિયેાગિની પરરતા પુત્રાઃ પિતુદ્રે ષિણો; હા! કષ્ટ' ખલુ દુભા: કલિયુગે ધન્યા નરા: સજ્જના: ૨૩ Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વિદ્યા નામ નરસ્યરૂપમધિક પ્રચ્છન્નગુપ્ત ધન, વિદ્યા ભાગકરી યશઃ સુખકરી વિદ્યા ગુરૂણાં ગુરુઃ । વિદ્યા 'ધુજના વિદેશગમને વિદ્યા પરા દેવતા, વિદ્યા રાજસુ પૂજિતા ન તુ ધન વિદ્યાવિહીન: પશુ: ૨૪ ભાગે રાગભય' સુખે ક્ષયભય વિત્તઽગ્નિભૂભૃદૂભયમ્; માને મ્લાનિભય' જયે રિપુભય વશે કુયાષિર્ભયમ્ દાસ્યે સ્વામિભય' ગુણે ખલભય કાર્ય કૃતાંતાકૂભયમ્; સ'નામભય ભવેહિ ભૃણાં વૈરાગ્યમેવાભયમ્ ૨૫ નાહ.. સ્વ લાપભાગરસિકા નાતિસ્ત્વં મયા, સંતુષ્ટતૃણભક્ષણેન સતત` સાધેા ! ન યુક્ત` તવ; સ્વર્ગે યાંતિ યદિયા વિનિહતા યજ્ઞથવા પ્રાણિના; યજ્ઞ' કિં ન કરેાબિં માતૃપિતૃભિઃ પુત્રસ્તથા બાંધવૈ: ૨૬ મૌને મૌની ગુણિનિ ગુણવાન પણ્ડિતે પણ્ડિતાસૌ દીને દીન: સુખિન સુખવાનુ ભાગિનિ પ્રાપ્તભાગઃ ! મૂર્ખ મૂર્ખા યુવતિષુ યુવા વાગ્મિષુ પ્રૌઢવાગ્ની; ધન્ય: કાપિ ત્રિભુવનજયી યેવધૂતે‰તઃ કાયા હ`સ` વિના નદી જલ' વિના દાતુવિના યાચકા: ભ્રાતા સ્નેહ' વિના કુલ સુત` વિના ધેનુગ્ધ દુગ્ધ વિના ૫ ૨૭ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ભાર્યા ભક્તિ વિના પુરં નૃપ વિના વૃક્ષ ચ પત્ર વિના, દિપ: સ્નેહ વિના શશી નિશા વિના ધર્મ વિના માનવામાં ઉદયતિ યદિ ભાનુઃ પશ્ચિમાયા દિશાયાં, વિકસતિ યદિ પદ્મ પર્વતારો શિલાયામ પ્રચલતિ યદિ મેરુ: શીતતાં યાતિ વહિનસ્તદપિ ન ચલતીય ભાવિની કમરેખા ૨૯ ભિક્ષે કન્યા શ્યથાત નહિ - સફરવધુ જાલમશ્નાસિમસ્યાનું, તે હૈ મોપદંશા: પિબસિ મધુસમ વેશ્યયા યાસિ વેશ્યામ ! દાધિ મૂર્ચરીણ તવ કિમ ' રિપવ ભિત્તિ ભેરાસ્મિ યેષાભ, રસ ઘતહેતાસ્વયિ સકલમિદં - નાસ્તિ નષ્ટ વિચારઃ ૩૦ દુ:ખ સ્ત્રીક્ષિમધ્યે પ્રથમમિહ ભણÍવાસે નરાણા, બાલવૈચાપિ દુઃખમલલુલિતવપુ: સ્ત્રી પયપાનમિત્રમાં તારણે ચાપિ દુઃખ ભવતિ વિરહજ વૃઘભાવગ્રસાર સંસારે રેમનુષ્યો: વદતદિસુખ સ્વલ્પમસ્તિકિચિત પત્ર નવ યદા કરીવિટપે દોષો વસન્તસ્ય કિમ્ ? લુકોષ્યવકત યદિ દિવા સૂર્યસ્ય કિ દૂષણું? Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ધારા નૈવ પતન્તિ ચાતકમુખે મેઘસ્ય કિ દૂષણ? યૂ" વિધિના લલાટલિખિત તન્માર્જિતુ` કઃ ક્ષમ કથમુદ્દતે ધર્મો:, કથં ધર્માં વિવધ તે કથ' સસ્થાપ્યતે ધર્મ:, કથં ધર્માં વિનશ્યતિ સત્યનાત્પદ્યતે ધર્મો, દયા—દાનેન વતે । તપસા સ્થાપ્યતે ધર્મ:, ક્રોધલેાભાદ્ઘિનશ્યતિ ૩૪ અહિંસા લક્ષણે ધર્મ:, અધર્મ: પ્રાણીનાં વધઃ તસ્માદ્ધમાં િમિલ્ કે: કર્તાવ્યા પ્રાણિનાં દયા ૩૫ વાનાં રક્ષણ' શ્રેષ્ઠ, વા વિતકાંક્ષિણ: 1 તસ્માત્ સમસ્તદાનેભ્યા—ભયદાન પ્રશસ્યતે ન માંસભક્ષણેūાષા, ન મલે ન ચ મૈથુને પ્રવૃત્તિરેખા ભૂતાનાં, નિવૃત્તિસ્તુ મહાફલા રાજા રાજાનમાલાકય, વૈદ્યો વૈદ્ય નટા નટમ્ । ભિક્ષુકા ભિક્ષુક દા‚ શ્વાનવ ઘુરાયતે ૩૮ કર્મા હિ પ્રધાનત્વ, કિં કુન્તિ શુભા ગ્રહાઃ । વશિષ્ઠદત્તલગ્નોઽપિ, રામ: પ્રત્રજિતા વને દર્શન . હરતે ચિત્ત, સ્પર્શીને હરતે બલમ્ । સગમે હરતે વી, નારી પ્રત્યક્ષ રાક્ષસી ૩૬ ૩૭ ૩૯. ૩૩. ૪૦. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આપદામાકરો નારી, નારી નરકવતિની વિનાશકારણે નારી, નારી પ્રત્યક્ષરાક્ષસી ૪૧ પર વિપદાં ખાનિક, પુમાન નરકપદ્ધતિઃ | પુરુષ: પામનાં મૂલ, પુમાન પ્રત્યક્ષરાક્ષસ: ૪ર અષ્ટાદશપુરાણેષ, વ્યાસત્ય વચનદ્રયમ્ | પરોપકાર: પુણ્યાય, પાપાય પરપીડનમ્ ૪૩ શઠ પ્રતિ શાઠયં કુર્યાત, આદર પ્રતિ ચાદર ત્રયા સમુચ્યતે પક્ષ, મયા ચ નાખ્યતે શિરઃ ૪૪ કિં ગીત કંઠહીન, ગુણહીનસ્ય કિ રૂપ કિ ધનં દાનહીનસ્ય, માનહીનસ્ય ભોજનમ ૪૫ નરણ નાપિત ધૂર્ત, પક્ષિણ ચિવ વાસ: પશૂનાં શુગાલ ધૂર્ત, નારીણું ચિવ માલિકા ૪૬ બ્રાહ્મણનાં ધનં વિદ્યા, ક્ષત્રિયાણ ધન ધનુ: | અષીણું ચ ધન સત્ય, યોષિતાં યૌવન ધનમ્ ૪૭. તુષ્યન્તિ ભેજનૈવિંઝા, મયુરા ઘનગજિતૈ: | સાધવ: પરકલ્યાણઃ ખલા: પરવિપત્તિભિઃ ૪૮ વૈદ્યરાજ ! નમસ્તુભ્ય, યમરાજસહોદર! યમસ્ત હરતે પ્રાણાન, વં ચ પ્રાણાનું ધનાનિ ચ ૪૯ Page #244 -------------------------------------------------------------------------- ________________ રર૩ ઉધમેન વિના રા, સિધ્યન્તિ ન મનેરથા: કાતરા ઈતિ જલ્પતિ, ચહ્નાવ્યું તદ્ભવિષ્યતિ પ૦ કામલબ્ધ કુતે લજા, ઘર્મહીને કુત: ક્રિયા મદ્યપાને કુતઃ શૌચ, માંસાહારે તો દયા ૫૧ અનિત્યાનિ શરીરાણિ, વિભવો નવ શાશ્વતઃ નિત્ય સન્નિહિતો મૃત્યુ, કર્તવ્ય ધર્મસંગ્રહઃ પર વ્યાજે સ્યા દ્વિગુણ વિત્ત, વ્યવસાયે ચતુર્ણમ્ ! ક્ષેત્રે શતગુણું પ્રોક્ત, પાબેનન્તગુણું તથા પ૩ મેધાં પિપીલિકા હન્તિ, યૂકા કુર્યા દરમ્ | ફરતે મક્ષિકા વાતિ, કુષ્ટરોગ ચ કલિક: ૫૪ પુષ્પ દૃષ્ટવા, ફલં દૃષ્ટવા, દષ્ટ્રવા નારી સુશોભિતામ્ ! એતાનિ ત્રીણિ વને દુષ્ટ્રવા, કસ્ય ન ચલતે મનઃ ૫૫ અલસસ્ય કત વિદ્યા, અવિદ્યસ્ય ઘનમ્ અધનસ્ય કુત મિત્ર-મમિત્રસ્ય કુતો બલમ્ પદ કિટિકાસંચિત ધાન્ય, મક્ષિકાસંચિત મધુ છે કૃપર્ણસંચિત વિત્ત, તદચૈરેવ ભુજયતે ૫૭ પચૈતાનિ પવિત્રાણિ, સર્વેષ ધર્મચારિણામ્ ! અહિંસા સત્યમસ્તેયં ત્યાગ મિથુનવર્જનમ્ પ૮ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ૬. દાન સિદ્ધિનિદાન હિં, દેયમત્ર મહાધિયા । ન તરન્તિ વિના દાન, પ્રાણિના ભવસાગરમ્ ઘટ ભિત્ત્વા પટ છત્ત્વા, કૃત્વા રાસભરાણ । ચેન કેન પ્રકારેણ, પ્રસિદ્ધ: પુરુષા ભવેત્ ઉદ્યમ: સાહસ ધૈર્ય, બલબુદ્ધિપરાક્રમઃ । ષડેતે યસ્ય વિદ્યન્તે, તસ્ય દેવેાપિ શકતે દાનેન પ્રાપ્યતે લક્ષ્મીઃ, શીલેન સુખસંપદા । તપસા ક્ષીયતે કર્મ, ભાવના ભવનાશિની ૫૯ ૬૧ ૬૨ ૬૩ ઉત્તમાઃ સ્વગુણૈ: ખ્યાતા, મધ્યમાસ્તુ પિતુર્ગુણૈઃ । અધમા માતુલૈ: ખ્યાતા, શુરૈરધમાધમા: ચિન્તયા નશ્યતે બુદ્ધિ:, ચિન્તયા નશ્યતે બલમ્ । ચિન્તયા નશ્યતે જ્ઞાન, વ્યાધિભવતિ ચિન્તયા ૬૪ ઉપદેશા હિ મૂર્ખાણાં, પ્રકાપાય ન શાન્તયે । પય: પાન ભુજઙ્ગાનાં, કેવલ' વિષવનમ્ ઉષ્ટ્રાણાં ચ ગૃહે લગ્ન', ગ ભા: શાન્તિપાઠકાઃ પરસ્પર' પ્રશ’સન્તિ, અહેા રૂપમ્ અહે। ધ્વનિઃ - ૬૬ મુખ` પન્નદલાકાર', વાણી ચંદનશીતલા । હૃદય કરીતુલ્ય, ત્રિવિધ ધૂ લક્ષણમ્ ૬૫ ૬૭ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ મુણ્ડ મુન્ડે મતિર્ભિન્ના, કુંડે કુડે નવ પયઃ જાત જાતૌ નવાચારા, નવા વાણી મુખે મુખે ૬૮ શત વિહાય ભોક્તવ્યું, સહસ્ત્ર સ્નાનમાચરેત ! લક્ષ વિહાય દાતવ્ય, કે>િ ત્યકત્વા હરિ ભજેત ૬૯ પુણ્યસ્ય ફલમિચ્છન્તિ, પુષ્ય નચ્છન્તિ માનવાઃ | ન પાપફલમિચ્છત્તિ, પાપં કુર્વતિ યત્નતઃ ૭૦. વિદ્યા મિત્ર પ્રવાસેપુ, ભાર્યા મિત્ર ગૃહેવુ ચા વ્યાધિસ્યૌષધું મિત્ર ધર્મો મિત્ર મૃતસ્ય ચ ૭૧ ગુણે ભૂષયતે રૂપું, શીલ ભૂષયતે કૂલમ્ શાન્તિભૂષયતે વિદ્યા, દાન ભૂષયતે ધનમ્. ૭૨ શેભતે વિધયા વિપ્ર, ક્ષત્રિય વિયેન કે અર્થ: પાત્ર પ્રદાનેન, લજજયા ચ ફલાંગના ૭૩ કવય: કિં ન પશ્યક્તિ, કિં ન ખાદન્તિ વાયસા: મધપાઃ કિં ન જલ્પત્તિ, કિંન કુવંન્તિ દુર્જનાઃ ૭૪ પદપાનાં ભર્યા વાતાત, પદ્માનાં શિશિરાદ્દ ભયમ્ | પર્વતાનાં ભયં વજાત, સાધૂનાં દૂર્જનાર્દુ ભયમ્ ૭૫ સત્યેન ધાર્યએ પૃથ્વી, સત્યેન તપતે રવિઃ સત્યેન વાય વાનિ, સર્વ સત્યે પ્રતિષ્ઠિતમ ૭૬ વ. સ્તો. સં. ૧૫ Page #247 -------------------------------------------------------------------------- ________________ આત્મા મુખs બધ્યન્ત શુકસરિકા: . બકાસ્તુ નૈવ બધ્યતે મૌન સર્વાર્થસાધનમ્ ૭૭ અહો દુનસસન્માનહાનિ પદે પદે ! પાવકે લેહમેન મુર્ણભિહન્યતે ૭૮ અન્નદાન મહાદાન, વિઘાદાને મહત્તમ એનેને ક્ષણિકા તૃપ્તિ-વજી તુ વિઘયા ૭૯ ઉઘમેન હિં સિંધ્યન્તિ, કાર્યાણિ એ મને નહિ સુપ્લેસ્ય, સિંહસ્ય પ્રવિંશનિ મુખે મૃગા: ૮૦ સર્પદુર્જનાર્મધ્યે, વરં સર્પો ન દુર્જનઃ સર્પો દશતિ કાલેન, દુર્જનસ્તુ પદે પદે ૮૧ સાધૂનાં દર્શન પુર્ણ, તીર્થભૂતા હિ સાધવા તીથ ફલતિ કાલેન, સંઘ: સાધુસમાગમ: ૮૨ ગીતશાસ્ત્રવિદેન, કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તુ મૂર્ખણ, નિદ્રયા કહેન વા ૮૩ ગુણ: સર્વત્ર પૂજ્યન્ત, પિતૃવંશો નિરર્થક વાસુદેવં નમસ્યન્તિ, વસુદેવ ન માનવાઃ ૮૪ કાચા કાચ્ચનસંસર્ગા, ધ મારતી દ્યુતિમ તથા સંગેન વિદુષો મૂર્ણા યાતિ પ્રવીણતામ ૮૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ २२७ આત્માર્થ જીવલેકેડમિન, કે ન જીવતિ માનવ પર પરોપકારાર્થ, યે જીવતિ સ જીવતિ ૮૫ પરોપકારશૂન્યસ્ય, ધિક્ મનુષ્યસ્ય જીવિતમૂ જીવતુ પશ યેષાંચર્માસ્યુકિરિષ્યતિ ૮૬ યથા પરોપકારેષ, નિત્યં જાગર્તિ સજજનઃ | તથા પરાપૂકારેષ, નિત્યં જાગર્તિ દુર્જનઃ ૮૭ સંધયેત સરલા સૂચી, વક્તાછેદાય કર્તરી અતિ વિમુચ્ચ વકત્વ, ગુણાનેવ સમાશ્રય ૮૮ દિવા પશ્યતિ ને ધૂકા કાકે નક્ત ન પશ્યતિ | અપૂર્વ કેપ કામા, દિવા નકાં ન પશ્યતિ ૮૯ મૂર્ખ મૂખે સમે સંગ, ગાવો ગભિમૃગ મૃગેઃ સુધી ભિઃ સુધિયે યાંતિ, સમશીલે હિ મિત્રતા ૯૦ શતેષ જાયતે શુર, સહસેષુ ચ પડિતઃ વક્તા શતસહવુ, દાતા ભવતિ વા ન વા ૯૧ રે રે! મણ્ડક ! મારો દીર્યદહ ખણ્ડિતયા ! રામ-રાવણ-મુ-જાદા, સ્ત્રીભિ કે કે ન ખણ્ડિતા?૯૨ રે રે! યત્રક ! મા રદી, કંકં ન ભમત્યમૂઃ કટાક્ષાક્ષેપમાણુ, કરાકૃષ્ટસ્ય કા કથા? ૯૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ વૈરિણીપિ હિ મુજો, પ્રાન્ત તૃણુભક્ષણાત્ તૃણાહારાસદૈવૈત, હન્યતે પશવ કથમ્ ૯૪ મહાવ્રતિસહસ્રષ, વરમેક હિ તાત્વિક: ૫ તાત્વિકેન સમ પાત્ર, ન ભૂત ન ભવિષ્યતિ ૯૫ બાલ: પશ્યતિલિંગ, મધ્યમબુધિર્વિચારયતિ વૃત્ત... ! આગમતત્ત્વ તુ બુધા, પરીક્ષતે સર્વયત્રેન ૯૬ ઉત્તમ સહ સાંગલ્ય, પંડિતઃ સહ સંકથામ્ અલુબ્ધ: સહ મિત્રત્વ, કુવણે નવ સીદતિ ૯૭ અસ્થનિ વસતિ દ્ધ, માંસે ચાસ્તિ જનાર્દનઃ | શુકે વસતિ બ્રહ્મા ચ, તસ્માન્માંસ ન ભક્ષત ૯૮ પ્રમાણે ન જાનાતિ, ભેજને વચનેષુ ચ | અતિકતા ચાતિવતા, પ્રાણી સ પ્રાણઘાતક: ૯ નિદ્રા મૂલમર્થનાં, નિદ્રા–શ્રેયે વિધાતિની નિદ્રા પ્રમાદજનની, નિદ્રા સંસારવદિધની ૧૦૦ સંપદિ યસ્ય ન હ, વિપદિ વિષાદો રણે ચ ધીરત્વમા તે ભવનત્રયતિલક, જનયતિ જનની સુતં વિરલમ ૧૦૧ Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી સંબોધસત્તરિ પ્રકરણ અર્થસહિત નમિઉણુ તિલોઅગુરુ લોઆલોઅપ્પયાસયં વીર સંબોહસત્તરિમહં, રએમિ ઉદ્ધારગાહહિં ૧ સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ રુપ ત્રણ લેકના ગુરુ અને કાલકને પ્રકાશક એવા શ્રી વીરસ્વામીને નમસ્કાર કરીને સૂત્રોમાંથી ગાથાઓ ઉદ્ધરીને હું સંબેધસત્તરિ નામે ગ્રંથ રચું છું. ૧ છે સેયંબરો ય આનંબરો ય બુદ્ધ અ અહવ અને વા ! સમભાવભાવિઅપ્પા લહેઈમફખે ન સદેહે મારા હાય વેતાંબર હોય, દિગંબર હોય, બૌદ્ધ હોય અથવા અન્ય હોય, પરંતુ જેને આત્મા સમભાવે ભાવિત હોય, તે મેક્ષ પામે, તેમાં સંદેહ નથી. ૨ છે . અડદસદસરહિએ, | દેવ ધ વિ નિઉણુદયસહિઓ ! સુગુ વિ બંભયારી આરંભ-પરિગ્રહ વિરઓ પર Page #251 -------------------------------------------------------------------------- ________________ ર૩૦ દેવ, ધર્મ અને ગુરુનું સવરૂપે. અઢાર દૂષણે રહિત દેવ. નિપુણ દયાથી યુક્ત શામાં, તેમ જ બ્રહ્મચારી અને આરંભ-પરિગ્રહથી વિરક્ત હોય; તે સુગુરુ જાણવા. ૩ ! અન્નાહુ-કેહ-મય-માણ : લોહ-માયા-રઈ ય અરઈ ય છે નિદ્દા સો-અલિયવયણ ચેરિઆ-મચ્છર-ભયા ય છે કા પાણિવ-પેમ-કીલા પસંગ–હાસા ય જસ્સ એ દોસા ! અઠારસવિ પઠા, નમામિ દેવાહિદેવ તે પા હવે પ્રથમ દેવનાં અઢાર દૂષણ બતાવે છે. જે નાશ પામવાથી જ દેવપણું પ્રાપ્ત થાય છે. અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લેભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શેક, અસત્ય વચન, ચેરી, મચ્છર, ભય, પ્રાણિવધ (જીવહિંસા), પ્રેમ, કીડાપ્રસંગ અને હાસ્ય; એ અઢાર દૂષણે જેનામાંથી નાશ પામ્યાં છે તે દેવાધિદેવને નમસ્કાર કરું છું. હે ૪ છે ૫ છે Page #252 -------------------------------------------------------------------------- ________________ ધર્મ નું સ્વરૂપ. સવ્વા વિના, 831 કમેણુ જહુ સાયરમિ નિયંતિ તહ ભગવ અહિંસિ સબ્વે ધમ્મા સમિલ્લ`તિ ॥૬॥ જેમ સ નદીએ અનુક્રમે સમુદ્રમાં આવીને મલે છે, તેમ ભગવતી અહિંસા(દયા)માં પણ સવ ધમ આવીને મલે છે. !! L ગુરુનુ સ્વરૂપે. સસરીરેવિ નિરીહા, ખબ્મિ તરપરિગ્ગહવિમુક્કા, ધમ્માવગરનિમિત્ત પચિક્રિયદમણપરા, પંચસમિયા તિગુત્તા, ધરતિ ચારિત્તરકૂખા શાળા જિષ્ણુત્તસિદ્ધત ગહિયપરમત્થા । સરણું મહ એરિસા ગુરુણા ૫૮ાા પોતાના શરીરને વિષે પણ ઇચ્છા વિનાના, માઁ અને અભ્ય'તર પરિગ્રહથી વિમુક્ત થએલા, ચારિત્રની Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ રક્ષાને અર્થે જ માત્ર ધમે પકરણને ધારણ કરનારા, પાંચે ઇંદ્રિચાનુ દમન કરવામાં તત્પર; જિનાક્ત સિદ્ધાંતથી ગ્રહણ કર્યાં છે પરમાથ જેણે, પાંચ સમિતિએ સમિતા અને ત્રણ ગુપ્તિએ ગુપ્તા; એવા ગુરુ મહારાજ મને શરણુ રૂપ હા. ॥ ૭ ૫ ૮ ડા કુગુરુનું સ્વરૂપ. પાસા આસન્ના, હાઈ કુસીલા તહેવ સ’સત્તો! અહછ દાવિ ય એએ, અવ`દણિા જિણુમમિ ॥ ૯ ૫ તેમ જ સંસકત અને પાર્શ્વસ્થ, અવસન્ત, કુશીલ થાચ્છંદ; એએ જિનમતને વિષે અવ દનીય છે. ૫૯૫ કુગુરુને વંદન કરવાનું ફળ પાસત્થાઇવ દમાણુસ્સ નેવ કિત્તી ન નિજ્જરા હાઈ ! જાયઇ કાયકિલેસા, બધા કમ્મસ આણાઈ !! ૧૦ ।। (પૂર્વે જેમનાં નામ અતાવ્યાં છે એવા) પાસસ્થાર્દિકને વંદન કરનાર જનેાની કીર્ત્તિ થતી નથી, નિર્જરા-કમક્ષય પણ થતા નથી, પરંતુ કાયાને કલેશ થાય છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ (વંદન કરવાના પ્રયાસથી મહેનતથી આઠે પ્રકારના) કર્મોને બંધ થાય છે અને જિનાજ્ઞાને ભંગ થાય છે. ૧૦ | - હવે પાસત્થા વિગેરેમાં જેઓ બ્રહ્મચર્યથી રહિત, સ્ત્રી વિલાસને ઈરછનારા અને લંપટ હેય છે, તેમને નમસ્કાર કરનારને પૂર્વોક્ત ગેરલાભ થાય છે, પરંતુ નમસ્કાર કરાવનારને શું ગેરલાભ થાય છે ? તે કહે છે. જે બંભરભઠા, પાએ પાતિ બંભયારણું તે હુંતિ ટુટમુટા, બેહિવિ સુદુલ્લહા તેસિt૧૧ જે બ્રહ્મચર્ય શ્રેષ્ઠ પુરુષ, બ્રહ્નચારી પુરુષને પિતાને પગે લગાડે છે, તે આવતા ભવમાં લૂલા-પાંગળા થાય છે અને સમ્યકત્વ પણ તેને અત્યંત દુર્લભ થઈ પડે છે. જે ૧૧ છે . દંસણભઠે ભઠે, દસણુભઠસ્સ નલ્થિ નિવ્વાણું સિઝેતિ ચરણરહિઆ, - દંસણુરહિઆ ન સિઝંતિ ૧રા દર્શન જે સમ્યકત્વ, તેથી જે ભ્રષ્ટતે ભ્રષ્ટ કહેવાય છે. દર્શનભ્રષ્ટને નિર્વાણની પ્રાપ્તિ થતી નથી. (દ્રવ્ય) ચારિત્ર રહિત સિદ્ધિપદને પામે છે પણ સમ્યકત્વ રહિત સિદ્ધિપદ પામતા નથી. ૧૨ છે હવે જિનાજ્ઞાને અતિક્રમ ન કરવા સંબંધી કહે છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ તિર્થીયરસમો સૂરી, સમ્મ જે જિણમય પયાસે આણાઈ અક્ક તો, સે કાપુરિસે ન સપુરિસે ૧૩ તીર્થકરના જેવા આચાર્ય છે, જે સમ્યફ પ્રકારે જિનમતને પ્રકાશે છે, પરંતુ જે આણા-જિનાને અતિક્રમ કરે છે, તેને કુત્સિત પુરુષ જાણવા, પણ પુરુષ ન -જાણવા. ૧૩ જહ લોહસિલા અખંપિ બેલએ તહ વિલપુસિંપિ ઇયે સાર ય ગુરુ, પરમખાણું ચ બેલેઈ કા જેમ લેહમય શિલા તે ઍ છે અને તેને થળગેલા–તેની ઉપર રહેલા મનુષ્યને પણ બૂડાડે છે, તેમ સારંભી–આરંભ સહિત ગુરુ, બીજા જેઓ તેના ઉપાસક હોય છે તેને અને પિતાને–પિતાના આત્માને બનેને બૂડાડે છે. જે ૧૪ છે કિઈકર્મો જ પસંસા, સુહસીલજણુંમિ.કમ્મબંધાયા જે જે પમાયઠાણ, તે તે ઉવવૃહિયા હુંતિ ૧પા Page #256 -------------------------------------------------------------------------- ________________ પ (અનુષ્ટુમ્ વ્રુત્તમ્ ) એવં ણાઊણ સંસગ્નિ, દસણાલાવસ'થવ' । સવાસ`ચ હિયાકખી, સવ્વાવાઅહિં વજ્જએ ૧૬ા કૃતિક -દ્વાદશાવત્ત વંદન અને પ્રશ'સા, સુખશીલિ યા-ભ્રષ્ટાચારી ગુરુની કરે છતે કાઁખ ધનને અંથે થાય છે અને એ પ્રમાણે કરવાથી પ્રમાદનાં જે જે સ્થાનકે વધારે સેવન થાય છે, તેની વૃદ્ધિ કરનાર તે વંદના-પ્રશ'સા કરવાવાલા થાય છે. એ પ્રમાણે ાણીને પાસસ્થાર્દિક કુગુરુના તથા સાર...ભી અને સુખશીલ ગુરુના સ ́સ, તેમનું દન, તેમની સાથે આલાપ-સલાપ, તેમની સ્તુતિ અને તેમના સહવાસ પેાતાનું હિતવાંછક મનુષ્ય સ ઉપાયે કરીને વળે છે. હવે ચારિત્ર ગ્રહણ કર્યાં પછી જેના ભગ્ન પરિણામ થયા હોય છે, તેને માટે કહે છે, ( આર્યાવ્રત્તમ્ ) અહિગિલઇ ગલઇ અર, અહવા પચ્ચુગ્ગલ'તિ નયણાઈં । હા વિસમા કજ્જગઈ, અહિણા છચ્છુ દરિ ગહિન ૧૧૭૫ (ચારિત્ર ગ્રહણ કર્યા પછી જેના શિથિલ પરિણામ થયા હોય છે; તેને સપે છછુંદર ગ્રહણ કર્યાં ખરાખર ન્યાય થાય છે, તે દૃષ્ટાંત બતાવવા માટે કહે છે.) Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સર્પ જે છછુંદરને મુખમાં ગ્રહણ કર્યા પછી ગળી જાય છે તેનું ઉદર ગલી જાય છે અને જે પાછું કાઢી નાંખે છે, તે નેત્ર નાશ પામે છે! હા ઈતિ બેદે! કાર્યની ગતિ વિષમ થઈ છે કે, સર્પે છછુંદર ગ્રહણ કર્યું ! હવે એવા પરિણામવાલાને સ્થિર કરવાને ચારિત્ર ધમનું વિશેષ પ્રકારે સર્વોત્કૃષ્ટપણું બતાવવા કહે છે. કે ચક્રવક્ટિરિદ્િધં, ચઈઉં દાસત્તણું સમભિલસઈ કે વાયણાઈ મુત્ત, પરિગિહઈ ઉવલખંડાઈ ૧૮ ચક્રવત્તિ પણની અદ્ધિને ત્યજી દઈને દાસપણાને અભિલાષ કેણ કરે? વળી રત્નોને મૂકી દઈને પત્થરના કકડા કેણ ગ્રહણ કરે? અર્થાત જે મૂખ હોય અને લાભાલાભના વિચારથી અજાણ હોય-તે તેમ કરે. જે ૧૮ છે હવે પ્રાપ્ત થયેલું દુઃખ નાશ થશે એમ છાતવડે સિદ્ધ કરવા માટે કહે છે. નેરઈયાવિ દુકુખ, જિઝઈ કાલેણ કિં પુણુ નાણું ! તા ન ચિરે તુહ હાઈ દુખમિણું મા સમુચ્ચિયસુ ૧૯ નારકીનાં દુઃખ પણ કાળે કરીને નાશ પામે છે, તે મનુષ્યને માટે શું કહેવું? તે માટે તેને આ દુખ ઘણું કાલ સુધી નહિ રહે, તેથી તું ખેદ ન કર. - ૧૯ છે Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ ચારિત્ર ગ્રહણ કરીને છેડી દેવું, તે બહુ જ અનિષ્ટ છે એમ બતાવવા માટે કહે છે. વર અગ્નિમ્મિ પવેસેા, વર' વિરુદ્ધણુ કમ્મા મરણું! માગડ્ડિયન્વયભંગા, મા વિઅ' લિઅસીલન્સ ૨૦૧ અગ્નિમાં પ્રવેશ કરવા તે શ્રેષ્ઠ છે, વિશુદ્ધકમ-જે અણુસણુ કરીને મરણ પામવું તે પણ શ્રેષ્ઠ છે, પરંતુ ગ્રહણ કરેલા વ્રતના ભંગ કરવા તે શ્રેષ્ઠ નથી. તેમ જ શીલમાં સ્ખલના પમાડનારે જીવવુ પણ શ્રેષ્ઠ નથી. પ્રસંગે શ્રદ્ધાની દૃઢતા કરવા માટે સમકિતનું સ્વરૂપ, સમકિતની દુભતા અને સમિતિનુ ફળ ખતાવે છે. અરિહ દેવા ગુરુણા, સુસાહુણા જિણમય મહ પમાણું ! ઇચ્ચાઈ સુહૈ। ભાવા, સમ્મત્ત ‘બિતિ જગગુણા રા અરિહંત દેવ, સુસ ગુરુ અને જૈનશાસન, તે મ્હારે પ્રમાણ છે–ઇત્યાદિ જ્યાં શુભ ભાવ હાય છે, ત્યાં જગત્ ગુરુ તીથ કર મહારાજ સમ્યક્ત્વ કહે છે. ૨૧ સમ્યક્ત્વની દુલભતા. લબ્નઈ સુરસામિત્ત, લખ્ખઈ પહુઅત્તણું ન સદેહે । Page #259 -------------------------------------------------------------------------- ________________ એગ નવિર ન લબ્નઈ, ૨૩૪ દુલ્લહરયણં ચ સમ્મત્ત' રા દેવાનુ સ્વામીપણું ઇંદ્રપણું પામીએ અને પ્રભુતાઐશ્વ તા–ઠકુરાઈપણુ પણ પામીએ. એમાં કંઈ સંદેહ જેવું નથી, પર’તુ વિશેષ પ્રકારે વિચારતાં એક દુલ ભરત્નચિ'તામણિરત્ન સદેશ જે સમ્યકૃત્વ તે ન પામીએ. ૨૨ સમ્યક્ત્વનું ફલ. સમ્મત્ત'મિ ઉ લડ્યે, વિમાણુવજ ન ખંધએ આઉ' । જઇવિ ન સમ્મત્તજઢા, અહવ ન ખદ્ધાઉ પુથ્વિ રા સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું` છતે પ્રાણી વૈમાનિક દેવતાના આયુષ્ય સિવાય બીજું આયુષ્ય ન ખાંધે; પણ જો તેણે સમ્યકત્વ પ્રાપ્ત કરીને પાછું વમી નાંખ્યું ન હાય તા, અથવા સમ્યકત્વ પ્રાપ્તિની પૂર્વે કોઈ અન્ય ગતિનું નિકાચિત આયુષ્ય ન ખાંધ્યુ હોય તે। એ પ્રમાણે સમજવું, ૫૨૩ ૫ સામાયિકનુ' ફળ. દિવસે દિવસે લક્ષ્મ’, દેઇ સુવન્નસ ખડિય` ઍગા । અંગે પુણ્ સામાય, કરેઇ ન પહુપ્એ તસ્સ રજા Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કોઈ પુરુષ દિન દિન પ્રત્યે લાખ ખાંડી સુવર્ણ આપે છે અને કઈ પુરુષ સામાયિક કરે છે, તે તે સામાયિક કરનાર પુરુષની તુલ્યતા–બબરી કરવાને સુવર્ણની ખી આપનાર પુરુષ થતું નથી. અર્થાત સામાયિકનું ફલ વિશેષ છે. એ ૨૪ છે સામાયિમાં સ્થિત પુરુષ કે હોય? નિંદપસંસારું સમે, સમો માણાવમાણકારીસુ. સમસયણપરિયણમણો, સામાઈયસંગઓ જે રપા નિંદા અને પ્રશંસામાં, માન અને અપમાનમાં તથા સ્વજન અને પરજનમાં જેનું મન સમાન છે, તેને સામાયિકસંગત જીવ કહીએ, અર્થાતુ સામાયિકમાં સ્થિત પુરુષ એ હેય. ૨૬ છે નિરર્થક સામાયિકનું લક્ષણ. સામાઈયં તુ કાઉં, - ગિહિંકજજે એવિ ચિતએ સ ! અદ્ભવસટ્ટોવગઓ, નિરÖયં તસ્સ સામાઈયં પરા જો શ્રાવક પણ સામાયિક કરતે છતા ગૃહકાર્યને ચિંતવે અને આનં-રૌદ્ર સ્થાનને વશ થાય, તે તેનું સામાયિક નિરર્થક છે. એ ૨૬ છે આચાર્યને છત્રીશ ગુણ. પડિવાઈ ચઉસ, ખંતીભાઈ ય દસવિહો ધમે બારસ ય ભાવણુએ, સૂરિગુણ હુતિ છત્તીસં ારા Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ (પ્રતિરૂપ ૧, તેજસ્વી ૨, યુગપ્રધાન ઉત્કૃષ્ટ આંગમના પારગામી અર્થાત્ સર્વ શાસ્ત્રના જાણુ ૩, મધુર વચનવાળા ૪, ગૃ'ભીર ૫, ધૈર્ય વાન ૬, ઉપદેશમાં તત્પર અને રૂડા આચારવાળા ૭, સાંભળેલુ નહિ ભૂલી જનારા ૮, સૌમ્ય ૯, સંગ્રહુશીલ ૧૦, અભિગ્રહ મતિવાળા ૧૧, વિકથા નહિ કરનાર ૧૨, અચપળ ૧૩ અને પ્રશાંત હૃદયવાળા ૧૪. એ) પ્રતિરૂપાદિક ચૌદ ગુણ; (ક્ષમા ૧, આર્જવ ૨, માવ ૩, મુક્તિ ૪, તપ ૫, સંયમ ૬, સત્ય છ, શૌચ ૮, અકિંચન ૯, બ્રહ્મચર્ય ૧૦ એ) ક્ષમાદિક દશ પ્રકારના યતિધમ અને (અનિત્ય ૧, અશરણું. ૨, સ’સાર ૩, એકત્વ ૪, અન્યત્વ ૫, અશુચિ ૬, આશ્રવ છ, સંવર ૮, નિજ્જરા ૯, લેાક સ્વરૂપ ૧૦, બધિદુલ ભ ૧૧ અને ધમ ૧૨ એ) ખાર ભાવના; એ પ્રમાંણે સૂરિ–આચાયના છત્રીશ ગુણ છે. ૫ ૨૭ રા સાધુ મુનિરાજના સત્તાવીશ ગુણ. છવ્વય-છકાયરા, પચિદિયલાહાનગહે! ખતી ! ભાવવિસુધિ—પડિલેહણા ય કરણે વિરુદ્ધી ય ારડા સજમોએ જુત્તો, અમુસલમણવયણકાયસ રોહા । સીયાઈપીડસહણુ, મરણુ' ઉવસગ્ગસહણુ' ચ ારા મૈથુન (પ્રાણાતિપાત ૧, મૃષાવાદ ૨, અદત્તાદાન ૩, ૪, પરિગ્રહ ૫ અને રાત્રિèાજન ૬, એ છને ત્યાગ કરવા રૂપ) છ વ્રત, (પૃથ્વી ૧, અપૂ ૨, તેઉ ૩, વાયુ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ૪, વનસ્પતિ ૫ અને ત્રસકાય ૬ રૂપ જે) છકાયની રક્ષા, (સ્પો' દ્રિય. ૧, રસને દ્રિય ૨, ઘ્રાણેન્દ્રિય ૩, ચક્ષુરિંદ્રિય ૪. અને શ્રોત્રે દ્રિય 、 એ) પાંચ ઇંદ્રિયા અને લાભના નિગ્રહ ૧૮. ક્ષમા ૧૯, ભાવની વિશુદ્ધિ ૨૦, પડિલેહણ કરવામાં વિશુદ્ધિ ૨૧, સયમ ચેાગે યુક્ત ૨૨, અકુશલ મન ૨૩, વચન ૨૪, કાયાના સરોધ ૨૫, શીતાદિ પીડાનું સહન ૨૬ અને મરણના ઉપસર્ગ સહન કરવા તે ર૭, આ પ્રમાણે સત્તાવીશ ગુણુ સાધુના થાય છે. સત્તાવીસગુણૢહિં, એએહિં બે વિભૂસિ સાહૂ । ત' પણમિજજઈ ભત્તિ ભરણ હિયએણ રે જીવા૩૨ પૂર્વોક્ત સત્તાવીશ ગુણે કરીને જે સાધુ વિભૂષિત હાય, તેને ૨ જીવ! તું બહુ ભક્તિવાળા હૃદયે કરીને નમસ્કાર કર. || ૩૦ || શ્રાવકના એકવીશ ગુણ. ધમ્મરયણસ્સ જુગ્ગા, અક્ષુદ્દો રુવવ` પગઇસામે 1 લાગપ્પિએ અકરો, ભીરુ અસઢા સુદને ૩૧૫ લાલુ અ દયાલૂ, મઝત્થા સામòિ ગુણરાગી । સકહ સુપખજુત્તો, સુદ્દીહદ'સી વિસેરાનૢ ૩રા વુઠ્ઠાણુગા વિણી, કયન્તુએ પહિઅત્થકારી અ ગૃહ ચેવ લદૂધલા, ઇંગવીસગુણા હવઈ સડ્યા ૧૩૫ વ. સ્તા. સ. ૧૬ Page #263 -------------------------------------------------------------------------- ________________ ર ધર્મરત્નને ચાગ્ય એવા શ્રાવક એકવીશ ગુણે કરીને યુક્ત હાય. તે એકવીશ ગુણ આ પ્રમાણે-અક્ષુદ્ર ૧, રૂપવ’ત ૨, પ્રકૃતિએ સૌમ્ય ૩, લોકપ્રિય ૪, અક્રૂર પ, ભીરુ ૬, અશઠ ૭, સુદાક્ષિણ્યવાન્ ૮, લજજાળું ૯, દયાળુ ૧૦, મધ્યસ્થ સૌમ્યદૃષ્ટિ ૧૧, ગુણરાગી ૧૨, સત્કથ, ૧૩ સુપક્ષયુક્ત ૧૪, સુદીર્ઘદશી ૧૫, વિશેષજ્ઞ ૧૬, વૃદ્ધાનુગ ૧૭, વિનીત ૧૮, કૃતજ્ઞ ૧૯, પરહિતા કારી ૨૦, તેમજ લબ્ધલક્ષ ૨૧.૫ ૩૧ ૫ ૩૨ ॥ ૩૩ ।। જિનાગમનુ' ઉત્ક પશુ . કર્ત્ય અમ્હારિસા પાણા, તૂસમા દાસનૂસિ ! હા અણુાહા કહે હુતા, ન હું'તાં જઈ જિણાણમા ૧૩૪ ષમ કાળના દોષે કરીને દૂષિત એવા અમારા જેવા પ્રાણીઓ કયાં ? અર્થાત્ શું ગણતરીમાં ? હા ! ખેદ થાય છે કે, જો જિનાગમ ન હોત તેા અનાથ એવા જે અમે, તેનુ શું થાત ? અર્થાત્ સ્વામીરહિત જ અમે, તેને જિનાગમ હેાવાથી જ આ પંચમકાળમાં આધાર છે. ૫૩૪ા આગમને આદર કરવામાં રહેલ તાત્પ . આગમ' આયર તેણુ, અત્તણે! હિયક ખિણા । તત્થણા ગુરૂ ધમ્મા, સબ્વે તે બહુમન્દિયા ઉપા આગમને અર્થાત આગમાક્ત રહસ્યને આચરતા છતા આત્માના હિતĐચ્છક પુરુષને તીયનાથ અરિહંત Page #264 -------------------------------------------------------------------------- ________________ ર૪૩ ભગવંત; સદ્ગુરુ અને કેવળી પ્રરૂપિત ધર્મ એ સર્વ બહુ માનનીય-સત્યપણે અંગીકાર કરવા યોગ્ય થાય છે. જે ૩૬ છે કેવા સંધને સંઘ ન કહે? સુહસીલાઓ સજીંદચારિણે વેરિણે સિવહસ્સા આણભઠાઓ બહુ-જણાઓ મા ભણહ સંધ્રુત્તિ ૩૬૫ (ગૌતમસ્વામી પ્રત્યે શ્રી વીર ભગવંત કહે છે.) સુખશીલિયા અર્થાત સુખને વિષે સ્થાપન કર્યો છે આત્મા જેણે એવું અને સ્વછંદચારી અર્થાત સ્વચ્છા મુજબ વર્તવાવાળા તથા શિવમાર્ગ જે મોક્ષમાર્ગ તેના બૈરી તેમે જ જિનાજ્ઞા થકી ભ્રષ્ટ એવા ઘણા લોકે હોય, તે પણ તેને સંધ એમ ન કહીશ. ૩૬ છે કેવા સંઘને સંઘ કહેવો? એગો સાહુ એગા ય, . ' સાહણી સાવવિ સઢી વા ! આણુજુત્તે સો, સેસે પણ અઠીસંધાઓ ૩૭ એક સાધુ, એક સાધ્વી, એક શાક અને એક શ્રાવિકા (આ ચાર ભેદે કરીને સંઘ કહેવાય છે.) તેમાં જે જિનાજ્ઞાએ કરીને યુક્ત હોય, તેને સંઘ કહે. બાકીનને હાડકાને સંઘ-સમૂહ કહે. એ ૩૭ છે Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સંઘનું લક્ષણ. નિમ્મલનાણુપહાણા, દસણુન્નુત્તો ચરિત્તગુણવતા । તિત્શયરાણુય પુો, વુચ્ચઈ એયારિસા સા ૧૩૮ા નિમળ જ્ઞાનની છે પ્રધાનતા જેને વિષે અર્થાત્ નિ`લ જ્ઞાનવાન, દર્શન જે સમ્યકત્વ તેણે કરીને યુક્ત અને ચારિત્રના ગુણે કરીને અલંકૃત એવા જે સહ્ય છે, તે તીર્થંકર ભગવતને પણ પૂજ્ય છે; તેથી એવા ગુણવાનને સંઘ કહીએ. ।। ૩૪ ના જિનાજ્ઞાનું મુખ્યપણુ જહ તુસખંડણુ–મયમ ડણાઈ રુગ્ણાઇ સુન્નરન્નમિ વિહલાઈ તહ જાસુ, આણુારહિય' અણુાણું ૨૩૯૧ જેમ ફોતરાનું ખાંડવું, મડદાને શણગારવુ' અને શૂન્ય અરણ્યમાં રાવુ' નિષ્ફળ છે, તેમ આજ્ઞા રહિત અનુષ્ઠાન પણ નિષ્ફળ જાણવું. ॥ ૩૯ ૫ આણાઇ તવા આણાઇ— સજમા તહ ય દાણુમાણાએ આણુારહિએ ધમ્મા, પલાલપુલ્લુવ પડિહાઈ ૪૦૫ આજ્ઞાએ જ તપ, આજ્ઞાએ જ ચારિત્ર અને આજ્ઞાએ જ દાન કરવું; કેમકે, આજ્ઞા રહિત જે ધમ છે, તે તૃણ સમૂહની પેઠે શેલે છે. અર્થાત્ આજ્ઞા રહિત ધમ શેાલતા નથી. ।। ૪૦ ॥ આજ્ઞા રહિતપણે કરેલી ધમ ક્રિયા નિરર્થક છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૪૫ આણુાખ ડણકારી, જઇવિ તિકાલ મહાવિભૂઈ એ પૂએઈ વીયરાય, સંપિ નિરન્થયં તસ્સ ૪૧૫ શ્રી વીતરાગની આજ્ઞાનું ખંડન કરવાવાલે પુરુષ જો કે, મ્હોટી સંપદાવડે કરીને ત્રણે કાળ વીતરાગ દેવની પૂજા કરે, તા પણ તે સર્વે ક્રિયા જેની પૂજા કરવી છે, તેની આજ્ઞાથી બહાર હાવાથી નિરર્થક છે. રત્ના આણાભગે, ઇકુચ્ચિ ય હાઈ નિન્ગહા લેાએ । સન્મનુઆણભંગે, અણુ તસા નિગ્ગહે। હાઈ ૧૪રા આ લોકને વિષે રાજાની આજ્ઞાનેા ભંગ કરવાથી એક જ વાર નિગ્રહ–દંડ થાય છે, પરંતુ સ`જ્ઞની આજ્ઞાના ભંગ ક૨ે છતે અનંતીવાર નિગ્રહ-મહુ જન્મને વિષે છેદન, દન, જન્મ, જરા, મરણ, શાક અને મેહાર્દિ રૂપ દંડને પામે છે. ના ૪ર ॥ અવિધિએ અને વિધિએ કરેલા ધર્માંમાં અંતરપણું”. જહ ભાયણમવિહિકય, તહ અવિહિક વિણાસએ વિહિકય જિયાવેઈ ! ધમ્મા, દેઈ ભવં વિહિક મુર્ખ ૧૪૩૫ જેમ અવિધિએ કરેલું ભાજન શરીરના વિનાશ કરે છે અને વિધિએ કરેલુ' ભેાજન જીવાડે છે, તેમ અવિધિએ કરેલા ધમ સંસારને વધારે છે અને વિધિએ કરેલા ધમ મેાક્ષને આપે છે. !! ૪૩ || Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું અંતરપણું, મેરુસ્સ સરિસવસ ય, જિત્તિયમિત્તે તુ અંતર હોઈ । દુવ્વત્થયભાવત્થય–અ’તરમિહ તિત્તિય નેય ૧૪૪૫ મેરુપર્યંત અને સરસવમાં જેટલુ અતર છે, તેટલુ અંતર અહિં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં જાણવું. ।। ૪૪૫ દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું ઉત્કૃષ્ટ ફૂલ, ઉક્કોસ દળ્વત્થય, આરાહિય જાઈ અચ્યુય જાવ ! ભાવત્થઅણુ પાવ, અંતમુહુત્તેણ નિવ્વાણું ૪૫ ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવના આરાધક અમ્રુત નામે ખારમા દેવલાક સુધી જાય અને ભાવસ્તવે ફરીને અંતર્મુહૂત્તમાં નિર્વાણું પદ પામે. ॥ ૪૬ ૫ કેવા ગચ્છને ત્યાગ કરવા? જત્થ ય મુણિણા કય–વિ કયાઇ કુવ્વતિ નિચ્ચષગ્ભટ્ટ।। ત' ગચ્છ ગુણસાયર, વિસ`વ દૂર` પરિરિ ૪૬ા જે ગચ્છમાં નિત્ય ભ્રષ્ટાચારી એવા મુનિચેા ક્રયવિક્રયાદિ કરે છે, તે ગચ્છને હું ગુણસાગર ! વિષની પેઠે દૂર ત્યજી દે. ૫ ૪૬ ૫ જત્થ ય અજાલદૂધ', પડિગ્ગહમાય વિવિહસુવગરણ । પડિભુજઈ સાહહિં, ત ગાયમ કેરિસ' ગચ્છ ૪૭૫ Page #268 -------------------------------------------------------------------------- ________________ જે ગછમાં સાધ્વીએ લાવેલાં વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણો સાધુઓ ભેગવે છે, હે ગૌતમ! તે કે ગચ્છ? અર્થાત કાંઈ નહી એ જાણ. છે ૪૭ છે જહિ નલ્થિ સારણું બારણું – પડિયણુ ય ગચ્છમિ. સે આ અગચ્છો ગચ્છ, સંજમકામીહિ મુત્તા જે ગચ્છમાં સારણ, વારણા, ચ શબ્દથી ચોયણું અને પડિચેયણા થતી નથી, તે ગચ્છ, અમચછ તુલ્ય છે. તેથી સંયમના વાંછુક મુનિઓએ તે ગરઇને તજી દે. છે ૪૮ | ગચ્છની ઉપેક્ષા કરવાનું અને પાલવાનું ફલ. ગચ્છે તુ ઉહતે, કુબૂઈ દીહભવે વિહી એઓ | પાલતે પુણ સિઝઈ, તઈઆ ભવે ભઈ સિદ્ધ ગચ્છની ઉપેક્ષા કરે તે દીધ–લાંબા ભવા કરે અને વિધિપૂર્વક પાલન કરે તો ત્રીજે ભવે સિદ્ધિપદ પામે. એ પ્રમાણે શ્રી ભગવતીસૂત્રમાં સિદ્ધપણે કહ્યું છે. અલ્લા જલ્થ હિરત્નસુવને, હત્યેણુ પરાગપિ ને છિપે કારણસમપ્રિયંપિ હુ, ગાયમ ગચ્છે તયંભણિયાપા જે ગ૭માં મુનિએ કારણથી આપે છતે પારકા એવાં હિરણ્ય અને સુવર્ણને હસ્ત પશ પણ કરતા નથી, તેવા ગચ્છને ગચ્છ કહ્યો છે. એ પત્ર Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પુઢવિદગઅગણિમા અ– વણસઈ તહ તસાણ વિવિહાણું મરણ તેવિ ન પીડા, કીરઈ મણસા તયં ગચ્છે પિતા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વિવિધ પ્રકારના ત્રસ જીવેને મરણતે પણ મનવડે કરીને પણ જ્યાં પીડા કરાતી નથી, એવા ગચ્છને ગચ્છ કહે. પ૧ મૂલગુણહિ વિમુક, બહુગુણકલિયંપિ દિધસંપન્ન ઉત્તમકુલેવિ જયં, નિદ્દઘાડિજજઈ તયં ગચ્છે પિરા કોઈ પણ મુનિ બીજા બહુગુણે અલંકૃત હોય, લબ્ધિસંપન્ન હોય અને ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલા હોય, પણ મૂળ ગુણે કરીને વિમુક્ત હોય; તે તેને કાઢી મૂકે છે એ ગ૭ તે જ ગચ્છ છે. પર છે જત્થ ય ઉસહાદીણું, તિસ્થયરાણું સુરિંદમહિયારું કમ્મઠવિમુકાણું, આણું ન ખલિજજઈ સ ગચ્છો પિયા જે ગચ્છમાં અષ્ટકર્મ વિમુક્ત અને સુરેંદ્ર પૂજત રાષભાદિક તીર્થકરેની આણું ખેલના પામતી નથી, તે ગચ્છને ગ૭ જાણવો. પડે છે જલ્થ ય અજજાહિ સમ, થેરાવિ ન ઉલ્લવતિ ગયદસણું છે ન ય ઝાયંતિત્થીણું, અગોવંગાઈ તં ગ૭૫૪ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ જે ગચ્છને વિષે જેના દાંત પણ ગએલા છે એવા સ્થવિર પણ, સાધ્વીની સાથે ખેલતા નથી અને સ્ત્રીનાં અગાપાંગને નિરખતા નથી, તેને ગચ્છ કહીએ. વોઈ અપ્પમત્તા, અજાસસગ્નિ અગ્નિવિસરિસી ! અાચરા સાહુ, લહઈ અકિત્તિ ખુ અચિરણ પખા અપ્રમત્ત મુનિ મહારાજાએ આર્યાના, અગ્નિ અને વિષ સદશ જે સ`સ છે, તે વવા. આર્યાના અનુચર સાધુ નિશ્ચે સ્વલ્પકાળમાં અપકીર્ત્તિ પામે છે, ૫૫ શીલની પુષ્ટિ. જે દેઈ કણકેડ, અહવા કા૨ેઈ કયજિષ્ણુભવણું... । તસ્સન તત્તિય પુન્ન, જત્તિયબ ભવ્યએ ધરિએ પ૬ા જો કોઈ પ્રાણી સુવર્ણની કોટી અર્થાત્ કરાયા રૂપીચાની કિ"મતનું સુવણ યાકેને આપે, અથવા કચનનું જિનભવન કરાવે, તે પણ તેને તેટલુ પુણ્ય ન થાય કે, જેટલું બ્રહ્મવ્રત ધારણ કરનારને થાય છે. સીલ કુલઆહરણ, સીલ વ ચ ઉત્તમ હાઇ । સીલ ચિય પ`ડિત્ત', સીલ ચિય નિવમ ધમ્મ' પછા Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫o २१ શીલ, કુળના આભરણ સમાન છે, શીલ, તે જ ઉત્તમ રૂપ છે, શીલ તે જ પાંડિત્ય છે અને શીલ તે જ નિરૂપમ ધર્મ છે. ૬૭ છે કુમિત્રને સંગ વવાને ઉપદેશ. - વરં વાહી વરે મટ્યૂ, વર દારિદ્સંગમ વર અરણવાસો અ, મા કુમિત્તાણુ સંગમ ૫૮ વ્યાધિ, મૃત્યુ અનેં દારિદ્રને સંગમ તેમ જ અરણ્યમાં વાસ એ સઘળું શ્રેષ્ઠ છે, પરંતુ કુમિત્રને સંગમ શ્રેષ્ઠ નથી. એ ૫૮ છે અગીયલ્થ-કુસીલેહિ, સંગ તિવિહેણ સિરા મુકૂખમમ્નેસિ મે વિશ્વે, પરંમિ તેગે જહા પલ અગીતાર્થ અને કુશીલિયાને સંગ ત્રિવિધ કરીને તજી દેવો. કેમકે – પંથમાં ચોરની પેઠે તેઓ મેક્ષ માર્ગમાં વિદ્ધ કરનારા છે. ૫૯ છે - અગીતાર્થ અને કુશીલિયાને નજરે પણ ન જેવા. ઉમ્પષ્યદેસણુએ, ચરણે નાસંતિજિણવરિંદાણું ! વાવનદંસણ ખલું,ન હુ લબ્બા તારિસ દર્દ૬૦ ઉન્માર્ગની દેશના દેવાથી શ્રી જિનેશ્વર ભગવંતનું કહેલું ચારિત્ર નાશ પામે છે. માટે નિષે નાશ પામ્યું છે સમકિત જેનું એવા તેઓનું દેખવું પણ ન થાઓ. અવસન્નાની અનુવૃત્તિએ ન ચાલવા માટે ઉપદેશ કહે છે. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ પરિવારપૂઅહેફ, ઉસન્નાણું ચ અણુવિત્તીએ ! ચરણકરણનિગુહઈ, તં દુલહું બેહિ જાણ ૬ ૧૮ પરિવારની પૂજાના હેતુએ અવસનાની અનુવૃત્તિઓ ચાલે અને ચરણસિત્તરી કરણસિત્તરીને ગોપવે તેને સમકિત દુર્લભ જાણવું. છે ૬૧ છે અવસન્નાની નિશ્રાએ ચાલવાથી સારા મુનિમાં પણ દેષ પ્રાપ્તિ થાય છે ત્યાં દષ્ટાંત કહે છે – અંબસ્સ ય નિબસ્સ ય, દુહપિ સમાગયાઈ મૂલાઈ ! સંસગેણ વિણ, અંબે નિબત્તણું પત્તો દ્રા આંબાનાં અને લીંબડાનાં એ બન્નેનાં મૂલ એકઠાં થયાં, તેમાં લીંબડાના સંસર્ગથી આંબો વિનષ્ટ થશે અને લીંબડાપણાને પામે. મે ૬૨ છે પક્કકુલે વસંત, સઉણીપારોવિ ગરહિએ હોઈ ઇય દંસણ સુવિહિઆ, , મષ્ઠિ વસતા કુસીલાણું ૬૩ ચંડાલના કુલને વિષે વસતે એવો શકુનપારક (જ્યોતિષી) પણ નિંદનીય થાય છે. તેમ જ સુવિહિત એવા મુનિ પણ કુશીલીઆમાં વસતા થકા નિંદનીય થાય છે. ૬૩ ઉત્તમને સંગતથી થતો લાભ. ઉત્તમજણસંસગ્ગી, સીલદરિપિ કુણઈ સીલડ્રઢ ! જહ મેગિરિવિલગ્ન, તણુપિ કણુગdણમુવેઈ૬ ૪ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ઉત્તમ જનની સંગતિ શીલ રહિત પુરુષને પણ શીલયુક્ત કરે છે. જેમ મેરુપર્વત સાથે લાગેલાં તૃણ પણ સુવર્ણપણાને પામે છે. તે ૬૪ છે , મિથ્યાત્વ મહાદોષને ઉત્પન્ન કરનારું છે. . નવિ તે કરેસિ અગ્ની, | નવ વિસં નવ કિહસ અ ા જે કુણઈ મહાદસે, તિબ્બે વસ્સ મિચ્છનું પા તીવ્ર મિથ્યાત્વ જીવને જેટલે મહાન દેષ કરે છે, તેટલો દોષ નથી કરતે અગ્નિ, નથી કરતું વિષ અને નથી કરતો કાલો સપ. ૫ ૬૫. - મિથ્યાત્વ છતે બીજું સર્વ નિરર્થક છે. કર્ક કરેસિ અખં, દમેસિ અત્યં ચયંસિ ઘમ્મë ઈર્ક ન ચયંસિ મિચ્છત્ત વિસલવં જેણુ વઢિહસિ ૬૬ કષ્ટ કરે છે, આત્માને દમે છે અને ધર્મને અર્થે દ્રવ્યને તજે છે, પણ જે વિષલવ તુલ્ય મિથ્યાત્વને તજતે નથી, તે તે સર્વ નિરર્થક છે, કારણ કે, તે મિથ્યાત્વે કરીને સંસાર સમુદ્રને વિષે બૂડે છે. તે ૬૬ છે જયણાની પ્રાધાન્યતા. જયણા ય ધમ્મજણુણી, જ્યણ ધમ્મન્સ પાલણી એવા તવવુઢિકરી જ્યણ, એગતસુહાવહા જ્યણા ૬૭ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ જયણે ધર્મની માતા છે, જયણા ધર્મનું પાલન કરનારી છે, જયણા તપની વૃદ્ધિ કરનારી છે અને એકાંત સુખને આપનારી પણ જ્યનું છે. એ ૬૭ છે કષાયનું ફળ જ અજિજઅ ચરિત્ત, દેસૂણુએ અ પુāકેડીએ ! તે પુણુ કસાયમિત્તો, હાઇ નર મુહુર્ણ ૬૮ - દેશે ઉણા પૂર્વજોએ વર્ષ સુધી ચારિત્ર પાળવાથી જે ચારિત્ર ગુણ ઉપાર્જન કર્યો હોય, તેને એક મુહૂર્ત માત્ર કપાય કરવાથી પ્રાણ હારી જાય છે. ૬૮ આ ચારે કષાયના દેનું જુદું જુદું વર્ણન કરે છે. કેહો પીઈ પાસેઈ, માણે વિણયનાસણ ! માયા મિત્તાણિ નાઈ લોહ સવ્યવિણાસણો ૬૯. - કોઇ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે. માયા મિત્રાઈને નાશ કરે છે અને લેભ સર્વને વિનાશી છે. તે ૬૯ છે ક્ષમાના ગુણો. ખતી સુહાણ મૂલં, મૂલ ધમ્મક્સ ઉત્તમ ખેતી હરઈ મહાવિજજાઈવ, ખંતી દુરિયાઈ સવાઈ ૭૦ ક્ષમ સુખનું મૂલ છે, ધર્મનું મૂલ પણ ઉત્તમ ક્ષમા છે. મહાવિદ્યાની પેઠે ક્ષમા સર્વ દુરિતને હરે છે. ૫૭૦ Page #275 -------------------------------------------------------------------------- ________________ २५४ પાપશ્રમણનું લક્ષણ. સય ગેહ' પરિચ્ચ, પગેહ ચ વાવડે નિમિત્તેણુ ય વવહરઈ, પાવસમત્તિ વુચ્ચ ૭૧ જે પાતાનુ ઘર તજી દઈને પરઘરને જોયા કરે છે, ( પરને વિષે મમત્વ ધારણ કરે છે) અને નિમિત્ત વડે વ્યાપાર કરે છે તેને પાપભ્રમણ કહીએ. ૭૧ દુધ દહી વિગઈ; આહારેઈ અભિક્ષણ ન કરેઇ તવેાકમ્મ, પાવસમત્તિ બુચ્ચઈ છરા દૂધ, દહિં અને ઘતાદિક વિગઈ વાર વાર વાપરે અને તપકમ ન કરે, તે પાપભ્રમણ કહેવાય છે. છરા પાંચ પ્રમાદ સેવવાનુ ફૂલ. મજ્જ વિસય કસાયા, નિંદ્દા કિહા ય પંચમી ભણિયા । એએ પાંચ પમાયા, વ પાડતિ સંસારે છા મદ, વિષય, કષાય, નિદ્રા અને પાંચમી વિકથા એ પાંચ પ્રમાદો જીવને સ'સારને વિષે પાડે છે. નિદ્રાથી થતી હાનિ. જઈ ચઉદસપુળ્વધરા, વસઇ નિંગાએસુઙ્ગત કાલ` । નિદ્વાપમાયવસ, તા હેાહિસિ કહ તેમ વ ાજા Page #276 -------------------------------------------------------------------------- ________________ ૫૫ જ્યારે નિદ્રા રૂપ પ્રમાદના વશ થકી ચૌદ પૂર્વધર નિાદને વિષે અન તકાલ સુધી રહે છે, તેા હે જીવ ! હારૂ' ... શું થશે ? અર્થાત્ તું જો નિદ્રા-પ્રમાદને વશ પડચેા તે કદી પણ ઉંચા આવી શકીશ નહીં. જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા. હય નાણું કિયાહીણું,હયા અન્નાણુ પાસતા પ’ગુલા દડ્યો, ધાવમાણાઅ અધએ પા કિયા । ક્રિયા હીન જે જ્ઞાન તે હણ્ણાએલુ છે અને અજ્ઞાન– પણાથી ક્રિયા હણાએલી છે. અર્થાત્ જ્ઞાન વડે શુભા-શુભભાવકૃત્યાકૃત્ય જાણે છે, પર`તુ જો શુભ ક્રિયા કરતા નથી તેા તેથી કાંઈ પણ સિદ્ધિ થતી નથી. અહિં દૃષ્ટાંત કહે છે-પાંગલા દેખતા થકા દાઝયો અને આંધલા દાડીને દોડ્યો. ાપા સોગસિદ્ધીઅ લ' વયંતિ, ન હુ એગચકૅણ રહેા પયાઈ । અધા ય પય વણે મિચ્ચા, તે સ’પઠ્ઠા નગર’વિટ્ટા ૭૬ા પંડિત પુરુષા જ્ઞાન અને ક્રિયાના સંચેાગની સિદ્ધિ વડે જ મુક્તિ રૂપ ફલની પ્રાપ્તિ કહે છે. કારણ કે-એક પૈડા વડે રથ ચાલતા નથી, પણ એ પૈડાં વડે જ ચાલી શકે છે. ઈંડાં દૃષ્ટાંત કહે છે-આંધલા અને પાંગળા વનને Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ વિષે એકઠા મલીને ત્યાંથી તે નાઠા અને નગરમાં પેસી ગયા. ૭૬ ચારિત્રની પ્રાધાન્યતા. સુબહુપિ સુમહીએ, કિ કાહી ચરણવિખહીસ્સ ! અંધક્સ જહ પલિત્તા, દીવસયસહસ્સકેડીઓ ૭૭ અત્યંત જ્ઞાનાભ્યાસ કર્યો હોય તે પણ ચારિત્ર રહિતને જ્ઞાન શું કરે? અર્થાત કાંઈ પણ અવધ કરી શકતું નથી. જેમ લાખો કરેડે પ્રજ્વલિત કરેલા દીપકે અંધને કાંઈ પણ બંધ કરી શકતા નથી. અખંપિ સુમહીએ, પયાસગ હોઈ ચરણપુરસ્સા ઈકોવિજહ પઈ, સચખુઅલ્સ પયાસેઈ ૭૮ ચારિત્ર યુક્ત પુરુષને અલ્પ પણ શ્રુતાભ્યાસ પ્રકાશને કરનાર થાય છે. જેમ ચક્ષુવાલાને એક દીપક પણ પ્રકાશને કરે છે તેમ. ૭૮ શ્રાવકની અગિયાર પડિમા. દંસણ વય સામાઈય, પિસહપડિમા અખંભ સાચ્ચત્તે ! આરંભ પેસ ઉદિર– વજએ સમણભૂએ ૭૯ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ૧ સમકિત પ્રતિમા, ૨ વ્રત પ્રતિમા, ૩ સામાયિક પ્રતિમા, ૪ પૌષધ પ્રતિમા, ૫ કાયોત્સર્ગ પ્રતિમા, ૬ અબ્રાવક પ્રતિમા, ૭ સચિત્તવર્જક પ્રતિમા, ૮ આરંભવર્જક પ્રતિમા, ૯ પ્રેગ્યવર્જક પ્રતિમા, ૧૦ ઉદિષ્ટવર્જક પ્રતિમા અને ૧૧ મી શ્રમણભૂત પ્રતિમા. ૭ શ્રાવક પ્રતિદિવસ શું સાંભલે? સંપત્તદંસણાઈ પUદિયહ જઈજણાઓ નિસંગેઈt સામાયારિ પરમ, જે ખલુ તે સાવર્ગ બિતિ ૮૦ સંપ્રાપ્ત કર્યું છે સમકિત જેણે અર્થાત્ સંપૂર્ણ થઈ છે દર્શનાદિ પ્રતિમા જેમને એ શ્રાવક પ્રતિદિવસ મુનિજનની પાસે પરમ–ઉત્કૃષ્ટ એવી સામાચારીને સાંભળે. નિ તે પુરુષને તીર્થકર ભગવંત શ્રાવક કહે છે. જહા ખરે ચંદણુભારવાહી, ભારસ્સ ભાગી ને હુ ચંદણસ ! એ ખુ નાણુ ચરણેણ હીણે ભાસ્સ ભાગી ન હુ સુગઈએ ૮૧ ચંદનના કાષ્ઠ-સમૂહને ઉપાડનાર ગભ જેમ ભાર માત્રને ઉપાડનાર છે, પણ તે ચંદનની સુગંધને ભગવતે નથી; તેમ ચારિત્ર ધર્મે કરીને હીન-રહિત એ જ્ઞાની વ. સ્તો. સં. ૧૭ Page #279 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચે જ્ઞાન માત્રને ભાગી છે, પર`તુ સંગતિનુ` ભાજન થતા નથી. ।।૮૨૫ સ્ત્રીસંગમાં રહેલા દોષનું વર્ણન. તહિં પ`ચિ'દિ આ વા, ઈત્થીબેણીનિવાસિા । મહુઆણું નવલફુખા, સબ્વે પાસેઈ કેવલી ૫૮રા તે સીની રેસતિના નિવાસી એવા નવલાખ પ'ચેન્દ્રિય મનુષ્યેા છે, તે સવે` કેવલજ્ઞાની જોઈ શકે છે. ૫૮૨૫ ઇથીણ' શ્રેણીસુ, હતિ બેઇંદિયા ય જે જીવા ઇક્કો ય દુન્તિ તિન્નિવિ, લક્ષ્મપુહુર્ત્ત' તુ ઉક્કોસ. ૧૮૩૫ સ્ત્રીની ચેાનિને વિષે એઇંદ્રિય જીવા જે છે, તેની સંખ્યા શાસ્ત્રકારે એક, બે, ત્રણ અથવા ઉત્કૃષ્ટ લાખ પૃથક્ક્સ કહેલી છે, ૮૩૫ । પુરિસેણુ સહગયાએ, તેસિ' છવાણુ હાઈ ઉદ્દણ વેણુ દિó'તેણુ, તત્તાઈ સિલાગનાએણું ૧૮૪૫ તપાવેલી શલાકા દાખલ કરેલી ભૂ'ગળીના દૃષ્ટાંતે કરીને પુરુષની સંગાથે સ્ત્રીનેા સંચાગ થવાથી તે પૂર્વોક્ત જીવાના નાશ થાય છે. ૫૮૪ Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ઈન્જીણ જેણિમ, ગર્ભગયાય હવંતિ જે જવા ઉપૂજન્નતિ ચયંતિ ય, સમુચ્છિમાં અસંખયા ભણિયા ૮પા સ્ત્રીની નિને વિષે ગર્ભગત જે જીવે છે, તે ઉપજે છે અને એવે છે તથા સમૂર્ણિમ છે પણ અસંખ્ય કહ્યા છે. પ૮પ મેહુણસન્માઢ, નવલખ હણેઈ સુહુમ જીવાણું ! તિસ્થયરેણું ભણિય, સહિયā પણું !૮દા મૈથુન સંજ્ઞાને વિષે આરુઢ થએલે મનુષ્ય નવલાખ સૂક્ષ્મ જીવેને હણે છે. એ પ્રમાણે તીર્થકર દેવે કહ્યું છે. તેવી રીતે તે પ્રયત્ન કરીને સહવું. ૮ાા અસંખ ઈત્થી નર મેહણાઓ, પચ્છતિ પંચિંદિય માણસાઓ ! નિસેસ અંગાણ વિભત્તિ અંગે, ભણુઈ જિણે પન્નવણ ઉવગે ૮૭ સ્ત્રી અને પુરુષના મૈથુનથી અસંખ્યાતા સમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્ય ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે સર્વ અને વિષે જીવાજીવાદિકના વિવરણ વડે મને હર એવા પન્નવણા ઉપાંગને વિષે શ્રીજીનેશ્વર ભગવંતે કહ્યું છે. ૮૭ મજજે મહુમિ મંસંમિ, નેવણીયંમિ ચર્થીિએ ! ઉપૂજજતિ અસંખા, તબૃષ્ણ તત્વ જતુણે ૮૮ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ મદિરામાં, મધમાં, માંસમાં અને ચાથા માખણમાં તે જ વણું (રંગ )ના અસખ્ય જતુઓ ઉત્પન્ન થાય છે. ૫૮૮ના આમાસુ અ પકાસુ અ, વિપચ્ચમાણાસુ માંસપેસીસ ! સયય' ચિય ઉવવામાં, ભણિએ આ નિગાઅજીવાણું ૧૮૯૧ કાચા માંસમાં, પાકા માંસમાં અને પકાવાતી એવી માંસની પેસીમાં સદા નિર ંતર નિગેાદ થવાના ઉપપાત કહેલા છે. ૫૮૯મા વ્રત ભંગ કરવાનું ફુલ. આજન્મ જ પાવ', બંધઈ, મિચ્છત્ત સત્તુ કાઈ । વયભ'ગ' કાઉમણા, બંધઇ ત' ચેવ અòગુણુ ૯૦ન મિથ્યાત્વ સયુક્ત કાઈ પ્રાણી જન્મ પ ́ત જેટલુ પાપ બાંધે, તે કરતાં વ્રત ભંગ કરવાનું મન કરનાર આઠગણું પાપ માંધે. દાના સયસહસ્સાણુ નારી, પિટ્ટ ફાડેઈ નિશ્ચિણા । સત્તમાસિએ ગબ્બે, તડ’તે નિકન્નઈ ૧૯૧૫ Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ત' તસ્સ જત્તિય પાવ' ત' નવગુણિય મેલિય' હુન્ના અગિત્થી અ ોગેણુ, સાહ્ બધિજ મેહુઆ૨ા એક લાખ ગર્ભવ તી સ્ત્રીઓનાં નિયપણે પેટ ચીરે અને તેમાંથી બહાર આવેલા સાત-આઠ માસના તરફડતા ગને મારી નાંખે, તે પ્રાણીને જેટલુ પાપ લાગે, તેને નવગણું કરીએ તેટલું પાપ એક સ્ત્રીના ચાગે કરીને મૈથુન સેવન કરવાથી સાધુ બાંધે. કાની સમીપે સમકિત ગ્રહણાદિ કરવું? અખડિયચારિત્તો, ધયધારી ને વ હાઇ ગીહત્યા ! તસ્સ સગાસે 'સણુ—વયંગહણુ' સાહિકરણં ચ ૯૩૨ અખંડ ચારિત્રવંત મુનિ અથવા વ્રતધારી ગૃહસ્થ હાય, તેની સમીપે સમકિત તથા વ્રત ગ્રહણ કરવુ' અને આલેાયણ કરવી. ગા સ્થાવર જીવામાં રહેલા જીવા. અદ્દામલય પ્રમાણે, પુઢવીકાએ હતિ જે વા । તે પારેવય મિત્તા, જંબૂદીવ ન માયતિ ૧૯૪ા લીલા આમલા પ્રમાણ પૃથ્વીકાયને વિષે જે જીવેા રહેલા છે, તે દરેકનુ શરીર પારેવા પ્રમાણુ કરીએ તા જ ખૂદ્બીપને વિષે સમાય નહી. ૫૪ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬ર એમિ ઉદગબિંદુમિ, જે જીવા જિણવહિં પત્નત્તા તે જઈ સરિસવમિત્તા, જબૂદી ન માયંતિ શલ્પા એક પાણીના બિંદુમાં જે જે જિનેશ્વરે કહ્યા છે, તેને સરસવ માત્ર શરીરવાલા કરીએ તે જંબુદ્વીપમાં સમાય નહીં. છેલ્લા બરંટતંદુલમિત્તા, તેઉકાએ હવંતિ જે જવા ! તે જઈ ખસખસમિત્તા, જબૂદી ન માયંતિ ૯૬ બંટી, તંદલ માત્ર તેઉકાયને વિષે જેટલા જીવો છે, તે જે પશખશ પ્રમાણ શરીરવાલા કરીએ તે જબૂદ્વીપમાં સમાય નહીં. દા . જે લિંબપત્તમિત્તા, વાઉકાએ હવંતિ જે જીવા છે તે મલ્થ લિખમિત્તા, જંબૂદી ન માયંતિ ૯૭ લીંબડાના પાંદડા જેટલી જગ્યા રોકનારા વાયુકાયમાં જે જીવે છે, તે દરેકને માથાની લીખ માત્ર શરીરવાલા કરીએ તે જંબુદ્વીપમાં સમાય નહીં. ૯િ૭ પાસથાના સંગમાં રહેનારા મુનિ અવંદનીક છે. અસુઈઠાણે પડિઆ, ચંપકમાલા ન કીરઈ સીસે પાસસ્થાઈ ઠાણે, સુવટ્ટમાણે તહ અપુજજે ૯૮ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૩ અશુચિ સ્થાનકને વિષે પડેલી ચંપાના પુષ્પની માલા જેમ મસ્તક ઉપર ધારણ કરાતી નથી, તેમ પાસત્યાદિક સ્થાનકને વિષે વતા—રહેતા એવા મુનિ પણ અપૂજ્ય છે. પૂજવા ચેગ્ય નથી. ૫૮ા છઠ્ઠમ દસમ દુવા-લસેહિં માસધમાસખમણેહિં ! ઇત્તોઉ અણુગગુણા, સેહા જિમિયરસ નાણિસ્સ ૧૯૯૧ છઠ્ઠું, અર્જુમ, દશમ, દુવાલસ, અધ માસખમણ અને માસખમણ કરવે કરીને જે શૈાભા છે, તે કરતાં અનેક ગુણી-શાભા (દરરાજ) જમતા એવા જ્ઞાનીની છે. જે અન્નાણી કમ્મ, ખવેઇ બહુઆઈ વાસકેાડીહિં ! તન્નાણી તિહિંગુત્તો, ખવેઇ ઉસ્સાસમિત્તણ` ૧૦૦ બહુ કરાડ વર્ષે એ કરીએ અજ્ઞાની જેટલાં કને ખપાવે, તેટલાંકને જ્ઞાની ત્રણ ગુપ્તિ યુક્ત વત્તતા છતા એક શ્વાસેાશ્વાસ માત્રે કરીને ખપાવે. ૫૧૦૦ના દેવદ્રવ્યના રક્ષણનુ ફૂલ. જિષ્ણુપવયવૃદ્ધિકર', પભાવગ નાદ'સણુગુણાણુ' t રખતા જિણદવ્ય, તિત્ફયરત્ત લહઈ વે ૫૧૦૧ા Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન-દર્શન ગુણના પ્રભાવક જિનદ્રવ્યનું રક્ષણ કરનાર જીવ તીર્થંકરપણાને પ્રાપ્ત કરે. ૧૦ના જિપવયણવૃઢિકર,પભાવગનાબુદ સણગુણાણું ભખતે જિણદહૂં, અણુતસંસારિઓ હોઈ ૧૦૨ જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન, દર્શન ગુણના પ્રભાવક પણ જિનદ્રવ્યનું ભક્ષણ કરતે જીવ અનંતસંસારી થાય. મારા ભઈ જે ઉવેખઈ, જિગુદડ્યું તુ સાવ ! પન્નાહીણો ભવે જીવો, લિપૂઈ પાવક—ણ ૧૦૩ જે શ્રાવક જિનદ્રવ્યનું ભક્ષણ કરે, અથવા ઉપેક્ષા કરે, તે તે જીવ પ્રજ્ઞા (બુદ્ધિ) હીન થાય અને પાપકર્મો લેપાય. ૧૦૩ ચાર મોટાં અકાર્ય વર્જવાં. ચેઈઅદવિણાસ, રિસિઘાએ પવયણસ્સ ઉફાડે ! સંજઈચઉત્થભંગ, મૂલગી બેહિલાભમ્સ ૧૦૪ ત્યદ્રવ્યને વિનાશ કરનાર, મુનિને ઘાત કરનાર પ્રવચનને ઉહાહ કરનાર અને સાવીના ચતુર્થ વ્રતનો ભંગ કરનાર, સમકિતના લાભ રૂપ વૃક્ષના મૂલમાં અગ્નિ મૂકે છે. ૧૦૪ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ પૂજા કરવાના ભાવ પણ મહા-ફુલવાલા છે. સુચ્ચઇ દુગ્ગયનારી, જગદ્ગુરુણા સિંદુવારકુસુમેહિં ! `આપણિહાણેહિ, ઉપ્પન્ના તિયસલેગમિ ૧૦પા સાંભલીએ છીએ કે, દરીદ્રિ એવી એક સ્ત્રી સિદુવારના પુષ્પાએ કરીને પ્રભુની પૂજા કરવાના પ્રણિધાનથી. એકાગ્રતાથી ત્રિશલાક જે દેવલાક, તેને વિષે ઉત્પન્ન થઈ. ૧૦પા ગુરુવંદન કરવાનું ફુલ. તિત્શયરત્ત' સમ્મત્ત-ખાઇય' સત્તમી તઇયાએ । વંદણુઅણુ વિહિણા, બદ્ધ ચદસારસીહેણુ ૧૦૬ા તીર્થંકરપણું, ક્ષાયિક સમકિત અને સાતમી નરકથી ત્રીજી નરકના બંધ (એ ત્રણ વાનાં) વિધિપૂર્ણાંક વંદન કરવાથી કૃષ્ણે ઉપાર્જન કર્યાં. ૫૧૦૬મા દ્રવ્યસ્તવનું સ્થાપન, અકસિણુપવત્તગાણું,વિરયાવિરયાણુ એસ ખલુ જુત્તો સંસારપયકરણે, દન્વત્થએ કૂવા ૧૦૭ા સમસ્ત પ્રકારે ધર્મકાર્યમાં નહિ પ્રવર્ત્તલા એવા વિતાવિરત જે શ્રાવકો, તેને સંસાર પાતલેા કરવાને અર્થ 'દ્રવ્યસ્તવ (આચરણીય છે.) તેને વિષે કૂવાનુ' દૃષ્ટાંત જાણવું. ૫૧૦૭ણા Page #287 -------------------------------------------------------------------------- ________________ ક્રોધનું ફલ. અણુથાવ વણવ, અગ્નીવં ચ કસાય થર્વચા ન હુ તે વિસસિઅવ્યું, વંપિ હુ તને બહુ હોઇ ૧૦૮ ' રણ ઘેડું હોય, ત્રણ થોડું હોય, અગ્નિ શેડો હાય, અને કષાય છેડે હોય તે પણ તેને વિશ્વાસન કરે. કેમકે, ડું હોય તે પણ તે ઘણું થઈ જાય છે. અર્થાત ઘણું થતાં વાર લાગતી નથી. ૧૦૮ મિચ્છામિ દુક્કડનું પ્રવન. જે દુક્કડંતિ મિચ્છા, તે ભુજે કારણું અપૂરતો . તિવિહેણ પડિક્કત, તસ્સ ખલુ દુક્કડ મિચ્છા ૧૦૯ જે દુકૃતને મિથ્યા કરે, તે દુષ્કત સંબંધી કારણને ફરીને સેવે નહીં અને ત્રિવિધ કરીને પડિક્કમે તેનું ખરું મિથ્યાદુકૃપ્ત જાણવું. ૧૦લે જે દુકકડતિ મિચ્છા, તે ચેવ નિસેવઈ પુણા પાવ પચ્ચકખમુસાવાઇ, માયાનિયડિપ્રસંગો અ ૧૧. જે દુકૃતને-પાપને મિથ્યા કરે, તે જ પાપના કારણને ફરીને સેવે, તે પ્રાણી પ્રત્યક્ષ મૃષાવાદી અને માયા-કપટના પ્રસંગવાલે જાણો. ૧૧ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ મિચ્છા મિ દુક્કડે શબ્દને અર્થ. મિતિ મિઉ મદવ, છત્તદેસાણ છાયણે હાઈ ! મિત્તિઓ મેરાઇઠિઓ, દુત્તિ દુગંછામિ અખ્ખાણું ૧૧૧ કૂકઠત્તિ કડે મે પાર્વ, ડત્તિય દેવમિ તં ઉવસમેણું એસે મિચ્છાદુકકડ, પયફખરત્યે સમાણું ૧૧રા મિ મૃદુ માર્દવપણાને વિષે છે. “ચ્છા” દેષનું આચ્છાદન કરવાને અર્થે છે. “મિ” મર્યાદામાં રહ્યો છું એ જાણવા માટે છે. “હું” આત્માની દુર્ગછા કરૂં છું એમ જણાવવા માટે છે. “ક” મહારાં કરેલાં પાપ એમ સૂચવે છે. અને “3” તે પાપને ઉપશમ વડે બાલી નાંખું છું એમ કહે છે. આ પ્રમાણે “મિચ્છામિ દુકકડ” શબ્દના દરેક અક્ષરને અર્થ સંક્ષેપમાત્ર જાણ. ૧૧૧૧૧રા - ચાર પ્રકારના તીર્થનું વર્ણન. નામ ઠવણાતિત્ય, દહૂંતિર્થં ચ ભાવતિર્થં ચ | ઇર્કિમિ ય ઈત્તો, ગણેગવિહં હોઈ નાયā ૧૧૩ નામ તીર્થ, સ્થાપના તીર્થ, દ્રવ્ય તીર્થ અને ભાવ તીર્થ. એ પ્રમાણે તીર્થના મુખ્ય ચાર ભેદ છે. તે એકેકના અનેક પ્રકાર છે તે જાણી લેવા. ૧૧૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ દવસમ તન્હાઈ-એમણે મલપિવાહણ ચેવ ! તિહિં અલ્પેહિં નિઉત્ત, તમહા તં દબૈઓ તિર્થં ૧૧૪ દાહનું ઉપશમાવવું, તૃષાને છેદ કરવું અને મેલને દૂર કર, એ ત્રણ અર્થે કરીને યુક્ત હોય તે કારણથી તેને દ્રવ્યતીર્થ કહીએ. ૧૪ ભાવતીર્થનું સ્વ. કેહમ્મિઉ નિગ્રહિએ, દાહસ્સ ઉવસમણું હવઇ તિર્થં લોહમિઉ નિષ્ણહિએ, તન્હાએ છેયણ હોઈ ૧૧૫ અઠવિહં કમ્મરચું, બહુએહિં ભહિં સંચિય જહા ! તવસંજમેણ દેવ, તન્હા તે ભાવ તિર્થં ૧૧૬ ક્રોધનો નિગ્રહ થવાથી દાહના ઉપશમ રૂપ તીર્થ થાય અને લેભને નિગ્રહ થવાથી તૃષા (તૃષ્ણા)ને છેદન રૂપ તીર્થ થાય. બહુ ભાવે કરીને સંચય કરેલી -આઠ પ્રકારની કર્મરૂપી રજ તે તપ અને સંયમે કરીને ધોવાઈ જાય–દૂર થાય. તેથી તેને ભાવતીર્થ કહીએ. Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ દંસણનાણચરિત્ત, સુનિત્તિ જિણવહિં સવૅહિં ! એએણુ હોઇ તિર્થં, એસે અનેવિ પજાઓ ૧૧૭ જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે યુક્ત હોય તેને સર્વ જિનેશ્વરોએ તીર્થ રૂપ કહ્યા છે. તેથી એ રત્નત્રયીના સંયુક્તપણુ વડે તીર્થ હોય છે—કહેવાય છે. એ પ્રમાણે અન્ય પર્યાય પણ જાણી લેવા. ૧૧ના સ પુલ્વયાણું, કમ્માણું પાવએ ફલવિવાર્ય છે. અવરાહેસુ ગુણસુ અ, નિમિત્તમિત્ત પર હોઈ શ૧૧૮ સર્વ જી પૂર્વ ભવે કરેલાં કર્મોનાં ફલ વિપાકને પામે છે. અપરાધને વિષે અને ગુણને વિષે બીજા તે નિમિત્ત માત્ર જ હોય છે. ૧૧૮ ધારિજઈ ઇત્તે જલનિહાવિ કોલભિન્નકુલસેલો ! ન હુ અન્નજમ્મનિમ્પિય– સુહાસુ કમ્મપરિણામો ૧૧૯ પિતાના કલેકે કરીને મહેટા પર્વતેને જેણે ભેદી નાખ્યા છે એવા સમુદ્રને ધારણ કરી શકાય, પણ અન્ય જન્મ નિમિત શુભાશુભ કર્મના પરિણામને ધારણ કરી શકાય નહીં. અર્થાત્ રેકી શકાય નહીં. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અકય' કા પિરભુ જઇ, સય' નાસિજ્જ કમ્સ કિર કમ્મ । સકયમણભુ જમાણેા, કીસ જણા દુમ્મણા હાઇ ૧૨૦ન ન કરેલાં કમ` કાણુ ભાગવે છે ? અને પેાતાના કરેલાં કર્મ ભાગન્યા વિના કાનાં નાશ પામે છે? ( અર્થાત્ ન કરેલાં કોઈ ભાગવતુ નથી અને કરેલાં કમ કોઈનાં નાશ પામતાં નથી.) ત્યારે પોતાનાં કરેલાં કર્મીને ભાગવતા થકા શા માટે પ્રાણી દુનવાલેા થાય છે ? પૌષધનું ફૂલ, પાસેઇ સુહભાવે, અસુહાઇ ખવેઇ નત્થિ સદેહે। । છિંદઇ નરયતિરિયગઈ, પેાસવિહ અપ્રમત્તો ય।૧૨૧૫ પૌષધની વિધિને વિષે અપ્રમત્ત—અપ્રમાદી એવા મનુષ્ય શુભ ભાવનુ પાણ કરે છે, અશુભ ભાવને ક્ષય કરે છે અને નરક–તિય "ચની ગતિના ઇંદ કરે છે, એમાં સદેહ નથી. ૫૧૨૧૫ જિનપૂજાના પ્રકાર. વરગધપુષ્કૃઅધ્મય, પવલવનીરપત્તેહિ । નેવિન્દ્ગવિહાણેણ ય, જિણપૂ અહા ભણિયા ૫૧૨૨ા Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ શ્રેષ્ઠ ૧ ગંધ, ૨ પુષ્પ, ૩ અક્ષત (ચાખા), ૪ દીપક, ૫ ફૂલ, ૬ ધૂપ, ૭ જલપાત્ર અને ૮ નૈવેદ્યના વિધાને કરીને જિનપૂજા આઠ પ્રકારે કહી છે. જિનેન્દ્રની પૂજાનુ કુલ. ઉવસમઈ દુરિયવગ્ગ, હર દુહ` કુણિઈ સયલસુખાઈ । ચિંતાઈયપિ ફલ, સાહઈ પૂજા જિણંદાણું ૧૧૨૩૫ જિનેન્દ્રની પૂજા દુરિત વને ઉપશમાવે છે, દુઃખને દૂર કરે છે, સમસ્ત સુખને ઉત્પન્ન કરે છે અને ચિંતાતીત—ચિંતવવાને પણ અશકય એવા ફુલને—માક્ષ લને સાથે છે. ૫૧૨૩૫ ધર્મકાર્ય કરવામાં વિધિની પ્રખલતા. ધનાણું વિહિંગ, વિહિપòારાહગા સયા ધન્ના વિહિબહુમાણા ધન્ના, વિહિપખ અનૂસગા ધન્ના ૧૨૪ા વિધિના ચાગ ધન્ય પુરુષોને થાય છે, વિધિપક્ષના આરાધન કરનાર સદા ધન્ય છે, વિધિનું બહુમાન કરનાર ધન્ય છે અને વિધિપક્ષને દૂષણ આપે નહિ તે પણ ધન્ય છે. ૫૧૨૪ા Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આ ગ્રંથ ભણવાથી થતુ ફૂલ. સંવેગમણેા સ`બા-હસત્તર' જો પઢેઈ ભવવા દ સિરિજયંસેહરઠાણું, સા લહઇ નત્થિ સદેહે।।૧૨પા સંવેગ યુક્ત મનવાલા થયા છતા જે ભવ્ય જીવા આ સ ંઐાધસત્તરિ પ્રકરણ ભણે, તે શ્રી જયશેખર સ્થાન =માક્ષસ્થાન પામે એમાં સ ંદેહ નથી. ૫૧૨પા (અનુષ્ટુવ્રુત્તમ) શ્રીમન્નાગપુરીયાડ્વય, તપેાગણકારુણ: । જ્ઞાનપીયૂષપૂર્ણાંગા:, સૂરીન્દ્રા જયશેખરા: ૫૧૫ તેષાં પત્કજમધુપા:, સૂરા રહશેખરાઃ । સારસૂત્રાત્ સમુધૃત્ય, ચક્ર: સબાધસતિ ારા શ્રીમત્ નાગપુરીય નામના તપગચ્છ રૂપી કમલને સૂર્ય સમાન અને જ્ઞાનરૂપી અમૃત વડે પૂર્ણ શરીરવાલા શ્રી જયશેખર નામના સૂરીન્દ્રના ચરણકમલને વિષે ભ્રમર સમાન શ્રી રત્નશેખર નામે આચાર્ચ, સૂત્રમાંથી સાર સાર ગાથાઓના ઉદ્ધાર કરીને આ સાધસર નામે પ્રકરણની રચના કરી. ૫૧ારા ॥ સમાપ્તમ્ ॥ Page #294 -------------------------------------------------------------------------- ________________ '' શ્રી ધરણેંદ્ર પદ્માવતી સપૂજિતાય શ્રી શખેશ્વર પાર્શ્વનાથાય નમ: દાન-પ્રેમ-હીરસૂરિ ગુરુભ્યો નમઃ શ્રી ચિરતનાચાય વિરચિત શ્રી પંચસૂત્ર (ગુજરાતી અનુવાદ સાથે ) ૧. પાપ પ્રતિઘાત-ગુણબીજાધાન સૂત્ર ૧. મંગલસૂત્ર. મેા વીઅરગાણુ. સબ્વષ્ણુગુ દેવિદપૂઈઆણુ જહઅિવત્સુવાણું તેલુકગુરૂણ અરુષ'તાણુ. ભગવતાણુ રાગ દ્વેષથી રહિત, સજ્ઞ, જગતના સઘળા પદાર્થોને જાણનારા, દેવેદ્રોથી પૂજાયેલા, સત્યવસ્તુના પ્રરૂપક અને ત્રણલેાકના ગુરુ અરિહંત ભગવાને નમસ્કાર હા ! ૨. અરિહંતના ઉપદેશ જે અવમાખતિ-હિં ખલુ ૧ અણાવે, ૨ અણુાઇવસ ભવે ૩ અણુાઇકર્મી સોગણિત્તિએ, ૪ દુખ્વે, પ દુસ્ખલે ૬ દુખાણુબધે ! તે અરિહંત ભગવંતા કહે છે : આ લેાકમાં જીવ અનાદિ છે, જીવના સંસાર અનાદિ છે, જીવના સંસાર ૧૮ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ અનાદિ ક સયાગથી થયેલા છે. સંસાર દુઃખરૂપ, દુઃખફલક, અને દુઃખાનુબંધી છે. ૩. સસારનાશના ઉપાય એઅસ ણ' વુચ્છિત્તી સુધધમ્મા, સુધધમ્મસ પત્તી પાવકમ્મવિગમા, પાવકમ્મવિગમા તહાભવ્યત્તાઈભાવઓ એ સંસારના નાશ શુદ્ધ ધર્મ થી થાય છે. શુદ્ધધની પ્રાપ્તિ પાપકના નાશથી થાય છે. પાપકર્મોના નાશ તથાભવ્યત્વના પરિપાક વગેરે ભાવાથી થાય છે. ૪. તથાભવ્યત્વના પરિપાકનાં સાધના તસ્સ પુણુ વિવાગસાહાણિ-૧ ચસરગમણુ, ૨ દુષ્કગરિહા, ૩ સુકડાણ સેવણુ, અઓ કાયમિણ હાઉકામેણુ સયા સુપ્પણિહાણ ભુત્ત્વે ભુર્જા સકિલેસે, તિકાલમસ'કિલેસે (૧) ચાર શરણ સ્વીકાર, (૨) દુષ્કૃત ગાં, (૩) સુકૃત અનુમાદના એ ત્રણ તથાભ~ત્વના પરિપાકનાં રાધના છે. આથી મેાક્ષના અથી ભવ્યજીવે સદા મન—વચન—કાયાની એકાગ્રતાથી ચાર શરણ સ્વીકાર આદિ ત્રણ કરવા લાયક છે. ચિત્તમાં સંકલેશ ન હેાય ત્યારે સવાર-પાર-સાંજ એમ ત્રિકાલ અને ચિત્તમાં સકલેશ હોય ત્યારે વારંવાર ચાર શરણ સ્વીકાર આદિ ત્રણ કરવાં જોઈ એ. Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૭પ ૫. અરિહંતના શરણને સ્વીકાર જાવજીવ મેં ભગવતે પરમતિલગણાહા, અણુત્તરપુનસંભારા, ખીણરાગદોહા , અચિંતચિંતામણી, ભવજલપોઆ એગંતસરણ, અરહંતા–સરણું - પરમ ત્રિલોકનાથ, સર્વોત્તમપુણ્યના સમૂહવાળા, રાગછે અને મોહથી રહિત, અચિંત્ય ચિંતામણિ સમાન, સંસારરૂપ સમુદ્રને પાર પામવા વહાણ સમાન, એકાંતે શરણ કરવા લાયકે અરિહંત ભગવંતોનું જીવનપર્યત મારે શરણ છે. ૬. સિદ્ધોના શરણનો સ્વીકાર તહા પીણુજરામરણું, અવેઅકસ્મકલંકા, પણઠવાબાહા, કેવલનાણદંસણા, સિદિધપુરનિવાસી, તિસવમસુહસંગયા, સવ્વહા કયકિવ્યા સિધા સરણું ન તથા જરા--મરણથી રહિત, કર્મરૂપ ક્લથી રહિત, સવ પીડાઓથી રહિત, સર્વજ્ઞ, સર્વદશી, મુક્તિનગરમાં રહેલા, અનુપમ સુખવાળા, સર્વથા કૃતકૃત્ય બનેલા સિદ્ધ ભગવતેનું મારે શરણ છે. ૭. સાધુઓના શરણને સ્વીકાર હા પસંતગંભીરાસયા, સાવજજજોગવિયા, પંચહાયારાણુગા, પરોવયાનિરયા, પઉમાઈનિદંસણા પાણઝયણસંગયા, વિસુઝમાણુભાવા સાહુ સરણું Page #297 -------------------------------------------------------------------------- ________________ હ તથા પ્રશાંત, ગ ંભીર ચિત્તવાળા, પાપવ્યાપારોથી વિરામ પામેલા, પાંચ આચારાના જાણકાર, પાપકાર કરવામાં તત્પર, પદ્મ વગેરેની ઉપમાવાળા, ધ્યાન અને સ્વાધ્યાયથી યુક્ત, ઉત્તરાત્તર, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવતાનું મારે શરણ છે. ૮. ધર્મના શરણને સ્વીકાર તહા સુરાસુરમણુઅપૂઆ, મેાહિતિમર’સુમાલી, રાગદ્દોસવસપરમમતા, હેઊ સયલકઠ્ઠાણાણુ, કમ્મ વણવિહાવસૂ, સાહગા સિદ્ધભાવસ, કેવલિપણુત્તો ધમ્મા જાવજીવ' મે ભગવ' સરણુ' । તથા સુર–અસુર અને મનુષ્યોથી પૂજાયેલ, માહરૂપ અધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન, રાગ-દ્વેષ રૂપ વિષના નાશ કરવામાં ઉત્કૃષ્ટ મંત્ર સમાન, સઘળા કલ્યાણાનું કારણ, ક રૂપ વનને ખાળવામાં અગ્નિ સમાન, સિદ્ધપણાની પ્રાપ્તિ કરાવનાર, કેવલી ભગવંતે કહેલા, ઐશ્વય આદિ સઘળા ગુણેાથી યુક્ત ધનું મારે શરણ છે. ૯. દુષ્કૃત ગુર્તો સરપ્રુવગ આ એએસિ, ગરહામિ દુક્કડં ! જષ્ણુ અરહું તેસુ વા, સિદ્ધેસુ વા, આયરિએસ વા, ઉવજઝાએસુ વા, સાસુ વા, સાહૂણીસું વા, અન્વેસુ વા ધમ્મટ્ઠાણુંસુ માણિ જેસુ પૂઅણુિસુ, તહા Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ માઈસુ વા, પિઈસુ વા બંધુસુ વા, મિસ વા, ઉવયારીસુ વા એહેણ વા વેસુ મગૂઠિએસ. અમગ્ગઠિતુ, મમ્મસાહણેસુ અગસાહણેસ, જે કિંચિ વિતહમાયરિયં અણાયરિઅવં અણિછિઆવ્યું પાવે પાવાણબંધિ, સુહુમ વા બાયર વા, મણેણુ વા વાયાએ વા, કાણુ વા, કર્યા વા કારાવિ વા અણુમેઈએ વા, રાગેણ વા દસેણુ વા મહેણુ વા, ઈન્થ વા જન્મે જમ્મતસુ વા, ગરહિઅમેણં, દુક્કડમે, ઉઝિયવ્યમેણં, વિઆણિ મને કલ્યાણમિત્તગુરુભગવંતરયણાઓ એવમેઅંતિ રાઈએ સદ્ધાએ અરિહંતસિધસમફખ ગરિહામિ અહમિણું, દુકકડમેણં, ઉઝિયવ્યમેણં, ઈર્થી મિચ્છા મિ દુક્કડું, મિચ્છા મિ દુક્કડ, મિચ્છા મિ દુકકડા અરિહંત આદિન શરણે ગાયેલે હું દુષ્કતની ગહ કરું છું. અરિહંતેના વિષે, સિદ્ધોના વિષે, આચાર્યોના વિષે, ઉપાધ્યાયના વિષે, સાધુઓના વિષે, સાધ્વીઓના વિષે, બીજા પણ માનનીય અને પૂજનીય ગુણાધિકોના વિષે, માતાઓના વિષે, પિતાએના વિષે, બંધુઓના વિષે, મિત્રના વિષે, ઉપકારીઓના વિષે, સામાન્યથી સમ્યકત્વ આદિ એક્ષમાર્ગમાં રહેલા અથવા કુમાર્ગમાં રહેલા એના વિષે, મોક્ષમાર્ગના સાધનરૂપ પુસ્તકાદિન વિષે કે મેક્ષમાર્ગના Page #299 -------------------------------------------------------------------------- ________________ સાધન નહિ એવા તલવાર આદિ પદાર્થોના વિષે જે કંઈ વિપરીત આચરણ કર્યું હોય, આચરણ નહિ કરવા લાયક અને મનથી પણ નહિ ઈચ્છવા લાયક, સૂક્ષ્મ કે બાદ પાપાનુબંધી પાપ, આ જન્મમાં કે પર-જન્મમાં, રાગ, દ્વેષ અને મોહ વડે કરવા, કરાવવા અને અનુમેદવારૂપે કર્યું હોય તે નિદનીય છે, તે દુકૃત રૂપ છે અને ત્યાગ કરી એગ્ય છે એમ મેં કલ્યાણમિત્ર ગુરુએ કહેલા ભગવાનના વચનથી જાણ્યું છે, અને આ એ પ્રમાણે જ છે એમ શ્રદ્ધાથી મને ગમ્યું છે. આથી અરિહંત અને સિદ્ધ સમક્ષ હું એ સર્વ પાપોની ગહ કરું છું. એ પાપ દુકૃત હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. અહીં (દુષ્કૃત ગહમાં) મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ. ૧૦. પ્રણિધાન શુદ્ધિ હેઉ મે એસા સમ્મ ગરિહા હેઉ મે અકરણનિયમો. બહુમયે અમેઅંતિ, ઈચ્છામ અસદ્ધિ, ૧. અરહંતાણું ભગવંતાણું, ર. ગુરુણું કલ્યાણમિત્તાણુતિ હાઉ મે એએહિં સંજોગો હાઉ મે એસા સુપત્થણ ! હાઉ મે ઈત્ય બહુમાણો હઉમે ઈઓ મુફખબીઅંતિા પત્તસુ એએસુ અહ સેવારિહે સિઆ, આરિહે સિઆ, પડિવત્તિજુએ સિ, નિરઆરપારગે સિઆ છે , Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ આ મારી ગાઁ ભાવથી થાઓ. ફરી તેવું પાપ નહિ કરવાના મારે નિયમ હેા. આ અને માખત મને બહુ ઈષ્ટ છે. આથી હુ' અરિહંત ભગવંતાની તથા કલ્યાણ-મિત્ર ગુરુઓની હિતશિક્ષાને ઈચ્છું છું. મને અરિહંત આદિના ઉચિત યાગ થાઓ. મારી આ પ્રાર્થના સફળ બને. આ પ્રાના વિષે મને બહુમાન થાઓ. આ પ્રાર્થનાથી મને મેાક્ષના બીજ રૂપ પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાઓ. અરિહંત આદિના ઉચિત યાગ થાય ત્યારે હું તેમની સેવા કરવાને ચેાગ્ય અનુ, તેમની આજ્ઞા પાળવાને લાયક અનુ', તેમની જ ભક્તિથી યુક્ત અનુ, તેમની આજ્ઞાના નિરતિચાર પાલન કરનારા અનુ. ૧૧. સુકૃત અનુમાદના સવા જહાસત્તીએ સેવેમિ સુકડ ! અણુમેએમિ સવ્વેસિ. અરહતા. અઠ્ઠાણ। સવ્વેસિ સિદ્ધાણ સિદ્ધભાવ । સન્થેસિ આયરિઆણ આયાર... । સન્થેસિ' ઉવજ્ઝાયાણં સુત્તખયાણું । સન્થેસિ` સાહણ સાકિરઅં। સન્થેસિ' સાવગાણ મુખસાહબેંગે! સન્થેસિ દેવાણું, સવ્વેસિ જીવાણુ, હાઉકામાણુ કલ્લાણાસયાણ` મગ્નસાહણ– નેગે મેાક્ષની ઈચ્છાવાળા હું યથાશક્તિ સુકૃત કરું છું', Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સ અરિહંતાના ધર્માંપદેશ આદિ અનુષ્ઠાનાને અનુમાનુ છું. સર્વ સિદ્ધોના અવ્યાબાધ (= પીડાના અભાવ ) આદિ સિદ્ધપણાને અનુમોદું છું. સ` આચાર્યના જ્ઞાનાચારાઢિ આચારને અનુમોદું છુ. સવ ઉપાધ્યાયેાના સૂત્રદાનને અનુમાહું છું. સર્વ સાધુઓની સુંદર સ્વાધ્યાય આદિ ક્રિયાને અનુમેદું છું. સ` શ્રાવકોના મોક્ષના સાધનભૂત વૈયાવચ્ચ આદિ વ્યાપારાને અનુમોદુ છુ. નજીકમાં મોક્ષે જનારા અને શુદ્ધ આશયવાળા સÖદેવાના અને સર્વાંજીવાના સામાન્યથી શુભ વ્યાપારાને અનુમા છું. ૧૨. પ્રણિધાન શુદ્ધિ હોઉ મે એસા અણુમાઅણા । સમ્મ વિહિપુઆિ, સમ્મ` સુદ્ધાસયા, સમ્મં પડિવુંત્તિરૂઆ, સમ્મ નિરઆિરા । . પરમગુણજુત્તઅરહ'તાઈસામન્થુએ, અર્ચિ'તસત્તિજજ્ઞા હિ તે ભગવતા, વીઅરગા સવ્વષ્ણુ પરમકલ્લાણા, પરમકલ્લાણહેઊ સત્તાણુ, ‘મૂઢ અમ્તિ પાવે,’ અણાઈમાહવાસિએ, અણુભિન્ને ભાવ હિંઆહિઆણ, અભિન્ને સિઆ, અહિઅનિવૃિત્તે સિઆ, હિઅપવિત્ત સિઆ, આરાહગે સિઆ ઉચિઅપડિવત્તીએ સવ્વસત્તાણું સ—હિઅતિ । ઇચ્છામિ સુકડ, ઇચ્છામિ સુકડ` ઈચ્છામિ સુકડ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૮૧ આ મારી અનુમોદના ઉત્તમગુણોથી યુક્ત અરિહંત આદિના પ્રભાવથી સૂત્રાનુસારે સમ્યગ્ન વિધિપૂર્વક થાઓ, કર્મને નાશ થવાથી સમ્યગ્ર શુદ્ધ આશયવાળી બને, ક્રિયાથી સમ્યફ સ્વીકાર રૂપ બને, સારી રીતે નિર્વાહ કરવાથી સમ્યમ્ નિરતિચાર બને અચિન્ય શક્તિથી યુક્ત તે અરિહંત આદિ ભગવંત વીતરાગ છે, સર્વજ્ઞ છે, પરનું કલ્યાણ કરનારા છે, ઉત્તમ કલ્યાણના હેતુ છે. પણ હું મૂહ, પાપી, અનાદિથી મેહવાસિત, અને પરમાર્થથી હિતાહિતને અજાણ છું. અરિહંત આદિના સામર્થ્યથી હું હિતાહિતને જાણકાર બનું, હિતમાં પ્રવૃત્ત બનું, સર્વ પ્રાણીઓ પ્રત્યે ઉચિત વર્તન વડે આરાધક બનું, કારણ કે તેમાં મારું હિત છે. - હું સુકૃતને ઈચ્છું, છું, સુકૃતને ઈચ્છું છું, હું સુકૃતને ઈચ્છું છું. . ૧૩ સૂત્રપાઠનું ફળ અશુભની નિવૃત્તિ એવમે સમ્મ પઢમાણસ્સ સુણમાણસ્સ અણુપેહમાણમ્સ, સિઢિલીભવંતિ પરિહાયંતિ ખિજજંતિ અસુહકમ્માણુબધા નિરણુબંધે વાસુહકમે ભગ્નસામત્યે સહપરિણામેણં, કડગબધે વિઅ વિસે, અપફલે સિઆ, સુહાવણિજજે સિઆ, અપુણભાવે સિઆ છે Page #303 -------------------------------------------------------------------------- ________________ ૮૨ આ પ્રમાણે આ સૂત્રના સવેગપૂર્ણાંક સારી રીતે પાઠ કરનાર, સાંભળનાર અને તેના અનુ' ચિ ંતવન કરનાર મનુષ્યના અશુભકર્માંના અનુબંધો (આ સૂત્રના પાઠ આદિથી થયેલા શુભપરિણામેથી) મંદવિપાકવાળા થવાથી શિથિલ થાય છે, (આનાથી રસાનિ જણાવી.) આત્મામાંથી કમ પુદ્ગલા ખસી જવાથી ઘટી જાય છે, (આનાથી સ્થિતિહાનિ જણાવી.) તથા વિશિષ્ટ પ્રકારના પરિણામેાના અભ્યાસ થતાં અશુભ ક ના અનુધાના સથા ક્ષય થાય છે. નિરનુબંધ જે અશુભ કર્મો બાકી રહ્યાં હેાય તે આ સૂત્રના પાઠ આદિથી થયેલા શુભ પરિણામોથી મંત્રના સામર્થ્યથી કોંકણમાં બાંધેલા વિષની જેમ, સામર્થ્ય રહિત બને છે, તેથી અલ્પફળવાળાં અને છે, તેથી સુખપૂર્ણાંક સ પૂર્ણ પણે દૂરી કરી શકાય તેવા અને છે, (તેથી) ફરીથી ન બંધાય તેવા અને છે (ફ્રીથી ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ રસ ન બંધાય તેવા બને છે.) ૧૪. સૂત્રપાતુ શુભની પ્રાપ્તિરૂપે ફળ તહા આસગલિ′તિ પરિપેાસિ~તિ ણિમ્મવિજ્ન્મતિ સુહકમ્માણુબધા ! સાળુબંધ'ચ સુહકમ્મ પિગેટ્ન પિગેટ્ઠભાવિજ્જબ' નિયમફલય। સુપઉત્તે વિએ મહાગએ સુહલે સિઆ, સુહપવત્તગે સિઆ, પરમસુહસાહગેસિ અએ અપડિબધમેઅ અનુહભાવણિહેણ' સુહભાવખીઅંતિ,સુપ્પણિહાણ,સમ્મ પઢિઅવ્વ, સમ્મ' સાઅવ્વ સમ્મ અણુ`હિઅવ્વતિ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ તથા શુભકર્મના અનુબંધના ઉપચય થાય છે, શુભભાવની વૃદ્ધિથી એ અનુબંધ મજબૂત થાય છે, તથા સંપૂર્ણ - પુણે મારાકાષ્ઠા પ્રાપ્ત થાય છે, શુભભાવથી ઉપાજે સુ પ્રકૃષ્ટ સાનુબંધ શુભ કર્માં સારી રીતે ચેાજેલા ઉત્તમ ઔષધની જેમ નિયમા ફળ આપે છે, શુભ ફળ આપે છે, શુભમાં પ્રવૃત્તિ કરાવે છે, પરંપરાએ માક્ષસાધક અને છે. આ સૂત્ર શુભભાવનું બીજ હોવાથી નિદાન રહિત બનીને અને અશુભ ભાવાને ६२ કરીને એકાગ્રતાથી સારી રીતે આ સૂત્રનું પઠન કરવું', શ્રવણુ કરવું અને ચિંતન કરવું. ૧૫. અંતિમ મંગલ નમા મિઅમિઆણ` પરમગુરુવીઅરગાણા નમા સેસનમુકકારારિહાણ` । જયઉ સવ્વણુસાસણ । પરમસબાહીએ, સુહિ। ભવન્તુ જવા, સુહિણા ભવન્તુ જ્વા, સુહિણા ભવન્તુ જીવા ૫ દેવાથી અને ઋષિઓથી વાંઢાયેલા તીથંકરાને નમસ્કાર થાએ. નમસ્કાર કરવા લાયક બીજા આચાર્યાદિ ગુણાધિકાને નમસ્કાર થાએ, કુતીર્થીને પરાસ્ત કરીને સર્વ જ્ઞાનુ શાસન જય પામે. ઉત્તમ સમ્યકૂની પ્રાપ્તિથી જીવે. સુખી મને!, જીવે. સુખી અનેા, જીવો સુખી અને આ પ્રમાણે પા! પ્રતિઘાત અને ગુણ-અીજાધાન નામનુ' સૂત્ર પૂર્ણુ થયુ. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ૨. સાધુધર્મ પરિભાવને સૂત્ર ૧. ધર્મગુણેને સ્વીકારવાની રુચિ થયા પછીનું કર્તવ્ય જાયાએ ધમ્મગુણપડિવત્તિસદ્ધાએ, ભાવિન્ના એએસિં સર્વે પયઈસુંદરત્ત અણુગામિત્ત પરેવયારિત્ત પરમ©હેઉત્ત, તહા દુરણચરd, ભંગે દારુણત્ત, મહામે હજણગd, ભૂઓ , દુલ્મહત્તતિ એવું : જહાસતીએ ઉચિઅવિહાણેણ અચંતસુભભાવસાર પવિજિજજૂજા તેવા પ્રકારના કર્મને પશમ વડે ભાવથી ધર્મ ગુણને સ્વીકાર કરવાની શ્રદ્ધા રુચિ ઉત્પન્ન થાય ત્યારે તે ધર્મગુણનું સ્વરૂપ વિચારવું. તે આ પ્રમાણે-ધર્મગુણે જીવન સંકિલષ્ટ પરિણામને શુદ્ધ કરે છે. તેથી તે સ્વભાવથી જ સુંદર છે, ભવાંતરમાં પણ તેની વાસના ભાવના આવે છે, માટે ધર્મગુણે અનુગામી જીવની સાથે જનારા છે. ધર્મગુણેથી તે તે રીતે પીડા આદિની નિવૃત્તિ થતી હેવાથી ધર્મગુણે પોપકારી છે, પરંપરાએ મેક્ષનું કારણ હેવાથી ધર્મગુણે પરમાર્થના હેતુ છે, સદા તેને અભ્યાસ ન હોવાથી ધર્મગુણે પાળવા દુષ્કર છે, ધર્મગુણને ભંગ થાય તે ભગવાનની આજ્ઞાનું ખંડન થવાથી ભયંકર ફળ મળે છે, ધર્મગુણોને ભંગ ધર્મને દૂષિત બનાવતા હોવાથી તેનાથી મહામહનીય કર્મ બંધાય છે, પાપના અનુબંધની પુષ્ટિ થવાથી ફરી ધર્મગુણની પ્રાપ્તિ દુર્લભ બને છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ આ પ્રમાણે ગુણેાના લાભના અને ગુણભંગના નુકશાનને ખરેખર વિચાર કરીને યથાશક્તિ શાસ્ત્રાક્ત વિધિપૂર્ણાંક દૃઢ મનોબળથી ધ ગુણેના સ્વીકાર કરવા. [વિચાર માં વિના ધમ ગુણાના સ્વીકાર ન કરવા. કારણ કે વગર વિચારે ધમ ગુણેાને સ્વીકાર (ભગ આદિથી) પિરણામે ભયંકર ફળ આપે છે.] ૨. ધગુણા ત જહા ૧, સ્થૂલગ—પાણાવાયવિરમણ... ૨, ફૂલગ– મુસાવાવિરમણ` ૩, થૂલગ-અદત્તાદાવિરમણ ૪, ફૂલગ–મેહવિરમણ ૫, સ્થૂલગ–પરિગ્ગહવિરમણમિચ્ચાઇ ! ધ ગુણા આ પ્રમાણે છેઃ—સ્થૂલપ્રાણાતિપાત વિરમણ, સ્થૂલમૃષાવાદ વિરમણ, કૈસ્થૂલ અનુત્તાદાન વિરમણ, જસ્થૂલ મૈથુનવિરમણુ, પશૂલપરિગ્રહ વિરમણ વગેરે. ૩. ધર્મ ગુણાતા સ્વીકાર પછી તેના પાલન માટે જરૂરી કન્યા ડિજ્જિઊણ પાલણે જઈજ્જા, ૧ સયાણાગાહગે સિઆ, ૨ સયાણાભાવગે સિઆ, ૩ સયાણાપરત તે સિઆ, “આણા” હિ મેાવિસપરમમતા, જલ રાસાઈજલણસ, કમ્મવાહિતિગિચ્છાસત્વ, કપ્પપાયુવા સિવફલસ્સ ॥ ૪ વજ્જિા અધમ્મમિત્તોગ, Page #307 -------------------------------------------------------------------------- ________________ ૫. ચિંતિજાભિણવપાવિએ ગુણે, ૬. અણાઈભિવસંગએ આ અગુણે, ૭. ઉદગ્ગસહકારિત્ત અધમ્મુમિત્તાણ, ઉભયલોગ-ગરહિઅત્ત અસુહભેગ–પરંપર ચ . ૮. પરિહરિજા સમ્મ લોગવિધે, ૯. કરણપરે જણાણું, ૧૦, ન બિસાવિજજ ઘમ્મ, સંકિલેસે ખુ એસા, પરમબેહિબીઅમહિફલમMત્તિ, ૧૧. એવામાલોએજજો | ખલુ ઈત્તો પર અણુë, અંધત્તમે સંસારાડવીએ જણગમણિઠાવાયાણું, અદાણું સરવેણું અસુહાણબંધમચ્ચઢ્યું છે ૧૨. સેવિજજ ધમ્મમિત્તે વિહાણેણં, અંધે વિવાગુએ, વાહિએ વિવ વિજે, દરિદ્દો વિવ સરે, ભીઓ વિવ મહાણાયગે, ન ઈઓ સુંદરતરમન્નતિ, બહુમાણજુ સિઆ, આણકખી, આણાપડિગે, આણ–અવિરાહગે, આણા નિષ્ફાયત્તિ છે ૧૩. પડિવન્નધમ્મગુણારિહં ચ વદિજા, ગિહિસમુચિએસુ ગિફિસમાચારેબુ, ૧૪. પરિસુધાણઠાણે, ૧૫. પરિસુદ્ધમણુકિરિએ, પરિશુદ્ધ વઈકિરિએ, પરિસુધકા કિરિએ ૧૬. વન્જિનજાણેગવધાયકારગે, Page #308 -------------------------------------------------------------------------- ________________ ગરહણિજ બહુકિલેસ, આયવિરાહગ, સમારંભ ૧૭. ન ચિતિન પરપીડ ! ૧૮. ન ભાવિા દીય’૧૯. નગચ્છિજ્જા હરિસ ! ૨૦, ન સેવિા વિતહાભિનિવેસ' । ૨૧. ઉચિઅમણુપવત્તગે સિઆ । ૨૨. ન ભાસિા અલિબ', ન ફસ', ન પેસુન્ન, નાણિબદ્ધ, હિઅમિઅભાસગે સિઆ । ૨૭. એવં નહિંસિા ભુઆણિ । ૨૪. ન ગિષ્ડિજ્જ અદત્ત' । ૨૫. ન નિરિક્ખજ્જ પરદાર । ૨૬. ન કુજા અણુત્થદડ । ૨૭. સુહકાયોગે સિઆ ૨૮. તહા લાહેાચિઅદાણે, લાહે ચિઅભાગે, લાહેાચિઅપરિવારે, લાહેાચિઅણિહિકરે સિઆ ૨૯. અસતાવશે પિરવારસ, ૩૦. ગુણકરે જહાસત્તિ, ૩૧. અણુક પાપરે, ૩૨. નિમ્મમે ભાવેણ। એવ' ખલુ તપ્પાલણવિધમ્મા, જહુ અણુપાલણેત્તિ સવ્વ જીવા પુઢા પુઢા, મમત્ત બ'ધકારણુ ॥ ૩૩. તહા તેનુ તેસુ સમાયારેસુ સ સમઙ્ગાગએ સિઆ, ૧. અમુગેહ' ર. અમુગલે ૩. અમુગસિસ્સે ૪. અમુગધમ્મટ્ઠાણુટ્ઠિએ । ૫. નમે તરિાહણા, ૬. ન મે તદાર ભા, ૭. વુડ્ડી મમે Page #309 -------------------------------------------------------------------------- ________________ પ ૪. અસ, ૮. એઅમિન્થ સાર, ૯ એઅમાયભૂઅ', ૧૦. એઅ' હિઅ’, ૧૧. અસારમણુ સવ્વ', ૧૨. વિસેસ અિિહગહણેણ । એવમાહ તિાગમ ધૂ પરમકારુણિગે સમ્મ` સબુદ્ધે ભગવ. અરહુત્તિ । એવ' સમાલાચિઅ, તદવિરુદ્ધેસ સમાયારેસુ સમ્મ વિટ્ટા, ભાવમગલમેઅ' તન્નિષ્કૃત્તીએ 1 ૩૪, તહા જરિન્જ ધમ્માગરિઆએ, ૧. કા મમ કાલા ? ૨. કિમેઅસ્સ ઉચિઅ` ? ૩. અસારા વિસયા, અમગામિણા, વરસાવસાણા ભીસા મચ્, સવ્વાભાવકારી. અવિન્નાયાગમણા, અણુિવારણો પુણા પુણાણબ'ધી ! ૫. ધમ્મા એઅસ આસહ, એગતિવસુધા, મહાપુરિસસેવિએ, સવ્વહિંઅકારી, નિરઇઆરા પરમાણુ દહેઊ ॥ ૬. નમા ઇસ્સ ધમ્મસ । નમે એઅધમ્મપગાસગાણું । નમે. એઅધમ્મપાલગાણ । નમા એઅધમ્મપ વગાણુ । નમે! એઅધમ્મપવગાણુ । ૭. ઈચ્છામિ અમિણ ધમ્મ પડિજ્જિત્તએ, સમ્મ મણવયણકાયોગેહિં ! ૮. હાઉ મમેઅ કલ્યાણું, પરમકલ્લાણાણ જિણાણમભાવ ! Page #310 -------------------------------------------------------------------------- ________________ ૯. સુપ્પણિહાણમેવ ચિતિજજા પુણો પુણો, ૧૦. એઅધમ્મજુત્તાણમવવાયકારી સિઆ ! પહાણું મહòઅણમઅં છે ધર્મગુણને સ્વીકાર કરીને તેના પાલનમાં યત્ન કરે. તે યત્ન આ પ્રમાણે છે – (૧) સદા જિનાજ્ઞાનું અધ્યયન અને શ્રવણ કરવા દ્વારા જિનાજ્ઞા ગ્રહણ કરવી = સમજવી. (૨) સદા ચિંતન કરીને જિનાજ્ઞાને ભાવિત કરવી. (૩) દરેક અનુષ્ઠાન જિનાજ્ઞાને આધીન બનીને કરવું. કારણ કે જિનાજ્ઞા મોહરૂપ ઝેરને ઉતારવામાં પરમમંત્ર સમાન છે. દ્વેષાદિરૂપ અગ્નિને શાંત કરવામાં જલ સમાન છે, કર્મરૂપ વ્યાધિને નાશ કરવામાં ચિકિત્સાશાસ્ત્ર સમાન છે. મેક્ષરૂપ ફળ મેળવવામાં કલ્પવૃક્ષ સમાન છે. (૪) અકલ્યાણ મિત્રોને સંગ છોડ. (૫) નવા પ્રાપ્ત થયેલા સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ ગુણનું ચિંતન કરવું. (૬) અનાદિભવથી સાથે રહેલા દુર્ગુણોનું (= તેનાથી થતા નુકશાન વગેરેનું) ચિતન કરવું. (૭) અકલ્યાણ મિત્રને સંબંધ તેમના પાપની અનુમતિ આદિ દ્વારા ભયંકર છે, ઉભયલકમાં ગઈ છે = અહિતકર છે, અશુભકર્મના અનુબંધનું કારણ હેવાથી અશુભયોગોની પરંપરાવાળે છે એમ વિચારવું. (૮) લેક–વિરુદ્ધ કાર્યોને સારી રીતે ત્યાગ કરે. (૯) લેક પર અનુકંપા કરવી. (૧૦). બીજા લેકે દ્વારા ધર્મની હીલના ન કરાવવી. કારણ કે આ ધર્મહીલના અશુભભાવરૂપ હેવાથી સંકલેશરૂપ જ Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ છે. ધર્મ પ્રત્યે દ્વેષ થવાથી અધિનું મુખ્ય કારણ છે. ધર્મ હલના કરાવવાથી પિતાને બેધિની (= જિનધર્મની) પ્રાપ્તિ થતી નથી. (૧૧) તથા એ પ્રમાણે વિચારવું કે આ અધિફલ (= મિથ્યાત્વ) મોટામાં મેટો અનર્થ છે, એનાથી વધીને બીજે કઈ અર્થ નથી, હિતનું જ્ઞાન ન થવાથી અંધાપે છે, નરકાદિમાં પતન થવાનું કારણ હોવાથી અનિષ્ટપ્રસંગોને જનક છે, સંકલેશની મુખ્યતાવાળું હોવાથી સ્વાભાવિક પણે અતિભયંકર છે, પરંપરાએ વિનાશનું કારણ હવાથી અશુભ અનુબંધ કરાવનારું છે. (૧૨) જેમ અંધ પડી જવા આદિના ભયથી પોતાને દોરનારને આશ્રય લે છે, રોગી દુઃખ-ભયથી વૈદ્યનું શરણું લે છે, જેમ દરિદ્ર આજીવિઠા માટે ધનવંતની સેવા કરે છે, જેમ ભય પામેલે માનવી મહાન નાયકને આશ્રય લે છે, તેમ સદ્ભક્તિ આદિથી ધર્મમિત્રની સેવા કરવી. ધર્મ મિત્રની સેવાથી અધિક બીજું કઈ સુંદર ન હોવાથી ધર્મમિત્રો પ્રત્યે બહુમાન ચુત બનવું. મને ક્યારે આજ્ઞા કરે! એમ ધર્મમિત્રની આજ્ઞાની આકાંક્ષા રાખવી, અને આજ્ઞા કરે ત્યારે તેને સ્વીકાર કરે, તેમની આશાના વિરાધક ન બનવું, ઔચિત્યપૂર્વક તેમની આજ્ઞાનું પાલન કરવું. (૧૩) ગૃહસ્થને યેચ ગૃહસ્થના આચારમાં સ્વીકારેલા ધર્મગુણને અનુરૂપ વર્તન કરવું. (૧૪) શુદ્ધ અનુષ્ઠાને કરવાં. (૧૫) શાસ્ત્રાનુસારે મન-વચન કાયાને વ્યાપાર શુદ્ધ કરવા. (૧૬) અનેક જીવોનો નાશ કરનાર, નિંઘ, બહુ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ સકલેશયુક્ત, લેાકમાં દુઃખ કરનાર અંગારકમાંદિ રૂપ સમારંભ ન કરવા. (૧૭) ખીજા દુઃખી થાય એમ ન વિચારવું. (૧૮) કોઈ વસ્તુ ન મળે તેા દીનતા ન કરવી. (૧૯) કોઈ વસ્તુ મળે તેા ખુશી ન થવું. (૨૦) અતત્ત્વના આગ્રહ ન રાખવા. (૨૧) જિનવચનાનુસાર ઉચિતમાં મનને પ્રવર્તાવવું. (૨૨) અસત્ય, કઠોર, પપ્રીતિનિાશક, વૈશુન્યરૂપ અને વિકથા વગેરે સ ંબંધરહિત વચન ન ખેલવુ, કિંતુ શાસ્ત્રમર્યાદા પ્રમાણે હિતકર અને થોડુ (=જરૂર પૂરતુ) ખેલવુ’. (૨૩) જીવહિંસા ન કરવી. (૨૪) અલ્પ પણુ નહિ આપેલું કંઈ ન લેવુ. (૨૫) રાગથી પરસ્ત્રી પ્રત્યે દૃષ્ટિ ન કરવી. (૨૬) અશુભધ્યાન આદિ અનદંડનું સેવન ન કરવુ. (૨૭) આગમ પ્રમાણે શુભ કાયિક વ્યાપારો કરવા. (૨૮) ધનના લાભ પ્રમાણે દાન કરવું, લાભ પ્રમાણે પેાતાના ભોગમાં વાપરવું, લાભ પ્રમાણે પરિવારનું ભરણ-પોષણ કરવુ, લાા પ્રમાણે સંગ્રહ કરવા. (૨૯) પરિવારને સતાપ ઉપજાવવા નહિ. (૩૦) યથાશક્તિ સંસારનું સ્વરૂપ કહીને પરિવાર ઉપર ઉપકાર કરવો. (૩૧) ફુલની અપેક્ષા વિના (પરિવાર પ્રત્યે) અનુકંપા પરાયણ બનવું. (૩૨) સસ્પેંસારના સ્વરૂપની વિચારણા કરીને ભાવથી (પરિવારાદિના) મમત્વથી રહિત બનવું. જેમ પરિવાર સિવાયના જીવનું પાલન કરવાથી તેના ઉપર ઉપકાર કરવા દ્વારા ધર્મ થાય, તેમ મમત્વ રહિત ' અનીને પરિવારનું પાલન કરવા છતાં ધર્મ થાય. કારણ કે જીવા ઉપર ઉપકાર થાય છે. સર્વ જીવા જુદા જુદા છે. સમત્વ કર્મ બંધનું કારણ છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ (૩૩) ગૃહસ્થને ગ્ય સારા આચારમાં ઉપગવાળા બનવું. જેમ કે- (૧) હું અમુક નામને છું. (૨) અમુક કુળને છું. (૩) અમુક ગુરુને શિષ્ય છું. (૪) અણુવ્રત વગેરે અમુક ધર્મસ્થાનમાં છું, (૫) મારે તે ધર્મસ્થાની વિરાધના કરવી એગ્ય નથી. (૬) હું હમણાં ધર્મસ્થાનની વિરાધના કરતું નથી. (૭) તથા મારે એ ધર્મસ્થાનોની વૃદ્ધિ થાય છે. (૮) આ લેકમાં આ ધર્મસ્થાને જ સારભૂત છે. (૯) આ ધર્મ સ્થાને જ પરલોકમાં સાથે આવનારાં હોવાથી પિતાનાં છે. (૧૦) આ ધર્મસ્થાને જ સુંદર પરિણામવાળાં હેવાથી હિતકર છે. (૧૧) ધનસમૂહ વગેરે બીજું બધું અસાર છે, (૧૨) તેમાં પણ અવિધિથી (અપ્રામાણિક્તા આદિથી) સંચિત કરેલ ધનધાન્ય વગેરે ભયંકર પરિણામવાળા હેવાથી વિશેષરૂપે અસાર છે. આ પ્રમાણે (=ઉપર કહ્યું તે પ્રમાણે ત્રિલેકબંધુ પરમકરુણાવંત અને સમ્યક્ બોધ પામેલા અરિહંત ભગવાને કહેલું છે. આ પ્રમાણે બરાબર વિચાર કરીને પ્રસ્તુત ધર્મસ્થાનેથી અવિરુદ્ધ આચાર વિષે શાક્ત વિધિથી સમ્યક્ પ્રવૃત્તિ કરવી. શાક્ત વિધિથી આચામાં સમ્યક પ્રવૃતિ ભાવમંગળ છે. કારણ કે તેનાથી આચાર પરિપૂર્ણ થાય છે. (૩૪) તથા તાત્વિક વિચારણા રૂપ ધર્મ જાગરિકાથી જાગવું, એટલે કે તાત્વિક વિચારણું કરવી. તે આ પ્રમાણે (૧) હાલ મારી કઈ અવરથા છે? (૨) મારી અવસ્થાને ઉચિત ધર્માનુષ્ઠાન કયું છે? (૩) શબ્દાદિ વિષયે તુચ્છ છે, અવશ્ય જનારા છે, પરિણામે ભયંકર ફળ આપનાર છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ (૪) મૃત્યુ મહા—ભયજનક છે, મૃત્યુથી (=મૃત્યુ થતાં) કંઈ સાધી શકાતું ન હેાવાથી મૃત્યુ સના અભાવ કરે છે, તે કચારે આવશે તેની ખબર પડતી નથી, સ્વજન આદિના અલથી મૃત્યુને આવતું રોકી શકાતું નથી, મૃત્યુ અનેક ચેાનિઓમાં થતુ હાવાથી વારવાર અનુમ'ધવાળું છે. (૫) એકાંત શુદ્ધ, તીથ કરાદિએ આચરેલ, સ હિતકારી, સ્વીકાર કરવા પ્રમાણે પાલન કરવાથી નિરતિચાર અને નિર્વાણનુ કારણ એવા ધર્મ મૃત્યુનું ઔષધ છે. (૬) ધર્માંને નમસ્કાર હા ! આ ધર્માંના પ્રકાશક અરિહું તેાને નમસ્કાર હે ! આ ધર્માંના પાલક મુનિઓને નમસ્કાર હા ! આ ધર્માંના પ્રરૂપક આચાર્યાદિને નમસ્કાર હો ! આ ધના સ્વીકાર કરનારા શ્રાવકાદિને નમસ્કાર હે!! (૭) હું સમ્યક્ મન-વચન-કાયાના યોગાથી આ ધમ સ્વીકારવાને ઇચ્છુ છું. (૮) પરમકલ્યાણ રૂપ જિનાના અનુગ્રહથી પ્રસ્તુતધ'ની પ્રાપ્તિરૂપ મારુ' કલ્યાણ થાઓ! (૯) આ પ્રમાણે અંત્યત એકાગ્રતાથી વાર વાર ચિંતન કરવું. (૧૦) તથા હું આ ધર્માંથી યુક્ત મુનિઓની આજ્ઞાનું પાલન કરનારા મનું. કારણ કે તેમની આજ્ઞાનું પાલન માહને છેદવાનું મુખ્ય સાધન છે. ૪. સાધુધની ભાવનાથી થતા લાભે એવ વિસુઝમાણે ભાવણાએ, કમ્ભાપગમેણ ઉવેઇ એઅસ જુગ્ગય । તહાસસારવિરો સવિગ્ગા Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ભવઈ, અમમે અપરોવતાવી, વિસુદ્ધે વિસુદ્ધમાણુ ભાવે !! આ પ્રમાણે સાધુધર્મની ભાવનાને શુભ અભ્યાસ થતાં શુભ અભ્યાસ કરનાર વ ઉક્ત ભાવનાથી વિશુદ્ધ બનતા જાય છે, તેથી ધર્માંની ચેાગ્યતાને પામે છે, સંસારથી વિરક્ત અને છે, માક્ષના અથી બને છે, મમત્વ રહિત બને છે, પરપીડાનો ત્યાગ કરનારા બને છે, ગ્રંથિભેદ આદિથી વિશુદ્ધ અને છે, અધિક અધિક વિશુદ્ધ ભાવવાળા મને છે. ૩. પ્રવ્રજ્યા ગ્રહણ વિધિ ૧ સાધને સ્વીકારવાના વિધિ પરિભાવિઅ સાહુધમ્મે જહેાદિઅગુણે, જઇ સમ્મમેઅ પડિવત્તિએ । અપરાવતાવા િ તડિવત્તિવિશ્વ, અણુપાએ ખુ એસા, ન ખલુ અકુસલાર’ભાએ હિઅ’। પૂર્વસૂત્રમાં કહેલ વિધિથી સાધુધની ભાવના કર્યાં પછી સંસાર વિરક્ત વગેરે પૂર્વક્તિ ગુણવાળા જીવવિધિપૂર્ણાંક સાધુધ ને સ્વીકારવા ખીજાને સતાપુ ન થાય તે રીતે પ્રયત્ન કરે કારણ કે પરસંતાપ સાધુધમ ની પ્રાપ્તિમાં વિઘ્ન- - રૂ. છે. પ્રસ તાપ ધ`સ્વીકારમાં ઉપાય જ નથી ( = ખાટા ઉપાય છે. ) કારણ કે અકુશલ આરંભથી હિત ન થાય. ધર્મ સ્વીકારમાં પણ પરસતા અકુશલ આર ભ છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ૨. માતા-પિતાને પ્રતિબેાધ પમાડવાને વિધિ અડિબુધ્ધે કહુચિ પડિમાહિા અમ્માપિઅરે ! ૧. ઉભયલાગસફલ વિમ, ૨. સમુદાયકડા કમ્મા સમુદાયફત્તિ ! ૩. એવ સુદીહા અ વિઆગા । ૪. અણ્ણહા એગરુનિવાસિસઉણતુલ્લમે ! ૫. ઉદૃામે! મચ્ પચ્ચાસણ્ણા અ! ૬. દુલ્લહ` મણઅત્ત સમુદ્દપડિઅરયણલાભતુલ્લા ૭. અપ્પભુઆ અણે ભવા દુખબહુલા મેહધયારા અનુસલા ધિણા અજુગ્ગા સુધધમ્મસ ! ૮. જુગ્ગ ચ એમ પાઅભ્ ભવસમુદ્દે, જુત્ત સકો નિજિઉં, સવરઠઇઅચ્છિદ', નાણકધાર તવપવણજવણ । ૯. ‘ખણે દુલ્લહે’, સવ્વકોવમાઈએ સિદ્ધિસાહગધમ્મસાહગતેણ ૧૦. વાદેઆ ચ એસા જ્વાણ જ ન ઇમીએ જન્મ્યા, ન જરા, ન મરણ, ન દ્ભિવેગો, નાણિટ્ઝસ પગે, ન ખુહા, ન પિવાસા, ન અણ્ણા કાઈ દાસે, સભ્યહા અપરતત જીવાવત્થાણ અનુભરાગાહિ' સંત ‘સિવ” અવ્યાબાહુતિ ! Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ માતા–પિતા કર્મીની વિચિત્રતાથી પ્રતિમાધ ન પામ્યા હાય તા પ્રતિબાધ પમાડવા. તે આ રીતે ઃ– હે માતા-પિતા ! (૧) ઉભયલેાકના ફલવાળું જીવન પ્રશ ંસનીય છે. (૨) તથા સામુદાયિક રૂપે કરેલાં શુભ કાર્યો સમુદૃાયરૂપે ફળે છે. (૩) આપણા બધાને ભવપર પરાથી દીર્ઘકાળના વિયેાગ થશે. (૪) સામુદાયિક રૂપે શુભ કાર્યો ન કરવામાં આવે તો આપણી આ પ્રવૃત્તિ એક વૃક્ષ ઉપર રહેનારા પક્ષીઓના તુલ્ય થાય. (૫) મૃત્યુને આવતું રોકી શકાતું નથી, અને આયુષ્ય અલ્પ હેવાથી મૃત્યુ અત્યંત નજીક છે. (૬) સમુદ્રમાં પડેલ રત્નની જેમ મનુષ્યભવ દુČભ છે. (૭) મનુષ્ય ભવ સિવાય પૃથ્વીકાયાદિના ખીજા ઘણા ભવા છે. પણ તે ભવા બહુ દુઃખવાળા, માહરૂપ અંધકારવાળા, પાપના અનુબંધવાળા હોવાથી ચારિત્ર ધર્મ માટે અયેાગ્ય છે. (૮) ભવરૂપ સમુદ્રના પારને પામવા વહાણ સમાન આ મનુષ્યભવ ચારિત્ર માટે ચાગ્ય છે. સવરથી જેના જીવહિંસા વગેરે છિદ્રો પૂરાઈ ગયા છે, જ્ઞાન જેના સુકાની છે, તપરૂપ વન જેના સહાયક છે, તેવા મનુષ્યભવરૂપ વહાણના ચારિત્રધરૂપ સ્વકાર્યમાં ઉપયોગ કરવા જોઈ એ. (૯) મનુષ્યભવ રૂપ આ અવસર દુભ છે, અને સિદ્ધિસાધક ધર્મનું સાધન હાવાથી અનુપમ છે. (૧૦) સિદ્ધિ = મેક્ષ ) જ સર્વ જીવોને આદરવા લાયક છે. કારણ કે સિદ્ધિમાં જન્મ, જરા, મરણ, ષ્ટિવિયાગ, અનિષ્ટસ ંચાગ, ક્ષુધા, તૃષા કે બીજા પણ ઠંડીગરમી વગેરે દુઃખા નથી. સિદ્ધિમાં જીવા સવથા પરતંત્રતાથી રહિત રહે છે. સિદ્ધિમાં જીવા અશુભરાગાદિથી રહિત, Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ શાંત, શિવ અને અવ્યાબાધ છે. [ શક્તિથી ક્રોધાદિ ન હેવાથી શાંત, કેઈ ઉપદ્રવે ન હોવાથી શિવ અને કઈ કિયા ન હોવાથી અવ્યાબાધ છે. ] ૧૧. વિવરીએ આ સંસારો ઈમીએ અણવટ્રિઅસહા ! “ઈન્જ ખલુ સુહરિ અસુહી, સંતમસંત, સુવિણુવ્ય સન્નમાલમાલતિ . ૧૨. તા અલમિલ્થ પડિબઘણું ૧૩. કરેહ મે અણુગહ' ! ૧૪. ઉજજમહ એઅં વચ્છિદિત્તએ ૧૫. અહંપિ તુમ્હાણુમઈએ સાહેમિ એ ! ૧૬. નિવિણો. જન્મમરણેહિ . ૧૭. સમિજઈ અમે સમીહિ ગુરપ્પભાવેણ ૧૮. એવં સેસે વિ બેહિજ્જા ! ૧૯ તઓ સમમેએહિં સેવિજ ધમ્મ ૨૦. કરિન્મેચિઅકરણિજર્જ, નિરાસંસોઉ સવ્વદા, ૨૧, એ પરમગુણિસાસણ છે (૧૧) સંસાર સિદ્ધિથી વિપરીત છે, આથી જ અસ્થિર સ્વભાવવાળે છે. આ સંસારમાં સુખી પણ દુઃખી બને છે, વિદ્યમાન પણ (મૃત્યુથી) અવિદ્યમાન બને છે. બધી જંજાળ. સ્વપ્નતુલ્ય છે. (૧૨) આથી સંસારના રાગથી સર્યું. (૧૩) મારા ઉપર અનુગ્રહ કરે. (૧૪) આ સંસારને નાશ કરવા તમે પ્રયત્ન કરે. (૧૫) હું પણ તમારી અનુમતિથી સંસારને નાશ કરું. (૧૬) હું જન્મ-મરણથી કંટાળી ગયો છું. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ (૧૭) માતા-પિતાદિ ગુરુઓના પ્રભાવથી સંસારનાશ રૂપ મારુ' વાંછિત સિદ્ધ થશે. (૧૮) આ પ્રમાણે ભાઈ વગેરે ખીજાઓને પણ ઉચિત રીતે પ્રતિષેધ પમાડવા. (૧૯) પછી માતા–પિતાદિની સાથે ચારિત્રધમ નું પાલન કરવુ. (૨૦) સદા આલાક-પરલેાકની આશંસાથી રહિત બનીને ઉચિત કર્તવ્યનું પાલન કરવુ. (૨૧) આ પ્રમાણે વીતરાગનુ વચન છે. ૩. માતા-પિતાની આજિવકાની વ્યવસ્થા કરીને દીક્ષા લેવી. અબુઝમાણેસુ અ, કમ્મપરિણઈ એ વિહિજ્જા, જહાસત્તિ તદુવકરણ' આએવાયસુદ્ધ સમઈ એ કયણુંઆ ખુ એસા । કરુણા ય, ધમ્મપહાણુજણણી જમ્મિ । તએ અણ્ણાએ ડિજિજ ધમ્મ । તે ક પરિણામના કારણે માતા-પિતાદિ પ્રતિબોધ ન પામે તે સ્વ-શક્તિ અને સ્વ-બુદ્ધિ પ્રમાણે એડી આવક અને બીજા ઉપાયેાથી શુદ્ધ નિર્વાહનુ સાધન કરી આવું. કે આ કૃતજ્ઞતા છે, લાકમાં શાસન–પ્રભાનાનું કારણ એવી કરુણ' ત્યારમાદ માતાપિતાની રજા મેળવીને કારણ ચારિત્રધમ ને સ્વીકાર કરવા. Page #320 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ૪. માતા-પિતા રા ન આપે તેા ભાથા-કટ કરીને દીક્ષા લેવી. અણુહા, અણુવહું ચૈવ ઉહિજુત્તે સિઆ ધ ધમ્મારાહણ ખુ હિંઅ સવ્વસત્તાણુ । તહા તહેઅ' સપાડિજ્જ । આ પ્રમાણે નિર્વાહનું સાધન કરવા છતાં અનુજ્ઞા ન આપે તે અંદરથી કપટભાવ વિના પણ બહારથી માયાવી બનવું. કારણ કે આ પ્રમાણે ધર્મની આરાધના જ સ જીવાને હિતકર છે. કપટથી દુઃસ્વપ્ન (મને ખરાબ સ્વપ્ન આવ્યું હોવાથી મારું મૃત્યુ નજીક છે) આદિ કહીને રા મેળવીને ધર્મારાધના પ્રાપ્ત કરે. ૫. માતા-પિતા કોઈ પણ રીતે રજા ન આપે તે રજા વિના પણ દીક્ષા લેવી સવ્વહા અડિજ્જમાણે ચા તે, અટ્ઠાલુગિલાણેાસહત્વચાગનાઅણુ ।। આમ કરવા છતાં કોઈ પણ રીતે રજા નહિ આપતા માતા-પિતાદિના અથાને રહેલા પ્લાનને ઔષધ લેવા જવા માટે છેડવાના દૃષ્ટાંતથી ત્યાગ કરવા. ૬. ગ્લાન ઔષધનું દૃષ્ટાંત સે જહા–નામએ કેઈ પુરિસે, કહ'ચિ કતારગએ અમ્માપિઇ સમેએ, તડિબધે વચ્ચિા ! તેસિ' તત્વ નિઅમઘાઈ પુરિસમિત્તાસન્ને સંભવ Page #321 -------------------------------------------------------------------------- ________________ 200 એસિહે મહાયેકે સિઆ તત્ય એ પુરિસે, તપડિબંધાઓ એવીમાચિઓ “ન ભવંતિ એએ નિઅમઓ સહમતરણ, ઓસહભાવે અસંસઓ, કાલસહાપણ એઆણિ તણા સંવિએ તદસહનિમિત્તે સવિત્તિનિમિત્ત ચ, ચયમાણે સહુ ! એસ ચાએ અચાએ ' અચાએ ચેવ ચાએ 1 ફલમિત્ક પહાણું બુહાણું, ધીરા એ અદ્દસિણે છે સ તે સહસંપાયણેણ જીવવિજ્જા ! સંભવાઓ પુરિસચિઅમે તે દષ્ટાંત આ પ્રમાણે છે-માતા-પિતા પ્રત્યે રાગવાળે કોઈ પુરુષ કોઈ કારણસર માતા-પિતા સાથે જંગલમાં ગયે હોય, ત્યાં માતા-પિતાને અવશ્ય મરણ નિપજાવનાર મહાન રેગ થાય, તે રેગ તે પુરુષથી દૂર કરી શકાય તે ન હેય, કિંતુ ઔષધિથી કદાચ દૂર થાય, તે હોય, આ વખતે તે પુરુષ માતા-પિતા પ્રત્યેના રાગથી ઔષધ વિના માતા-પિતા અવશ્ય જીવી શકે તેમ નથી, ઔષધથી કદાચ બચી જાય, શેડો ટાઈમ ઔષધ વિના પણ જીવી શકે તેમ છે, એમ વિચારીને, ભેજન-આચછાદન આદિની સારી રીતે વ્યવસ્થા કરીને માતા–પિતાના રંગનું ઔષધ લેવા જવા માટે અને પિતાની આજીવિકા નિમિત્તે માતાપિતાને ત્યાગ કરનાર પુરુષ સારે છે. કારણકે ફરી Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ સંગ થવાને હેવાથી પરમાર્થથી આ ત્યાગ ત્યાગ નથી, કિંતુ અત્યાગ જ ત્યાગ છે. કારણ કે મૃત્યુ થવાથી વિગ થાય. પંડિતે ફલને પ્રધાન માને છે. ધીરપુરુષે નિપુણબુદ્ધિથી ફલને જુએ છે. તે પુરુષ ઔષધ મેળવીને માતા પિતાને જીવાડે એ સંભવ હોવાથી આ પ્રમાણે ત્યાગ કરે એ પુરુષને ઉચિત છે. ૭. દષ્ટાંતને ઉપનય એવું, સુક્કપફિખએ મહાપુરિસે સંસારકતારપડિએ અમ્માપિઈસંગએ ધમ્મપડિબધે વિહરિજા તેસિ તત્થ નિઅમવિણસગે, અપત્તબીજાઈપુરિસમિતાસક્કે, સંભવતસમ્મત્તાઈઓસહે, મરણાઈવિવાગે, કમ્પાયકે સિઆ તત્થ સે સુક્કપફિખએ પુરિસે ધમ્મપડિબંધાઓ, એવું સમાલચિત્રવિણસ્મૃતિ એએ અવસ્મ સમ્મત્તાઈઓસહવિરહેણ તસ સંપાડણે વિભાસા ! કાલસાણિ અ એઆણિ વવહાર ! તહા સંઠવિએ સંઠવિા, ઈહલોગચિંતાએ તેસિં સમ્મત્તાઈઓસહનિમિત્ત, વિચિઠગુરુમાઈભાણું સંવિત્તિનિમિત્ત ચકિચ્ચકરણેણું ચયમાણે, સંજમપડિવત્તીએ, સાહુ સિધીએ, આ પ્રમાણે માતા-પિતા પ્રત્યે ધર્મના રાગવાળો. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ શુકલપાક્ષિક (= જેના સંસારકાળ અલ્પ છે તેવા ) મહાપુરુષ માતા-પિતા સાથે સંસાર રૂપ જ ંગલમાં જાય, માતા પિતાને સંસારરૂપી જ ંગલમાં નિયમા વિનાશ કરનાર, એષિબીજ આઢિથી રહિત સામાન્ય પુરુષથી દૂર ન કરી શકાય તેવા, મરણાદિવિપાકવાળા કમ રૂપ રોગ થાય, અને કદાચ સમ્યક્ત્યાદિ રૂપ ઔષધિથી એ રોગ દૂર થાય તેવ હાય, આ વખતે ધ રાગથી તે મહાપુરુષ સમ્યવાદ ઔષધ વિના માતા-પિતા િઅવસ્ય વિનાશ પામશે, સમ્યહિંદ ઔષધથી કદાચ ખચી જાય, વ્યવહારથી થોડો ટાઈમ જીવી શકે તેવા છે, આમ વિચારીને, માતા-પિતાને સ ંતાષ થાય તે રીતે તેમની આ લાકની ચિંતા કરીને (= નિર્વાહનું સાધન કરીને) વિશિષ્ટ ગુરુ આદિના ચોગ કરવા દ્વારા માતા–પિતાના સમ્યક્ત્યાદિ રૂપ ઔષધ માટે અને ચેાગ્ય કૃત્ય કરવાના હેતુથી (સંયમ રૂપ) સ્વવૃત્તિ માટે સંયમના સ્વીકાર કરીને માતા– ના–પિતાના ત્યાગ કરનાર સિદ્ધિપ્રાપ્તિની અપેક્ષાએ (=પરિણામે) સારો છે. ૮. આવા ત્યાગ વાસ્તવિક ત્યાગ નથી એસ ચાએ અચાએ’ તત્તભાવણાએ ‘અચાએ ચેવ ચાએ’ મિચ્છાભાવણાએ । તત્તાલમિત્થ પહાણ પરમત્ન । ધીરા એઅ'સિણેા આસન્નભળ્યા ॥ સ તે સમ્મત્તા આસહસ પાડણણ જીવાવિજા અચ્ચ તિઅ', અમરણાવ’ઝબીઅોગેણું ! સંભવા સુપુ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ રિસાચિઅમેઅ', દુપ્પડિઆરાણિ અ અમ્માપિઇણિ । એસ ધમ્મા સયાણુ । ભગવ' ત્થ નાય’, પરિહરમાણે અનુસલાણ'ધિ અમ્માપિઇસગંતિ । આવા (માતા પિતાનેા) ત્યાગ હિતકારી હાવાથી અત્યાગરૂપ છે અને અત્યાગ જ અહિતકર હોવાથી ત્યાગરૂપ છે. પરમાથી અહી પંડિતા તાત્ત્વિક ફળને જ પ્રધાન માને છે. નિપુણબુદ્ધિથી જોનારા ધીરપુરુષો આસન્નભવ્ય છે. તે શુકલપાક્ષિક મહાપુરુષ સમ્યક્ત્યાદિ રૂપ ઔષધની પ્રાપ્તિથી ચરમમૃત્યુનું અવધ્ય કારણ એવા સમ્યકાદિના યોગ કરાવીને ફરી મૃત્યુ ન થાય તે રીતે માતા–પિતાને જીવાડે એ સભવ છે. આથી આ રીતે માતા–પિતાના ત્યાગ સત્પુરુષને ચાગ્ય છે. કારણ કે માતા-પિતા દુષ્પતિકાય હોવાથી સત્પુરુષાનું કર્તવ્ય છેધ છે. આ વિષયમાં ગર્ભાવાસમાં અભિગ્રહ સ્વીકારીને માતા-પિતાના ધાપાનુબંધી શાકને દૂર કરનાર મહાવીર સ્વામી દૃષ્ટાંત રૂપ છે. ૯. દીક્ષાના વિધ એવમરાવતાવ` સવ્વહા, સુગુરુસમીવે પૂછત્તા ભગવતે વીઅરાગે સાહૂ અ, તાસિઊણ, વિહવાચિઅ` કિવણાઈ, સુપ્પઉત્તાવસ્સએ, સુવિસુદ્ધનિમિત્તે, સમહિવાસિએ, વિસુજઝમાણેા મહયા પમાએણ, સમ્મ` પવઇજા, લેાઅધમ્મુહિતા લાગુત્તરધર્મીગમણેણુ ! Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ એસા જિણાણુમાણા ‘મહાકલ્લાણા’ત્તિ, ન વિરાહિઅવ્વા ખુહેણ, મહાગુત્થભયાઆ સિદ્ધિકખિણા ॥ આ પ્રમાણે માતા-પિતા વગેરેને સંતાપ ન થાય તે રીતે, વીતરાગ ભગવંતની અને સાધુઓની પૂજા કરીને, પેાતાના વૈભવ પ્રમાણે દુ:ખી જીવાને દાનાદિવડે સંતેાષ પમાડીને, સારી રીતે સામાયિકાદિ આવÄક કરીને, ઉચિતવેશ આદિથી સુવિશુદ્ધ શુકનવાળા, દરેક યોગમાં ગુરુથી ગુરુમન્ત્ર વડે (વાસક્ષેપથી) સારી રીતે વાસિત કરાયેલે, ખૂબ ઉલ્લાસથી વિશુદ્ધ બનતા, વિચિત્ર પ્રકારના લેાકધમ માંથી લેાકેાત્તર ધમ માં જવા વડે સારા ગુરુ પાસે પ્રત્રજયાને સ્વીકાર કરે. આ પ્રમાણે પ્રત્રજયા લેવી એવી જિનાજ્ઞા છે. આ જિનાજ્ઞા મહાકલ્યાણ કરનારી હાવાથી મેાક્ષાથી પંડિતાએ મહાન અનર્થ થવાના ભયથી જિનાજ્ઞાની વિરાધના ન કરવી. [કારણ કે જિનાજ્ઞાની વિરાધનાથી અધિક બીજો કોઈ અનર્થ નથી, અને જિનાજ્ઞાની આરાધનાથી અન્ય કોઈ મેાક્ષમાર્ગ નથી.] 7 * શુભ કાર્ય માટે નીકળતાં સારા વેશવાળા પુરુષ વગેરે સામે મળે તેા શુકન થાય. આથી દીક્ષાથી ઘરેથી નીકળતાં સારા વૈશવાળાં પુરુષ આદિના શુકન લઈને નીકળે. Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ ક-પ્રવજ્યાપરિપાલના સૂત્ર ૧ સ્વકાર્યને અસાધક ઉપાય પરમાર્થથી ઉપાય નથી. સ એવમભિમન્વઈએ સમાણે, સુવિહિભાવ કિરિઆફલેણુ જુજ્જઈ વિસુદ્ધચરણે મહાસત્ત ન વિવજૂજયમેઈ! એઅઅભાવેભિપેઅસિધી ઉવાયપવિત્તિઓ નાવિવજજત્યોગુવાએ પયટ્ટઈ. ઉવાઓ આ સાહો નિઅમેણા તસ્સ તત્તાઓ અણુહા અઈમ્પસંગાઓ નિચ્છયમયમે છે - આ પ્રમાણે ઉક્ત વિધિવડે પ્રજિત બને તે મુમુક્ષુ સારી વિધિ પાળવાથી ક્રિયાના ફલથી જોડાય છે, અર્થાત આ (= ચારિત્ર સ્વીકારની) ક્રિયા સારી હોવાથી વિધિપૂર્વક કરવાથી તેના ફલને પામે છે. તે મુમુક્ષુ વિશુદ્ધચરિત્રવાળો અને મહાસત્ત્વવાળ હોવાથી મિથ્યાજ્ઞાન રૂપ વિપરીત પણને પામતે નથી. મિથ્યાજ્ઞાન રૂપ વિપરીતપણને નહિ પામેલે જીવ અનુપાયમાં (= બેટા ઉપાયમાં) પ્રવૃત્તિ કરે નહિ. ઉપાય નિયમા ઉપેયને (= કાર્યને) સાધક છે. પિતાના કાર્યને સિદ્ધ ન કરનાર ઉપાય પિતાના તત્ત્વથી (= ઉપાય પણાથી) રહિત જ થાય, અર્થાત તે ઉપાય જ ન કહેવાય. કારણ કે કાર્યને ન સાધનાર ૨૦ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ઉપાપને પશુ ઉપાય માનવામાં આવે તે જે નથી તે માનવા રૂપ ( = અનુપાયને ઉપાય માનવા રૂપ) અતિપ્રસંગના દોષ થાય. આ નિશ્ચયનયના મત છે. [ અર્થાત્ નિશ્ચયનય જે ઉપાય (= કારણ) કાર્ય સિદ્ધ કરે તેને જ ઉપાય માને પણ વ્યવહાર નય કારેક કાર્ય સિદ્ધ ન કરે તે પણ જેને જે ઉપાય હાય તેને તેના ઉપાય માને. ૨ વિધિથી દીક્ષિત બનેલા સાધુનુ સ્વરૂપ સે સમલિક ચણે, સમસન્નુમિત્ત, નિઅત્તગૃહદુકૢખે, પસમસુહસમેએ, સમ્મ સિકૂખમાઅઈ । ગુરુકુલવાસી, ગુરુપડિબદ્ધ, વિણીએ, ભૂઅત્યારસી “ નઇએ હિંઅ તત્તતિ ' મન્નઈ, સુસ્યૂસાઇગુણજુત્તે તત્તાભિનિવેસા વિહિરે ! પરમમતોત્તિ અહિઇ સુત્ત, બધલકૂખે આસ’સાવિષ્પમુશ્કે આયયી । સારી રીતે પ્રત્રજિત અને તે પત્થર અને સુવર્ણ વિષે સમાન (વૃત્તિ), રાત્રુ અને મિત્ર વિષે સમાન (વૃત્તિ), કદાગ્રહના દુઃખથી રહિત બનેલા અને એથી પ્રશમસુખથી યુક્ત અનેલા તે ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષાને સારી રીતે ગ્રહણ કરે છે. કારણ કે ગુરુકુલવાસી, ગુરુપ્રત્યે બહુમાનવાળા, વિનીત અને પરમાદશી તે ગુરુકુલવાસથી Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ અન્ય કઈ હિતકર તવ નથી એમ માને છે. બુદ્ધિના શુશ્રુષાર્દિ આઠ ગુણોથી યુક્ત, તત્વમાં આગ્રહ હોવાથી વિધિમાં તત્પર, કરવા લાયક પ્રત્યે લક્ષ્ય રાખનાર, આલેક આદિની આશંસાથી રહિત, અને ક્ષાર્થી તે સૂત્રને પરમમંત્ર માનીને ભણે છે. - ૩ અધિથી ભણેલું સૂત્ર સફલ ન થાય સ તમઈ સવ્વહા તઓ સમ્મ નિઉજઈ એએ ધીરાણ સાસણું | અણુહા અણિઓગ આથી તે સૂવને યથાર્થ પણે જાણે છે. જાણીને સૂત્રને સારી રીતે ઉપયોગ કરે છે. આ રીતે વિધિપૂક ભણેલા સૂત્રને સદુપયોગ થાય. એવી ધીરપુરુષોની આજ્ઞા છે. જેમ અવિધિથી ગ્રહણ કરેલા મંત્રનું ફળ આવતું નથી, તેમ અવિધિથી ભણેલુ સૂત્ર પણ સફળ થતું નથી. ૪ અવિધિથી ભણનારને કેઈ ફળ મળતું નથી. અવિહિગહિમંતનાએણુ, અણરાહણએ ન કિંચિ, તદણારંભાઓ ઘુવં ! અવિધિથી સૂત્ર ભણનાર એકાંતે અનારાધનામાં પ્રવૃત્ત હોવાથી તેને ઈષ્ટ કે અનિષ્ટ કંઈ ફળ મળતું નથી. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ કારણ કે તેણે હજી પરમાર્થથી આરાધનાના આરંભ જ ૧ કર્યો નથી. ૫ અનારાધનાનું લક્ષણ ઇત્થ. મગંદેસણાએ દુકૂખ અવધીરણા અડિવત્તી ! અનારાધનાનું લક્ષણ આ પ્રમાણે છેઃ- અનારાધનામાં પ્રવૃત્તને તાત્ત્વિક ધ દેશનામાં દુઃખ થાય, તેનાથી કંઈક લઘુકીને દુ:ખ ન થાય, પણ અનાદરભાવ થાય, તેનાથી કંઈક લઘુકમીને અનાદરભાવ ન થાય, પણ ધમ દેશનાના સ્વીકાર (= શ્રદ્ધા) ન થાય, ૬ અનારાધનાથી ભળેલુ' ભણેલું નથી નેવમહીઅમહીઅ અવગમવિરહેણુ, આ રીતે અનારાધનાથી ભળેલું પરમાથ થી ભણેલ જ નથી. કારણ કે અનારાધનાથી ભણવાથી સમ્યગ્ ધ ન થાય. ૧. અનારાધના એટલે આરાધનાના જ અભાવ. આથી જેમ વેપાર નહિ કરનારને નફે કે નુકસાન ક ંઈ થતું નથી, તેમ અનારાધનામાં પ્રવૃત્તને ધર્મ થી લાભ કે નુકસાન ક ંઈ ન થાય. તે બાહ્યદૃષ્ટિથી ધમ કરતા હેાવા છતાં પરમાથ થી તેને કંઈ લાભ ન થાય, અને (આરાધના કરનારને વિરાધનાથી જેવું નુકસાન થાય તેવુ) નુકસાન પણ ન થાય. Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૯ ૭ માર્ગગામીને અનારાધના ન હોય ન એસા મગગામિણે, માર્ગગામીને (= મેક્ષ તરફ પ્રવર્તેલાને) એકાંતે આવી અનારાધના ન હોય. (કેમકે તેને સમ્યફવાદિ હોવાથી સર્વથા સન્ક્રિયાને વેગ થયે છે.) ( ૮. માર્ગગામીની વિરાધના અર્થહેતુ છે વિરાહણ અણુ–મુહા અત્થહેલ તસ્મારંભાએ ધુરં માર્ગગામી જીવને અનર્થમુખવાળી (= ઉન્માદાદિ અનર્થ કરનારી વિરાધના થવા છતાં અર્થહેતુ છે. કારણ કે મોક્ષમાર્ગને પ્રારંભ થયો હોવાથી પરંપરાએ મિક્ષનું કારણ બને છે. ૯, માર્ગગામી વિરાધકનું લક્ષણ ઈન્થ મગ્નદેસણુએ અણુભિનિવેશે ! પવિત્તિમિત્ત કિરિઆરંભો ૧. જેમ વેપારી વેપાર કરે, તેમાં કદાચ કોઈ વખત ઘેડી બેટ પણ જાય, પણ સરવાળે લાભ થાય તેમ મોક્ષમાર્ગની આરાધનામાં પ્રવૃત્ત થયેલાને વિરાધના થાય તો પણ પરિણામે લાભ જ થાય. આથી તેની વિરાધના પરિણામની દષ્ટિએ અર્થ હેતુ છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વિરાધક માર્ગગામી જીવને પારમાર્થિક ધર્મદેશનામાં અનભિનિવેશ (= કદાગ્રહને અભાવ) હોય. તેનાથી કંઈક ઓછા વિરાધકને અનભિનિવેશ તે ન હોય, વધારામાં માર્ગને સ્વીકાર (= શ્રદ્ધા) પણ હોય. એનાથી કંઈક ઓછા વિરાધકને અનભિનિવેશ અને સ્વીકાર ઉપરાંત કિયાને આરંભ પણ હોય. ૧૦. માર્ગગામીનું ભણેલું ભણેલું છે એવંપિ અહીએ “અહીએ” અવગમલેસજોગઓ માર્ગગામીને કંઈક સમ્યગ્ર બોધ થયો હોવાથી તેનું વિરાધનાથી પણ ભણેલું પરમાર્થથી ભણેલું છે. ૧૧. વિરાધનાવાળે સબીજ હોય અયં સબીઓ નિકામેણ, મગ્નગામિણે ખુ એસા | વિરાધનાવાળો જીવ અવશ્ય સબીજ (= સમ્યગ્દનાદિથી યુક્ત) હોય છે. કારણકે માર્ગગામીને (સમ્યગ દર્શનાદિથી યુકતને) જ આ (= અર્થહેતુ) વિરાધના હોય છે. ૧૨ માર્ગગામી બધાને વિરાધના ન હોય અવાયબહુલન્સ ! વિરાધના બધા માર્ગગામીને ન હોય, કિંતુ Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ અનિરુપક્રમ. (= ઉપાય કરવા છતાં તૂટે નહિ એવા) કિલષ્ટ કર્મવાળાને હોય. ૧૩ અનિરૂપમ કર્મથી રહિત સાધુનું સ્વરૂપ નિરવાએ જહોદિએ સત્તત્તકારી હવઈ પવયણમાઈસંગએ પંચસમિએ તિગુત્ત, અણુત્થપરે ! એઅભ્યાએ અવિઅત્તસ્સ સિસુજણણી ચાયનાણા અનિરુપક્રમ કિલષ્ટ કર્મથી રહિત પૂર્વે કહ્યું તે માર્ગગામી જીવ સૂત્રમાં કહ્યા પ્રમાણે કરે છે, અને પાંચ સમિતિ–ત્રણ ગુપ્તિ રૂપ અષ્ટ પ્રવચનમાતાથી યુક્ત હોય છે. કારણ કે જેમ માતાનો ત્યાગ થતાં બાળક વિનાશ પામે છે, તેમ અષ્ટ પ્રવચન માતાનો ત્યાગ અવ્યક્ત = ભાવ બાલને (અથત રમવીતરાગને) ચારિત્રરૂપ પ્રાણને નાશ કરવા દ્વારા અનર્થ કરે છે. ૧૪ વ્યક્ત શબદને અર્થ " વિઅ ઈલ્થ કેવલી, એઅફલભૂએ - અહીં તાત્વિક વિચારણામાં વ્યક્તરૂપે અષ્ટ પ્રવચન માતાના ફલસૂત કઈ હેય તે તે સર્વજ્ઞ છે. ૧૫ પ્રવચનમાતાના ત્યાગથી થતા અનર્થને . માર્ગગામી સાધુ જાણે છે સમ્મમેઅં વિઆણુઈ, દુવિહાએ પરિણુએ છે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧ર જેમ માતાને ત્યાગ થતાં બાળક વિનાશ પામે છે, તેમ અષ્ટ પ્રવચન માતાના ત્યાગ ભાવમાલના ચારિત્રરૂપ પ્રાણના નાશ કરવા દ્વારા અન કરે છે એમ માગામી સાધુ જ્ઞાનરૂપ સ-પરિજ્ઞાથી અને જ્ઞાનયુક્ત ક્રિયારૂપ પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી બરાબર જાણે છે. ૧૬ ચારિત્ર અને જ્ઞાતના એ પ્રકાર તહા આસાસપયાસદીવ, સદીણાથિરાભે, અસદીણથિરત્યમુજમ । જહાસત્તિ' । સંસારરૂપ સમુદ્રમાં આશ્વાસન આપનાર ચારિત્રરૂપ દ્વીપ છે, અને મેહરૂપ અંધકારમાં પ્રકાશ કરનાર જ્ઞાનરૂપ દીપક છે, ચારિત્રરૂપ દ્વીપ સ્પદંનવાન (= પાણીમાં ડૂબી જાય તેવા) અને અસ્પંદન (= પાણીમાં ન ડૂબે તેવા) એ પ્રકારે છે. જ્ઞાનરૂપ દીપક અસ્થિર (= પ્રતિપાતી) અને સ્થિર (= અપ્રતિપાતી ) એમ બે પ્રકારે છે. અર્થાત્ ચારિત્ર અને જ્ઞાન એ અને ક્ષાયેાપમિક અને ક્ષાયિક એમ બે-બે પ્રકારે છે, ક્ષાત્રેાપશમિક ચારિત્ર અને જ્ઞાન વિદ્મસહિત હાવાથી તેમનાથી લાંબા કાળે ઇષ્ટ સિદ્ધિ થાય છે. ક્ષાયિક ચારિત્ર અને જ્ઞાન નિવિન હાવાથી તેમનાથી શીઘ્ર ઇષ્ટ સિદ્ધિ થાય છે. આ પ્રમાણે તે સાધુ ખરાબર જાણે છે, અને અસ્પંદનવાન ચારિત્ર અને સ્થિર જ્ઞાન મેળવવા યથાશિત ઉદ્યમ કરે છે. " Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ ૧૭ અબાધિત યોગની આરાધના અસંભતે અણુસગે અસંસત્તભેગારાહએ ભવાઈ, બ્રાન્તિ અને ફલસંબંધી ઉત્સુક્તાથી રહિત તે પરસ્પર એક બીજાને બાધા ન થાય તેમ (પ્રતિલેખનાદિ) ગની આરાધના કરે છે. * ૧૮ ઉત્તરોત્તર ગની સિદ્ધિનું ફળ ઉત્તરોત્તરગસિદધીએ મુચ્ચઈ પાવકસ્મૃત્તિ ! વિસુઝમાણે, આભવં ભાવકિરિઅમારાહઈ પસમસુહમણૂહવઈ, અપીડિઓ સંજમતવકિરિઆએ,અવ્યહિએ પરીસહવસગ્નેહિ, વાહિઅસુકિરિઆનાણું છે ( આ પ્રમાણે ઉત્તરોત્તર રોગોની સિદ્ધિથી તે તે ગુણના પ્રતિબંધક પાપકર્મથી મુક્ત બને છે. આ પ્રમાણે વિશુદ્ધ થતે તે સંસારમાં રહે ત્યાં સુધી મોક્ષ આપનારી : ભાવકિયાની આરાધના કરે છે. તથા સંયમ અને તપની ક્રિયાથી પીડિત બન્યા વિના પરીષહ અને ઉપસર્ગોથી વ્યથિત બન્યા વિના પ્રશમ સુખને અનુભવ કરે છે. આ વિષયમાં રોગીની સક્રિયાનું દષ્ટાંત છે. ' ૧૯. રોગીની સક્રિયાનું દષ્ટાંત . એ જહા ૧. નામએ કઈ મહાવાહિંગહિએ, ર. અણુઅતબૅઅણે, ૩. વિણાયા સરૂણ, ૪. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૪ નિષ્ણેિ તત્ત ૫. સુવિજયયણેણુ સમ્મતમ વગચ્છિઅ, જહાવિહાણુઓ પવણે સુસકર ૬. નિરૂદ્ધજહિચ્છાચારે ૭. તુચ્છપત્થભાઈ ૮. મુચ્ચમાણે વાહિણા ૯. નિઅત્તમાણવેણે ૧૦. સમુવલખ્ખારાગ્ય પવદ્ઘમાણતખ્શાવે ૧૧. તલ્રાભનિવુઈ એ તપડિબધાએ સિર ખારાઈ તેગે વિવાહિસમારુવિાણુ ઇણિપ્પત્તી અણાકુલભાવયાએ કરિઆવએગેણુ અપીડિએ અહિએ સુહલેસ્સાએ વçઢઇ ૧૨, વિજ્જ ચ બહુ મન્નઈ ! X તે આ પ્રમાણે : (૧) જેમ કોઈ મહાન વ્યાધિથી ઘેરાયા હાય, (૨) મહાવ્યાધિની વેદનાને અનુભવ કર્યો હાય, (૩) સ્વરૂપથી વેદનાના જ્ઞાતા હાયવેદનાને વેદનારૂપ સમજતા હોય, (૪) સાચે જ તે વેદનાથી કટાળી ગયા હોય, (૫) તેથી સુવૈદ્યના વચનથી તે વ્યાધિને બરોબર જાણીને દેવપૂજા આદિ વિધિપૂર્વક રોગ દૂર કરવાની સારી ક્રિયાના સ્વીકાર કરે છે, (૬) નુકશાનના ભયથી સ્વચ્છ ંદ વનને! ત્યાગ કરે છે. (૭) વ્યાધિ મટે તેવું હલકું અને પથ્ય ભાજન કરે છે, (૮) આ રીતે તે વ્યાધિથી મુક્ત બનતા જાય છે. (૯) વેદના દૂર થતી જાય છે. (૧૦) પહેલાં થેાડુ' × અર્થાત્ ખસને ખંજવાળવાથી સારું લાગતું હોવાથી ખસને દુઃખરૂપ ને સમજનાર મૂખ જેવા આ ન હોય ? Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ આરોગ્ય થયા પછી ઉત્તરોત્તર આરોગ્ય વધતું જાય છે. (૧૧) થોડા આરોગ્યના લાભથી શાંતિ થવાના કારણે (પૂર્ણ) આરોગ્યની ઈચ્છા (= મને અવશ્ય પૂર્ણ આરોગ્ય મળશે એવી શ્રદ્ધા) હોવાથી, (ડી) વ્યાધિ દૂર થવાથી થયેલા આરોગ્યના * અનુભવ પૂર્વક આરોગ્યની સિદ્ધિ થતી હોવાથી, (રેગને દૂર કરવા કષ્ટ સહન કરવું જરૂરી છે વગેરે પિતાના કર્તવ્યને ખ્યાલ હોવાના કારણે વ્યાકુળતાનો અભાવ હોવાથી (આ ત્રણ કારણોથી) નસો વીંધીને તેમાં ક્ષાર વગેરે નાખવાની ક્રિયા થવા છતાં (અપીડિએન) ક્ષાર આદિ નાખવાથી થતી પીડાને ગણકાર્યા વિના અને (અવ્વહિએક) પવન વિનાના સ્થળે સૂવું, કડવું ઔષધ પીવું વગેરેથી કંટાળ્યા વિના શુભ ભાવથી વધતું જાય છે (૧૨) વૈદ્ય ઉપર બહુમાન ધારણ - * ર૦. દષ્ટાંતને ઉપાય એવં ૧. કમ્મવાહિગતિએ . અણુભૂઅજખ્ખાઈ અણે ૩. વિણાયા દુખવેણું ૪. નિબ્રિણે તત્તઓ પ. તઓ સુગુરુવયણેણ અણુઠાણાઈણા તમવગચ્છિા , પુત્રુત્તવિહાણઓ પવને સુકિરિએ * અર્થાત્ કયારેક ભ્રમ થવાથી આરોગ્યની સિદ્ધિ ન થઈ હેવા છતાં થઈ છે એમ લાગે, પણ અહીં ભ્રમ નથી. કારણ કે વાધિ દૂર થવાથી થયેલા આરોગ્યને અનુભવ = સંવેદન થાય છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ પવ્યજજે ૬. નિરુધપમાયાચારે ૭. અસારસુદ્ધભેઈ ૮. મુચ્ચમાણે કમ્મવાહિણા ૯. નિત્તમાણિઠવિઓગાઈવેએણે ૧૦. સમુવલમ્બ ચરણારૂગ, પવન ડૂઢમાણસુહભાવે ૧૧. તલ્લાભનિવુઈએ તખડિબંધવિસઓ પરીસહેવસગ્નભાવેવિ તત્તસંવેઅણાઓ, કુસલાયવુઢીએ થિરાયણ, ધમ્મવઓગાઓ, સયા થિમિએ તેઉલ્લેસાએ પવઢઈ . ૧૨. ગુરુ ચ બહ મન્નઈ જોચિએ અસંગપડિવત્તીએ નિસર્ગે પવિત્તિભાવેણુ. એ પ્રમાણે (૧) કર્મરૂપ વ્યાધિથી ઘેરાયેલ, (૨) જન્માદિરૂપ વેદનાને અનુભવ કરનાર, (૩) જન્માદિ રૂપ વેદનાને દુઃખ રૂપ સમજનાર, (૪) સાચે જ જન્માદિ રૂપ વેદનાથી કંટાળી ગયેલ. (૫) (ગુરુ કેવા હોવા જોઈએ ઈત્યાદિ) ગુરુના વચનથી અનુષ્ઠાન આદિથી (= ગુરુ ક્રિયા કેવી કરે છે ઈત્યાદિ જોઈને) સુગુરુને અને કર્મરૂપ વ્યાધિને ઓળખીને ત્રીજા સૂત્રમાં કહેલી વિધિથી પ્રવજ્યાને સ્વીકાર કરે છે, (૬) પ્રમાદાચરણને ત્યાગ કરે છે, (૭) સંયમની વૃદ્ધિ થાય તેમ અસાર અને નિર્દોષ ભેજન કરે છે, (૮) આ રીતે તે કર્મવ્યાધિથી મુક્ત બનતું જાય છે, (૯) મોહની નિવૃત્તિ થવાથી ઈષ્ટવિગ આદિ સંબંધી વેદના દૂર થતી જાય છે. (૧૦) Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ ચારિત્રરૂપ આરોગ્ય પામ્યા પછી તે ચારિત્રરૂપ આરોગ્ય ઉત્તરોત્તર વધતુ જાય છે. (૧૧) [અપૂર્ણ^] ચારિત્રરૂપ આરાગ્યના લાભથી શાંતિ થવાના કારણે (પૂર્ણ) ચારિત્ર રૂપ આરોગ્યની ઇચ્છા (= શ્રદ્ધા) હેાવાથી, સભ્યજ્ઞાન હાવાના કારણે તાત્ત્વિક ( = ચારિત્રરૂપ) આરોગ્યના સુખનું સવેદન થતુ. હોવાથી, ક્ષાયેાપશમિકભાવની વૃદ્ધિ થવાના કારણે ચિત્તની સ્થિરતા હૈાવાથી, સ્વકવ્યૂના મેધ હાવાથી ( આ ચાર કારણેાથી ) પરીષહે। અને ઉપસગે આવવા છતાં રાગ-દ્વેષાદિ દ્વન્દ્વોથી રહિત હાવાથી પ્રશાંત તે શુભ ભાવરૂપ તેોલેશ્યાથી વધતા જાય છે, (૧૨) વૈદ્યસમાન ગુરુ ઉપર પૌદ્ગલિક આશંસા કે વ્યક્તિગત રાગ વિના ભાવપૂર્ણાંક ઉચિત ભક્તિથી બહુમાન ધારણ કરે છે. ૨૧ ગુરૂમહુમાનની મહત્તા એસા ગુરુ વિહિઆ ભાવસારા વિસેસઓ ભગવતબહુમાણેણું । જે મ પડિમન્નઇ સે ગુરુત્તિ’ તાણા । તીર્થંકરાએ ગુરુની આશ સારહિત ભાવપૂર્વકની ભક્તિને મહાન કહી છે. પ્રશ્ન : આનું શુ' કારણ ? ઉત્તર : આનાં ત્રણ કારણેા છે. (૧) આવી ભક્તિમાં સ્વાભાવિકપણે પ્રવૃત્તિ થાય છે, અર્થાત દુન્યવી આશ’સાથી Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૮ કે ગુરુ ઉપરના વ્યક્તિગત સનેહથી પ્રેરાઈને નહિ, આ પણ મારું આ કર્તવ્ય છે, એવી બુદ્ધિથી સહજપણે ગુરુભક્તિમાં પ્રવૃત્તિ થાય છે. (૨) આમાં ઔદયિક ભાવ ન હોવાથી આ ભકિત ભાવની પ્રધાનતાવાળી છે. (૩) આમાં ભગવાન ઉપર બહુમાન થાય છે. કારણ કે જે મારા ઉપર બહુમાનવાળો છે તે જ પરમાર્થથી ગુરુ ઉપર બહુમાનવાળો + છે એવી ભગવાનની આજ્ઞા છે. ૨૨ ગુરુબહુમાન રહિત ક્રિયાનું ફળ સંસાર અન્નહા, કિરિઆ અકિરિઆ, કુલડાનારીરિકરિઆસમા ગરહિઆ તત્તઈણ, અલગ, વિસણુતdફલમિલ્થ નાય, આવકે ખુ તસ્કુલ, અસુહાગુબંધે છે ગુરુ બહુમાન વિના પ્રતિલેખનાદિ ક્રિયા કુલટા નારીની ઉપવાસાદિ ક્રિયાની જેમ અકિયા (= અસકિયા) છે. આથી પરમાર્થના જ્ઞાતાઓએ ગુરુબહુમાન વિનાની ક્રિયાની નિંદા કરી છે. કારણ કે તેનાથી સાંસારિક ફલ મળે છે. આ વિષયમાં વિષાક્નથી થયેલી તૃપ્તિનું ફળ દૃષ્ટાંત રૂપ છે. જેમ વિષ મિશ્રિત અન્નના ભજનથી + અગ્નિ વિના ધૂમાડે ન હોય, આથી જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ છે એમ સિદ્ધ થાય છે. તેમ ભગવાન ઉપર બહુમાન વિના પરમાર્થથી ગુરુ ઉપર બહુમાન ન હોય. આથી જેને ગુરુ ઉપર અસંગ ભક્તિથી બહુમાન છે તેનામાં ભગવાન ઉપર બહુમાન છે એ સિદ્ધ થાય છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ 31૯ થયેલી તૃપ્તિનું ક્ષણિક આનંદરૂપ ફળ અલ્પ છે, અને તેનું મૃત્યુરૂપ પરિણામ ભયકર છે. તેમ ગુરુ બહુમાન રહિત ક્રિયા વિરાધનાવાળી હોવાથી સાંસારિક સુખરૂપ ફળ અલ્પ મળી જાય છે, પણ એ ફળ પરિણાસે સૉંસારમાં પરિભ્રમણ કરાવે છે. આથી પરમાથી આ ક્રિયાનું ફૂલ અશુભ અનુખ ધવાળા સસાર = સંસાર પરિભ્રમણ જ છે • ૨૩. ગુરૂ બહુમાનની સર્વોત્કૃષ્ટ સુંદરતા આયએ ગુરુબહુમાણે અવંઝકારણત્તણ । અએ પરમગુરુસોગાત સિદ્ધી અસ’સય। એસેહ સુહેાદએ, પિગટ્કતયણુબધું ભવવાહિતગિચ્છી ન ઈઆ સુંદર` પર । ઉવમા ઇત્થ ન વિજ્જઈ ! ગુરુ બહુમાન મેાક્ષનું અવંધ્ય કારણ હાવાથી આયત = મેાક્ષરૂપ છે. ગુરુ બૃહુમાનથી તીર્થંકરના સ ંચાગ થાય છે. તીર્થંકરના સંચાગથી અવશ્ય મેાક્ષ થાય છે. આથી આ ગુરુ બહુમાન શુભાય રૂપ છે, * પ્રકૃષ્ટ શુભાદયના અનુબંધ રૂપ છે, ભવવ્યાધિની ચિકિત્સા કરનારુ છે. ગુરુ બહુમાનથી અન્ય કંઈ સુંદર નથી. ગુરુ અહુમાન વિષે અન્ય કાઈ ઉપમા નથી, × ગુરુબહુમાન શુભેદય આદિનુ કારણ હોવાથી કારડુમાં કા ના ઉપચારથી શુભેદય આદિરૂપ છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ ૨૪. સાધુને દેવોથી અધિક સુખ સ એવં પણે, એવં ભાવે, એવં પરિણામે, અપ્પડિવડિએ, વઢમાણે તેઉલ્લેસાએ, દુવાલસમાસિએણું પરિઆએણે અઈકમઈ સવ્યદેવતઉલ્લેસ, એવમાહ મહામુણી તઓ સુકે સુકકાભિજાઈ ભવઈ છે નિર્મલ વિવેકથી આવી + બુદ્ધિવાળા, વિવેક વિના પણ સ્વભાવથી જ આવા ભાવવાળે, ગુરુના રોગ વિના પણ ક્ષ પશમથી આવા પરિણામવાળે, પતન નહિ પામેલ અને ચિત્ત-સુખના લાભારૂપ તેલેક્ષાથી વધતે પ્રસ્તુત સાધુ બાર મહિનાના દીક્ષા પર્યાયથી સર્વદેવની તેજ લેશ્યાને ઓળંગી જાય છે, અર્થાત સર્વ દેવના સુખથી + આવી બુદ્ધિ એટલે પ્રસ્તુત સાધુમાં જેની બુદ્ધિ છે તેવી. એ પ્રમાણે આવા ભાવ અને આવા પરિણામ વિશે પણ સમજવું. 9 અહીં વિવેક એટલે શાસ્ત્રને વિશિષ્ટ બેધ. કેટલાકને શાસ્ત્રના વિશિષ્ટ બેધપૂર્વક આ ભાવ થાય અને કેટલાકને માણતુષમુનિ આદિની જેમ વિશિષ્ટ બોધ વિના પણ સ્વભાવથી જ આ ભાવ હોય છે. તે પ્રમાણે કેટલાકને ગુરુના વેગથી આવા પરિણામ થાય છે, પણ કેટલાકને માલતુષમુનિ આદિની જેમ ગુરૂના વેગ પહેલાં પણ કર્મના ક્ષપશમથી આવા પરિણામ થાય છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧ અધિકસુખને અનુભવ કરે છે,” એમ મહાવીર ભગવાને કહ્યુ છે. ત્યારબાદ તે સાધુ શુકૂલ અને શુક્લાભિજાત્ય બને છે. શુકલ એટલે અખંડચારિત્રી, મત્સરરહિત, કૃતજ્ઞ, સત્કાર્યના આર`ભ કરનાર અને હિતના અનુબ ધવાળે, શુકુલ જીવામાં અભિજાત્ય = શ્રેષ્ઠ તે શુફલાભિજાત્ય, અર્થાત જેના ઉક્ત અખડચારિત્ર વગેરે ગુણા ઉત્કૃષ્ટ અને છે તે શુક્લાભિજાત્ય બને છે.] ૨૫ કેવા સાધુ યાગી છે તેનું વન પાય છણુકમ્માણુખ’ધે, ખવઈ લેગસણું । પિડસેાઅગામી, અણ્ણાઅનિવિત્તે, સયા સુહોગે, એસ ‘જોગી’ વિઆહિએ !! પ્રાયઃ × તેના કર્મોના અનુબંધ છેદાઈ જાય છે. તે કયા દેવાથી અધિક સુખ. જ દીક્ષાપર્યાય ૧. સાસ ર. ૩. ૪. ૫. ', ,, 39 વાણુષ્ય તર ભવનપતિ (અસુર સિવાય) અસુરકુમાર ગ્રહ, નક્ષત્ર, તારા ચંદ્ર, સૂ *ક્રમશઃ ૧-૩, ૩-૪, ૫-૬, ૭-૮ ૯-૧૨ ક્રમશઃ ૯ ત્રૈવેયક, ૫ અનુત્તર }-૭-૮-૯-૧૦ ૧૧-૧૨ × અર્થાત્ જે કર્મને ઉદયથી ભગવે તે કમ નવું ન બાંધે, કર્મ શક્તિ અચિંત્ય હોવાથી કયારેક નવુ બાંધે પણુ, આથી અહીં પ્રાયઃ કહ્યુ છે. ૨૧ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ભાભિન દીછવાની ક્રિયામાં પ્રીતિરૂપ લેકસ જ્ઞાને ત્યાગ કરે છે. લોકાચારના પ્રવાહની વિરુદ્ધ જાય છે, અર્થાત્ લૌકિક આચારાથી વિરુદ્ધ એવા ધાર્મિક આચારાનુ સેવન કરે છે, તથા લોકાચારના પ્રવાહમાંથી નિવૃત્ત થાય છે, અર્થાત લાકાચારનુ સેવન કરતી નથી. [ અહીં (૧) લોકસંજ્ઞાના ત્યાગમાં લૌકિક આચાર પ્રત્યે પ્રેમના-આદરના ત્યાગ સૂચિત થાય છે, લેાકાચારના પ્રવાહથી નિવૃત્તિમાં લેાકાચારના ત્યાગ સૂચિત થાય છે.] તેં સાધુ સદા સાધુપણાના આચારેથી યુક્ત હોય છે. આવા સાધુને ભગવાને ચાગી કહ્યો છે. એસ આરાહગે સામઙ્ગસ્સ જહા ગહિઅપઇયો, સન્વેયહાસુદ્ધ, સંધઇ સુદ્ધગ' ભવ, સમ્ભ અભવસાહગ, ભારિઆ સુરૂવાઇકપ્પ । તએ સંપુણ્ણા પાઉઈ અવિંગલહે ભાવ, અસકિલિ સુહાઓ, અપર વાવણી, સુદરા અણુબ'ધેણ, ન ચ અણ્ણા સંપુણ્ણા તત્તત્તખણેણુ તા સાધુપણાના આરાધક, (પ્રારંભથી જ સારી પ્રવૃત્તિ કરવાથી) સ્વીકાર્યા પ્રમાણે પ્રતિજ્ઞાનેા પાલક, ( અતિચાર રહિત હાવાથી ) સંસંયમનુણેથી શુદ્ધ આ સાધુ ભોગક્રિયા માટે સુરૂપિર્ત્ત સમાન અને સારી રીતે મેાક્ષસાધક શુદ્ધ ભવ પામે છે. અર્થાત્ આવે સાધુ તે જ ભવમાં મેક્ષે ન જાય તા દેવલાકાદિમાં ઉત્પન્ન થાય છે Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ અને ધર્મસાધના કરતાં કરતાં એ શુદ્ધ ભવ પ્રાપ્ત કરે છે કે જે ભામાં મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ શુદ્ધભવ ભોગક્રિયા માટે સુરપાદિ સમાન છે અને ભાવ એ છે કે, સુંદર રૂપ, યૌવન, વિચક્ષણતા, સૌભાગ્ય, મધુરસ્વર અને અધય એ ભેગનાં સાધનો છે. દુન્યવી દષ્ટિએ વિચાર કરવામાં આવે તે જેની પાસે ભેગનાં. આ સાધન હોય તેની ભેગની ક્રિયાઓ સારી થાય, સંપૂર્ણ થાય. તેવી રીતે તારિવકદષ્ટિએ વિચારણા કરવામાં આવે તે મોક્ષસાધક શુદ્ધભવવાળાની ભોગક્રિયાઓ સારી થાય છે, સંપૂર્ણ થાય છે. (તતઃ = ) તેનાથી, એટલેકે સુરૂપાદિસમાન ભાવથી, ભેગક્રિયાઓ સંપૂર્ણતા પામે છે કારણ કે ભેગક્રિયાનાં સાધને સંપૂર્ણ હોય છે. ભેગસાધનેમાં ન્યૂનતા કે ખામી ન હોવાથી એ સાધનેને ભેગવટે કરતાં કોઈ જાતને સંલેશ ન થવાથી ગિક્રિયાએ સંકૂલેશ રહિત સુખરૂપ છે. (સંક્લેશ રહિત સુખનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી સંક્લેશ રહિત સુખરૂપ છે.) ભેગક્રિયા કરનાર વિચક્ષણતા (પને સંતાપ ન થાય તેમ વર્તવું જોઈએ ઈત્યાદિ બુદ્ધિ) વગેરે ગુણોથી યુક્ત હોવાથી તેની ભેગક્રિયાઓ બીજાને સંતાપ પમાડતી નથી, અને એથી જ (= વિચક્ષણતા. વગેરે ગુણોથી યુક્ત હોવાથી) અનુબંધ થવાથી (= ભવાંતરમાં પણ તેવી જ ભેગક્રિયાની પ્રાપ્તિ થવાથી) સુંદર છે. આવી ભેગક્રિયાઓથી અન્ય ભેગક્રિયાઓ સંપૂર્ણ નથી. Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ કારણકે અન્ય ભાગક્રિયાથી ઉભયલાકમાં સ‘ક્લેશ વગેરે થતાં હાવાથી ભેગક્રિયાનુ સ્વરૂપ રહેતું નથી. (જેમાં સ’ફ્લેશ વગેરે ન થાય તેવી જ ભાગક્રિયા વાસ્તવિક ભાગક્રિયા છે.) ૨૭. જ્ઞાનનું સ્વરૂપ અને ફળ એઅ ‘નાણુતિ' વુચ્ચઇ ! એમિ સુહોગ સિદ્ધી, ઉચિઅપડિવત્તિપૂહાણા । આ રીતે ઇષ્ટવસ્તુના સ્વરૂપને (= સુખ વગેરેના વાસ્તવિક સ્વરૂપને) જણાવનાર જ્ઞાન પરમાથી જ્ઞાન છે. આવું જ્ઞાન થતાં ઉભયલેાકમાં ઇષ્ટમાં પ્રવૃત્તિ થવાથી શુભ વ્યાપારેની સિદ્ધિ થાય છે. કારણ કે સમ્યજ્ઞાનથી વિચારણા દ્વારા તે તે વ્યાપારના અનુબંધ તરફ દૃષ્ટિ રાખીને ઉચિત પ્રવૃત્તિના સ્વીકાર થાય છે. ૨૮. ઉચિત પ્રવૃત્તિના સ્વીકારનુ કારણ ઇત્થ ભાવેા પવત્તા । અહી પ્રવૃત્તિ કરાવનાર શુભ અંતઃકરણ રૂપ ભાગ છે, મેહ નહિ, શુભ અંતઃકરણરૂપ ભાવ ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. માહ અનુચિત પ્રવૃત્તિ કરાવે છે. અહી શુભ અંતઃકરણરૂપ ભાવ પ્રવૃત્તિ કરાવનાર હોવાથી ચિત પ્રવૃત્તિના સ્વીકાર થાય છે. ૨૯ પ્રસ્તુત પ્રવૃત્તિમાં વિઘ્નાભાવ અને તેનું કારણ પાય વિશ્વા ન વિજ્જઇ, નિરણુબ ધાન્નુહકર્મીભાવે !... Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ આથી જ ( શુભ અંતઃકરણરૂપ ભાવ પ્રવર્તક હેવાથી આ પ્રવૃત્તિમાં અશુભ કર્મો નિરનુબંધ હોવાથી પ્રવજયારૂપ શુભા ઉપાયને વેગ થવાના કારણે પ્રાયઃ૪ વિદન આવતું નથી. (સાનુબંધ અશુભ કર્મવાળાને પ્રવ્રજ્યારૂપ શુભ ઉપાયને વેગ ન થાય.) ૩૦. ઇષ્ટ સિદ્ધિનું કારણ અકિખત્તાઓ ઈમે ભેગા ભાવારાહણાઓ ! તહ તઓ સમ્મ પવત્તઈ, નિપફાયઈ અણુઉલે છે જન્માંતરમાં પ્રવજ્યા ઉપર બહુમાન આદિ દ્વારા ભાવથી તે પ્રવજ્યાના શુભ વ્યાપારને સ્વીકાર કરી જ લીધો છે. ભાવથી સ્વીકાર કરી લીધો હોવાથી સમ્યક પ્રવૃત્તિ કરે છે. આથી અનાકુલપણે ઈષ્ટને સિદ્ધ કરે છે. ૩૧ સુકિયાનું સ્વરૂપ એવં કિરિઆ “સુકિરિઆ એગતનિકલંકા - નિકલંકÖસાહિઆ તહા સુહાણબંધા, ઉત્તરૂત્તરજોગસિદિધએ ! સમ્યજ્ઞાન પૂર્વક ઉચિત રીતે શરૂ કરેલી ક્રિયા સુક્રિયા બને છે. આ સુકિયા નિરતિચાર હોવાથી નિષ્કલંક કર્મવિચિત્રતાના કારણે મેઘકુમાર આદિની જેમ કોઈકને વિઘ પણ આવે, આથી અહીં પ્રાયઃ કહ્યું છે, Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬. અને મેક્ષાધક છે. તથા વચ્ચે તૂટ્યા વિના ઉત્તરોત્તર ગિની સિદ્ધિ થવાથી શુભાનુબંધવાળી છે. ૩ર સુકિયાથી પરાર્થસાધના અ સે સાહઈ પર પરર્થં સમ્મ / તસ્કૂકુસદ્ધ સયા તેહિ તેહિં પગારેહિં, સાબંધ મહાદએ બીજબીજાદિઠાવણું ! સદા પરાર્થને સિદ્ધ કરવામાં કુશલ તે શુભાનુબંધવાળી સુકિયાથી બીજ (= સમ્યક્ત્વ) અને બીજબીજ (=સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવનાર જિનશાસન-પ્રશંસા વગેરે) વગેરેનું આરોપણ કરવું, વગેરે તે તે પ્રકારેથી અનુબંધસહિત મુખ્ય પરાથને સિદ્ધ કરે છે. આથી તે મહેદય (=સારી ઉન્નતિવાળો) બને છે. ૩૩. પરાર્થસાધક સાધુનું સ્વરૂપ કત્તિવિરિઆઈmત્તે, અવંઝસહચિટકે, સમતભદે, સુપ્પણિહાણાબહે, હતિમિરદી, રાગામયવિજજે, દેસાનલ-જલનિહી, સંગસિદ્િધકરે હવઈ ! મુખ્ય પરાર્થને સાધવા પ્રવર્તમાન વિયથી યુક્ત, + વીર્યના લબ્ધિ અને કરણ એમ બે ભેદ છે. આત્મામાં વિર્યાતરાયને સોપશમ તે લબ્ધિવીર્ય. જે વીર્યને ઉપગ થત હેય = જે વીર્ય પ્રવર્તતું હોય તે કરણવીર્ય, વીર્યંતરાયના ક્ષપશમથી લબ્ધિવીર્ય હોય, પણ તેને ઉપયોગ ન થાય એટલે કે પ્રવર્તમાન વીર્ય ન હોય તે તે વીર્ય શા કામનું ? અડધી અહીં કહ્યું કે દીક્ષિત પ્રવર્તમાન વીથી યુક્ત હોય છે. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ મુખ્ય પરાને સાધવા જ સફળ શુભ ક્રિયાવાન, સુંદર આકૃતિવાળા હોવાથી સમ ંતભદ્ર (બાહ્ય-અભ્યંતર અને આલાક-પરલેાક એમ બધી રીતે કલ્યાણવાળા ), અનુખાનામાં કયાંય ખામી ન હોવાથી સુપ્રણિધાન આદિના હેતુ, માહરૂપ અંધકારને દૂર કરવાના સ્વભાવવાળા હાવાથી મેહરૂપ અંધકાર માટે દીપક સમાન, રાગરૂપ રોગને પ્રતિકાર કરવામાં સમથ ચાગવાળા હોવાથી રાગરૂપ રોગ માટે વૈદ્ય સમાન,દ્વેષરૂપ અગ્નિને શાંત કરવાની શક્તિવાળા હવાથી દ્વેષરૂપ અગ્નિ માટે સમુદ્રસમાન તે • દીક્ષિત સ ંવેગની સિદ્ધિના કારણેાથી યુક્ત હવાથી સ ંવેગની સિદ્ધિ કરનાર બને છે. 「 ૩૪. પાર્થ સાધનાનું કારણ અચિતચિંતામણિક` । સ એવ’પરપરત્થસાહએ, તહા કરુણાભાવ,અણેહિ ભવહિ વિમુચ્ચમાણે પાવકશ્રુણા, ધવદ્ઘમાણે અ સુહભાવેહ, અણુગભવિઆએ આરાણાએ પાણુ સવ્વુત્તમ ભવ । ચરમ અચરમભવહે', અવિગલપર પરત્નનિમિત્ત 1 ખીજા જીવાના સુખનુ કારણ હાવાથી અચિંત્યચિંતામણિ સમાન તે દીક્ષિત આ રીતે ધર્માંદાન વડે મુખ્ય પરાથના સાધક અને છે. કારણ કે પ્રધાન ભવ્યત્વના કારણે વિશિષ્ટ કરુણાદિભાવાથી અનેક ભવામાં જ્ઞાનાવરણીયાદિ પાપકમે થી અતિશય મૂકાતા અને સવે Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ ગાદિ શુભભાવેથી અતિશય વધતે તે અનેક ભવાની પારમાર્થિક આરાધનાથી મોક્ષને હેતુ, સર્વોત્કૃષ્ટ પુષ્યના સમૂહની પ્રાપ્તિ થવાથી સંપૂર્ણ મુખ્ય પરાર્થને હેતુ, અને તીર્થંકરાદિરૂપે જન્મ થાય તે સર્વોત્તમ અંતિમ ભવ પામે છે. ૩૫. અંતિમ ભવનું વર્ણન તત્થ કાઊણ નિરવ કિચ્ચે, વિઅરયમલે સિજ્જઈ, બુજઝઈ, મુચ્ચઈ, પરિનિવ્વાઈ, સવદુખાહુમત કરેઈ છે અંતિમ ભવમાં મહાન જીવોને જે ઉચિત હોય તે સઘળાં કર્તવ્ય કરીને કર્મરૂપ રજથી રહિત બને તે સિદ્ધ થાય છે = અણિમાદિ લબ્ધિઓને પામે છે, બુદ્ધ થાય છે = કેવલજ્ઞાન પામે છે, મુક્ત થાય છે = સર્વ કર્મોથી રહિત બને છે, પરિનિર્વાણ પામે છે = સંપૂર્ણ સુખ પામે છે. આ રીતે તે સર્વ દુઃખને અંત કરે છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૫. પ્રજ્યા લસૂત્ર ૧. સિદ્ધ થયેલા જીવનું સ્વરૂપ સ એવભિસિદ્ધે પરમખભે મગલાલએ જમ્મુજરામમરણુરહિએ પહીણાસુહે અણુખ ધસત્તિવજ્જિએ સંપત્તનિઅરૂવે અકિરએ સહાવસ'ક્રિએ અણુ તણાણે અણુ તદ સણે। ઉક્તરીતે સુખપર પરાથી સ`પૂર્ણ સિદ્ધ બનેલ તે દીક્ષિત સદા સુખા હોવાથી પરમબ્રહ્મ, ગુણાત્ક ના ચેગ હાવાથી મ'ગલાલય, જન્મ આદિના નિમિત્તો ન હોવાથી જન્મ-જરા-મરણથી રહિત, અશુભથી રહિત, અશુભના અનુખ ધથી રહિત, નિજસ્વરૂપને પામેલા, ક્રિયારહિત, સ્વભાવમાં સ્થિત, અન’તજ્ઞાનવાળા અને અન તદશ નવાળા મને છે. ૨. સિદ્ધમાં શબ્દાદિ ન હોય સે ન સરે, ન વે, ન ગધે, ન રસે, ન ફ્રાસે । • તે સિદ્ધ શબ્દ નથી, રૂપ નથી, ગ ંધ નથી, રસ નથી, સ્પ નથી. (અર્થાત્ સિદ્ધમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ ન હોય.) અણુ ત ૩ સિદ્ધો અભાવરૂપ નથી અવી સત્તા અણિત્વત્થસ ઠાણા, વિરિઆ, કયકિચ્ચા, સવ્વબાહાવિવજ્જિઆ, સવ્વહા નિરવિકૂખા, થિમિ, પસતા । Page #351 -------------------------------------------------------------------------- ________________ હ૦ સિદ્ધો શબ્દાદિરૂપ ન હોવા છતાં અભાવરૂપ નથી, કિંતુ જ્ઞાનની જેમ સિદ્ધોની સત્તા છે વિદ્યમાનતા છે, અર્થાત અરૂપિપણે સિદ્ધો વિદ્યમાન છે. + સિદ્ધોની સત્તા આકૃતિ ૨હિત, અનંતવીર્યયુક્ત, કૃતાર્થ, સર્વ પ્રકારની પીડાથી રહિત, સર્વથા નિરપેક્ષ સર્વ અપેક્ષાઓથી રહિત, સર્વ અપેક્ષાએથી રહિત હેવાથી જ તરંગ રહિત સમુદ્રની જેમ સ્થિર અને પ્રશાંત છે. ૪ સિદ્ધોનું સુખ સંગ અને અપેક્ષાથી રહિત છે, અસંગિએ એસાણદે, અઓ ચેવ પરે મા સિદ્ધોનું આ સુખ સંગ વિના પ્રાપ્ત થાય છે. આથી જ તે સુખ અપેક્ષા વિનાનું હોવાથી પ્રધાન છે. ૫ મેહ મુખ્ય ભાવશત્રુ છે અવિકૃખા અંણાણું, “સંજોગે વિગકારણું" અફલ ફલમઆઓ, વિણિવાયપર ખુ તં, બહુમય મહાઓ અબુહાણ, જમિત્તે વિવજજ, તા. અણુત્થા અપજજવસિઆ, એસ ભાવરિઊ પરે ! અઓ વત્તે ઉ ભગવયા + સિદ્ધોની સત્તા આકૃતિરહિત છે ઈત્યાદિને “સિદ્ધ આકૃતિરહિત છે.” ઈત્યાદિ ભાવાર્થ સમજવો. * જ્યાં સંયોગન હોય ત્યાં નિયમો અપેક્ષા પણ ન હોય. જ્યાં અપેક્ષા હોય ત્યાં નિયમ સંગ હોય. Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧ * મપેક્ષા સુખરૂપ નથી. કારણકે તેમાં મઁૌસુકથનુ દુખ છે. સંચેગ વિયાનું કારણ છે. સ`ચેગથી મળતુ ફૂલ ફૂલ નથી. કારણકે તે ફલ વિનાશી છે. મેહથી અજ્ઞાન જીવને આ ફૂલ અહુ ગમે છે. કારણ કે મેહથી વિપયય = અફલમાં ફલબુદ્ધિ થાય છે. વિષય યથી અસક્ષ્મવૃત્તિ થવાથી અનંત અનર્થે થાય છે. આથી જ ભગવાને આ મેહને મુખ્ય ભાવશત્રુ ક્યો છે. 3 ૬ સિદ્ધો સચાગ અપેક્ષાથી રહિત છે નાગાસેણુ જોગા એઅસ્સ। સે સરૂવસ'ક્રિએ નાગાસમણુત્વ । ન સત્તા `સદ'તરમુવેઇ । અર્ચિતમેઅ'કેવલિંગમ્મ' તત્ત, નિચ્છયમયમેઅ । ‘વિજોગવ’ ચ જોગેાત્તિ’, ન એસ ભેગા, ભિષ્ણ લક્રૃખણમેઅસ્સ ન ઇત્યાવિકૂષ્મા । [જો સચાગ દુષ્ટ છે, તા સિધ્ધાના આકાશ સાથે જે સંચાગ છે, તે કેમ દુષ્ટ નથી ? આ પ્રશ્નનું સમાધાન] સિદ્ધજીવને આકાશ સાથે સંÀાગ નથી. કારણ કે સિદ્ધ પોતાના સ્વરૂપમાં રહેલ છે. આકાશ ખીજામાં રહેતું નથી. અર્થાત્ જેમ આકાશ ત્રીજાના આધાર વિના=સ ચાગ વિના સ્વ-સ્વરૂપમાં રહેલ' છે, તેમ સિદ્ધો બીજાના આધાર વિના=સંચાગ વિના સ્વ-સ્વરૂપમાં રહેલા છે. કારણ કે એક સત્તા બીજી સત્તાને પામતી નથી, અર્થાત્ એક દ્રવ્ય ખીજા દ્રવ્યરૂપે ખનતુ નથી. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ભાષા : દરેક દ્રવ્ય પરરૂપે બનતુ નથી, સ્વરૂપમાં જ રહે છે. જેમકે જડ ચેતન ન બને, ચેતન જડ ન અને, ચેતન ચેતનરૂપે રહે અને જડ જડરૂપે રહે. [જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે બનતું નથી, તેમ ખીજા દ્રવ્યમાં પણ રહેતુ' નથી.] અચિંત્ય આ તત્ત્વ કેવલિંગમ્ય છે. નિશ્ચયમત છે. (કારણ કે વ્યવહારનયના મતે) સૉંચાગ વિચેગવાળા હાય. સિદ્ધ અને આકાશના સંચાગ વિચાગવાળા નથી. પ્રસ્તુત સંચાગનુ (= સિદ્ધ અને આકાશના સંચાગનુ લક્ષણ ભિન્ન છે. આ [સંચાગ એ જાતના છે. (૧) વિધાગવાળા (ર) વિચાગ રહિત = કે કેવળ આધાર-આધેયરૂપ, મહાધીન જીવાના ખીજી વસ્તુ સાથે થતા સાગ વિચાગવાળા છે. સિદ્ધ અને આકાશમાં વિધાગવાળા સંચાગ નથી, કિંતુ સિદ્ધો આકાશમાં રહેલા હૈાવાથી આધાર-આધેયભાવ રૂપ સંચાગ છે, નિશ્ચયનયના મતે વિચાગવાળે સંચાગ વાસ્તવિક સંચાગ છે. કેમકે તે સ ંચાગથી સંચાગનુ ફળ વિસેગ મળે છે. નિશ્ચયનયના મતે એક સ્થાને રહેવા રૂપ સિદ્ધ-આકાશને સયેાગ વિયેાગરૂપ ફળથી રહિત હાવાથી વાસ્તવિક સચાગ નથી. નિશ્ચયનય જે વસ્તુનું જે ફળ હાય તેનાથી તે ફળ મળતુ હોય તે જ તેને તે વસ્તુરૂપે માને. એટલે નિશ્ચયનય જેનાથી વિચેાગરૂપ ફળ મળતુ હાય તેને જ સંચાગ માને સિદ્ધ -આકાશના સંચાગમાં વિયેાગરૂપ ફળ મળતું નથી. આથી Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ નિશ્ચયનયના મતે સિદ્ધ-આકાશને સંગ નથી.] - અહી (આકાશ-સિદ્ધના આધાર આધેયરૂપ સંગમાં) સિદ્ધોને અપેક્ષા નથી. (મહાધીન જીના વિચગવાળા સંગમાં અપેક્ષા છે) ૭. સિદ્ધોને લકત જવાને સ્વભાવ છે. - સહાયો ખુ એ, અણુતસુહસહાયક (સિદ્ધો લેકાંત સુધી આકાશમાં કેમ જાય છે? એ પ્રશ્નનું સમાધાન) સિદ્ધોને લેકાંત સુધી આકાશમાં જવાને સ્વભાવ છે. સિદ્ધોને જેમ અનંતસુખ સ્વભાવ છે અને તે કર્મક્ષયથી પ્રગટ થાય છે, તેમ લેકાંત સુધી આકાશમાં જવું એ સિદ્ધોને સ્વભાવ છે અને તે કર્મક્ષયથી પ્રગટ થાય છે. * ૮. સિદ્ધના સુખનું વર્ણન ઉવમા ઇન્થ ન વિજજઈ તબ્બાડશુભ પર તસ્સવ ! “આણુ એસા જિણાણું સગૂણું અવિતહા એગતઓ ! ન વિતહત્ત નિમિત્તે ન ચાનિમિત્તે કજવંતિ નિદંસણુમિત્ત તુ નવર સિદ્ધનું સુખ ઉપમા રહિત છે. પણ સિદ્ધનું સુખ હવાને અનુભવ સિદ્ધોને જ થાય, અર્થાત્ સિદ્ધનું સુખ. કેવું છે તે સિદ્ધ જ અનુભવી શકે છે, એમ સર્વજ્ઞ જિનની આજ્ઞા છે. સર્વજ્ઞ જિનની આજ્ઞા એકાંતે સત્ય છે. કારણ કે Page #355 -------------------------------------------------------------------------- ________________ ગાદિ ન હોવાથી અસત્યનું નિમિત્ત નથી નિમિત્ત વિના કાર્ય ન થાય, આ રીતે સિદ્ધસુખ સ્વ-સંવેદ્ય છે. સિદ્ધસુખ સંબંધી (સિસુખને સામાન્ય ખ્યાલ કરાવનાર) નીચે મુજબ માત્ર દષ્ટાંત છે. સિદ્ધ સુખ સંબંધી દષ્ટાંત સવ્વસાએ સર્વવાદ્ધિવિગમે, સવ્વત્થસંજોગણું. સવ્વિચ્છાસંપત્તીએ.. જારિસમાં ઈર્ણતગુણું, તે તુ ભાવસસુકયાદિ. રાગદ ભાવસત્ત, કમ્મદયા વાહિશે, પરમલધીઓ ઉ અઠા, અણિઝેચ્છા ઈચ્છા સર્વ શત્રુઓનો ક્ષય થઈ ગયે હય, સર્વવ્યાધિન એને નાશ થય હાય, સર્વ અર્થોને (=ઈટ વસ્તુઓને સંગ થયે હેય, સર્વ ઈચ્છાઓ પૂર્ણ થઈ હોય ત્યારે જેવું સુખ હોય તેનાથી અનંતગણું સિદ્ધનું સુખ હોય છે. કારણકે સુખ ભાવ શત્રુઓના ક્ષય વગેરેથી થાય છે. | (સિદ્ધસુખના દષ્ટાંતમાં શત્રુ વ્યાધિ, અર્થ અને ઈચ્છા એ ચારને ઉલ્લેખ છે. આથી હવે પરમાર્થથી શત્રુ વગેરે કોણ છે તેનું વર્ણન કરે છે ) - રાગાદિ ભાવશત્રુ છે. કમેને ઉદય (ભાવ) વ્યાધિ છે. (પરાનું કારણ હોવાથી ઉત્તમ લબ્ધિઓ ભાવ અર્થ છે. ઈચ્છાના અભાવની ઈચ્છા એ ઈચ્છા છે. (કારવૃકે તેનાથી પરિણામે ઈરછાને સર્વથા નાશ થાય છે Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ ૧૦ સિદ્ધો સુખ બુદ્ધિથી ગમ્યા નથી. - એવં સુહુમએ, ન તત્તઓ ઈયરેણુ ગમ્મઈ ! જઈસુહ વ. અજઈ ! “આગાહે વ રોગિત્તિ વિભાસા અર્ચિતમે સરવેણી આ પ્રમાણે સિદ્ધસુખ સૂક્ષ્મ છે, પરમાર્થથી સિદ્ધ સિવાય બીજાથી અનુભવી શકાતું નથી. જેમ સાધુ સિવાય બીજો જીવ સાધુનું સુખ ન અનુભવી શકે, જેમ. રેગી આરોગ્યનું સુખ ન અનુભવી શકે, આ પ્રમાણે વિભાષા કરવી, એટલે કે આ બે દૃષ્ટાંતની જેમ સિદ્ધસુખમાં પણ કહેવું, અર્થાત તે રીતે અસિદ્ધ સિદ્ધસુખ ન અનુભવી શકે સિદ્ધસુખ સ્વરૂપથી અચિંત્ય છે, અર્થાત સિદ્ધસુખનું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે, કારણ કે તે પરમાર્થથી બુદ્ધિને વિષય નથી. ૧૧ સિદ્ધસુખ અને સિદ્ધોને કાળા - સાઈ–ઉપજજવસિ એગસિદ્ધાવિકખાઓ ! પવાહ અણાઈ ! તેવિ ભગવંતે એવું ! સિદ્ધસુખ એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અનંત છે, પ્રવાહથી અનાદિ છે. સિદ્ધ ભગવંતે પણ એક સિદ્ધની અપેક્ષાએ સાદિ-અનંત અને પ્રવાહની અપેક્ષાએ અનાદિઅનંત છે. ૧૨ સજીવોમાં ભવ્યત્વ સમાન હબ છતાં તથાભવ્યત્વ ભિન્ન છે, Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ તહા ભવ્વત્તાઈભાવએ ! વિચિત્તમેઅ તહાક઼લભે એણ । નાવિચિત્તે, સહકારિભેએ તવિકૃખા તઐત્તિ, અણેગ તવા તત્તવા ! સ ખ એવં હરહેગતા, મિચ્છત્તમેસા, ન ઇત્તો વવત્થા । અણારિહુમે' ! (ભવ્યત્વ વગેરે સમાન હેાવા છતાં બધા જીવાં એક સાથે મેાક્ષમાં કેમ જતા નથી ? એ પ્રશ્નનું સમાધાન :) તથાભવ્યત્યાદિના કારણે બધા જીવે એકી સાથે મેાક્ષમાં જતા નથી. અહી તથાભવ્યત્વ એટલે તે તે રીતે ફૂલના પરિપાક કરનાર. આ તથાભવ્યત્વ વગેરે વિચિત્ર છે. કારણ કે તે તે રીતે ફૂલના ભેદ છે, અર્થાત કાલાદિના ભેદથી થનાર ફલ અલગ અલગ છે. પ્રશ્ન : ભવ્યત્વ સમાન હોય, પણ સહકારીકારણના ભેદથી ફલભેદ થાય એમ ન બને ? = ઉત્તર : ના. તથાભવ્યત્યાદિ અવિચિત્ર – સમાન હાય તા સહકારી કારણનેા ભેદ ન થાય. કારણ કે સહકારી ભેદ તથાભવ્યાદિની અપેક્ષા રાખે છે. અર્થાત્ તથા ભવ્યત્વાદિ પ્રમાણે સહકારી કારણના ચેગ છે. એટલે તથા ભવ્યત્વ વગેરે સમાન હાય તેા સહકારી કારણ પણ સમાન હોય. સહકારી કારણ સમાન નથી માટે તથા ભવ્યત્વ વગેરે સમાન નથી. જો સહકારીભેદને તથા ભવ્યત્વાદ્રિની અપેક્ષા રાખવાના સ્વભાવ ન હોય તે સહકારી કારણના જુદા Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭ જુદા સમયે અલગ અલગ રીતે ચેાગ ન હોય. સહકારી કારણેાના એક જ સમયે એક જ રીતે ચેાગ કેમ નથી થતા ? સહકારી કારણેાના એક જ રીતે ચાગ થતા નથી, એનાથી સિદ્ધ થાય છે કે સહકારી કારણ કેાઇની અપેક્ષા રાખે છે. કેાની અપેક્ષા રાખે છે? એના ઉત્તરમાં તથાભવ્યત્યાદિની અપેક્ષા રાખે છે એમ માનવુ’ પડે. સહકારી કારણેાના ભેદ હાવાથી તથાભયત્વાદિના પણ ભેદ સિદ્ધ થાય છે. કારણકે તથાભયાદે પ્રમાણે સહકારી કારણેાના ચેાગ થાય છે. અનેકાંતવાદ તાત્ત્વિકવાદ છે. તે અનેકાંતવાદ આ રીતે ઘટે છે, અર્થાત્ તથાભત્ર્યત્વાદિ અસમાન ( = ભિન્ન ભિન્ન ) હાવાથી અનેકાંતવાદ ઘટે છે. અન્યથા ( - તથાભવ્યાદિ સમાન હોય તા) એકાંતવાદ છે. એકાંતવાદ મિથ્યાત્વ છે. એકાંતવાદથી (સહકારી ભેદની) વ્યવસ્થા ન થાય. કારણ કે એકાંતવાદમાં ભવ્યત્વાતિ સમાન હોવાથી સહકારીકારણના કાલાદિથી ભેદ ન ઘટી શકે. એકાંતને આશ્રય આરહંતના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. ૧૩, અંધ વિના મુક્તિ ન ઘટે. સંસારિણો ઉ સિદ્ધત્ત । નાબદ્ધમ્સ મુત્તી સ ્ત્થરહિ । અણાઈમ બધા વાહેણું, અઅિકાલતુલ્લા અબધખ'ણે વાડ્મત્તી પુણો બધાસંગ અવિસેસા એ બધમુકાણું । ૨૨ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સંસારી (કર્મથી બદ્ધ) જીવ સિદ્ધ બને છે. કારણ કે અબદ્ધ જીવની મુક્તિ શબ્દાર્થ રહિત હોવાથી તાત્વિક નથી (બંધનથી છૂટવું એ મુક્તિ શબ્દને અર્થ છે. જે બંધાચેલો જ ન હોય તેને છૂટવાનું પણ ન હોય.) બંધ પ્રવાહથી અતીતકાલની જેમ અનાદિ છે, અર્થાત જેમ પ્રવાહથી અતીતકાલ અનાદિ છે, તેમ બંધ પણ પ્રવાહથી અનાદિ છે. આત્મા પહેલાં બંધરહિત હતું, પણ પછી બંધાયે–એમ અબદ્ધને બંધ માનવામાં આવે તે મુક્તિ જ ન થાય. કારણકે મુક્તિ થયા પછી ફરી બંધ થાય. એમ થતાં બદ્ધ અને મુક્તમાં કોઈ વિશેષતા ૧૪ અનાદિ બંધને વિરોગ થાય “અણાઇગેવિ વિગે કંચણોવલનાએ ૫ બંધ અનાદિથી હેવા છતાં સુવર્ણપત્થરના દષ્ટાંતથી બંધને વિગ ઘટે છે. (સુવર્ણ અને માટીને સંગ અનાદિ હોવા છતાં બંને અલગ થાય છે તેમ) ૧૫, સાંખ્યમત માન્ય દિદક્ષા અપ્રામાણિક છે. ન દિદિકખા અકરણસ્સા ન યાદિષ્ઠમિ એસા. ન સહજાએ નિવિત્તી ન નિવિત્તીએ આયાણા નયણહા તસ્મસા, ન ભવ્યત્તતુલ્લા, નાણું, ન કેવલજીવરૂવમેણં, ન ભાવિન્નેગાવિફખાએ તુલ્લત્ત, તયા કેવલણ સયાવિસેસ, તહાં સહાયકપણ મમ્પમાણમેવા એસેવ દેસે પરિકમ્પિઓએ ! Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ (પહેલા આત્મા અમદ્દ હતા, પણ દિદક્ષાથી (=સત્ત્વ, રજસ . અને તમસુ એ ત્રિગુણાત્મક પ્રકૃતિના વિકારને જોવાની ઇચ્છાથી) ખંધાયેા. મુક્ત થયા પછી દિદક્ષા ન હાવાથી ફરી ખધાતા નથી. * આમ માનવામાં કાઈ દોષ ન હેાવાથી બંધ સાદિ છે એવી શંકાનું સમાધાન) ઇન્દ્રિયરહિતને દિદક્ષા ન હોય. (અબદ્ધ આત્મા ઇંદ્રિયરહિત હોય છે.) તથા દિદક્ષા એટલે જોવાની ઇચ્છા. જે વસ્તુ અદૃષ્ટ હાય, એટલે કે વિદ્યમાન ન હેાવાના કારણે દેખી ન શકાય તેવી તે વસ્તુ સંબંધી દિક્ષા ન થાય. જો દિક્ષાને સહજ માનવામાં આવે તે તેની ચૈતન્યની જેમ કદી નિવૃત્તિ ન થાય. અર્થાત્ જેમ આત્માના ચૈતન્યગુણ સહજ હાવાથી કદી આત્માથી જુદો પડતેા નથી. તેમ દિક્ષા સહજ હાય તો કયારૅ ય આત્માથી જુદી ન થાય. હવે જો દિક્ષાની નિવૃત્તિ થાય તે। આત્મા જ ન રહે. કારણ કે આત્મા દિદક્ષાથી ભિન્ન નથી. અન્યથા (=દિક્ષાની નિવૃત્તિ થવા છતાં આત્મા હેતે હાય તેા) એ દિક્ષા આત્માની નથી. (જેમ આત્માથી નિવૃત્તિ થાય છે. તેમ અભિન્ન હ।વા છતાં ભવ્યત્વની દિક્ષાની નિવૃત્તિ થવામાં કાઈ છોડä વધુ સ્વામ-એક હું * ક રહિત શુદ્ધ આત્માને ઘણા રૂપવાળા બનુ એમ પ્રકૃતિના વિકારને જોવાની ઇચ્છા થવાથી મહદ્વગેરે ચાવીસ તત્ત્વાના સંયોગ થતાં તે સ સારી બને છે. પછી તત્ત્વજ્ઞાન =પુરુષ અને પ્રકૃતિના ભેદનુ જ્ઞાન) થતાં આત્મા મુક્ત અને છે અને દિદક્ષા પણ રહેતી નથી. આવા સાંખ્યમત છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪o દોષ નથી એ શંકાનું સમાધાન) દિદક્ષા ભવ્યત્વના જેવી નથી. કારણ કે ભવ્યત્વ કેવલ (સર્વથા શુદ્ધ) જવરૂપ નથી જ્યારે દિક્ષા કેવળ જીવરૂપ છે. આથી મેક્ષમાં પણ દિદક્ષા રહેશે. પ્રશ્ન : બંધ નથી ત્યારે એકલી દિક્ષા છે. પણ ભાવગની અપેક્ષાએ (મહદ્ આદિને ગ થશે ત્યારે મહદ્ આદિ પણ હોવાથી એકલી દિક્ષા નથી એ અપેક્ષાએ) દિદક્ષા કેવલ જીવસ્વરૂપ નથી. આથી ભાવીરોગની અપેક્ષાએ દિક્ષા ભવ્યત્વ સમાન છે. ઉત્તર : જે વખતે મહદ્ આદિને રોગ થ નથી. તે વખતે દિક્ષા એકલી હોય છે. જ્યારે મહદ્ આદિને ગ થાય છે ત્યારે તેમાં કોઈ વિશેષતા આવતી નથી. દિક્ષા સદા એક એક સરખી હોવાના કારણે (ચેતન્યગુણની જેમ) સહજ હોવાથી મહદ્ આદિને વિગ થાય ત્યારે પણ દિદક્ષાની વિદ્યમાનતાની આપત્તિ આવે છે. પ્રશ્ન મહદ્ આદિને સંગ થયા પછી વિકારનું દર્શન થતાં કેવલ્ય અવસ્થામાં નિવૃત્ત થવાને દિક્ષાને સ્વભાવ છે. આથી મહદ આદિને વિગ થાય ત્યારે પણ દિક્ષાની વિદ્યમાનતાની આપત્તિ નહિ રહે. ઉત્તર : દિદક્ષાના આવા (અમુક સમય સુધી રહે અને પછી નિવૃત્ત થાય તેવા) સ્વભાવની કલ્પના અપ્રામાણિક છે. જેમ દિક્ષાના સ્વભાવની કલ્પના અપ્રામાણિક છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ તેમ કલ્પિત દિક્ષાને સ્વીકાર કરવામાં પણ એ જ (=પ્રમાણભાવ રૂ૫) દેષ છે. ૧૬ પરિણામ ભેદથી બંધ-મોક્ષને ભેદ પરિણામભઆ બંધાઈભેઓ ત્તિ સાહુ સવ્વનયવિશુદ્િધએ નિર્વચરિભયભાવેણું છે પ્રશ્ન : જે દિક્ષા માનવામાં આવે તે દિક્ષા હોય ત્યાં સુધી બંધ અને દિકક્ષાની નિવૃત્તિ થતાં મેક્ષ એમ બંધ-મેષને ભેદ (=વ્યવસ્થા) થાય છે. પણ દિક્ષા ન માનવામાં આવે તે બંધ–મોક્ષને ભેદ કેવી રીતે થઈ શકે ? ઉત્તર : આત્માના પરિણામના ભેદથી બંધ અને મેક્ષને ભેદ માને એ પ્રમાણયુક્ત છે. પ્રશ્ન : પરિણામને ભેદ એટલે શું? ઉત્તરઃ અન્યને વેગ અને વિયોગ એ પરિણામભેદ છે. અર્થાત કર્મને વેગ એ બંધ અને કર્મને વિગ એ મોક્ષ છે. પરિણામભેદથી બંધ-મેક્ષને ભેદ સર્વનયથી વિશુદ્ધ . (=સર્વનયસંમત) હોવાથી ઉપચારરહિત (મુખ્ય-તાત્ત્વિક) . બંધ-મેક્ષ સિદ્ધ થાય છે. ૧૭. કર્મ બેધ સ્વરૂપ નથી, તથા સર્વથા અસતું પણ નથી. ન અપભ કર્મો | ન પરિકપિઅમેએ ! ન એવં ભવાદિભેઓ ! Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ (આ રીતે દ્રવ્યાસ્તિક નયની અપેક્ષાએ પ્રરૂપણું કરી. હવે પર્યાયાસ્તિક નયની અપેક્ષાએ પ્રરૂપણ કરે છે ) કર્મ આત્મભૂત નથી, એટલે કે બધું સ્વરૂપ જ નથી, કમ જેમ બધ સ્વરૂપ જ નથી, તેમ સર્વથા પરિકલ્પિત અસતું પણ નથી. +કારણ કે કર્મ સર્વથા બેધસ્વરૂપ કે અસતું હોય તે સંસાર અને મોક્ષને (બંધ–મોક્ષને); ભેદ ન થાય. તે આ પ્રમાણે બૌદ્ધો સર્વ વસ્તુને ક્ષણિક માને છે. જે બધી વસ્તુઓ ક્ષણિક હોય તે બીજી ક્ષણે તે જ વસ્તુ કેમ દેખાય છે? આ પ્રશ્નના સમાધાન માટે બૌદ્ધો “સંતાન” પદાર્થને માને છે. સંતાન એટલે ક્ષણ પ્રવાહ. દરેક વસ્તુ પૂર્વ-પૂર્વ ક્ષણે નાશ પામે છે અને ઉત્તર-ઉત્તર ક્ષણે તે જ પ્રકારની નવી વસ્તુ ઉત્પન્ન થાય છે. આથી વસ્તુ ઉત્પન્ન થાય ત્યારથી આરંભી સર્વથા નાશ ન પામે ત્યાં સુધી સમાન ક્ષણ પ્રવાહ ચાલ્યા કરે છે. એટલે પ્રત્યેક ક્ષણે નિરંતર સમાનરૂપે વસ્તુની ઉત્પત્તિ એ ક્ષણ પ્રવાહ છે. વસ્તુ સર્વથા નાશ પામે ત્યારે ક્ષણપ્રવાહને = સંતાનને નાશ થાય છે, અને નવા ક્ષણ પ્રવાહની-સંતાનની ઉત્પત્તિ + બૌદ્ધની “યોગાચાર' શાખાવાળા સર્વવસ્તુઓને વિજ્ઞાન સ્વરૂપ માને છે. એથી એમની દષ્ટિએ કર્મ જ્ઞાન સ્વરૂપ છે. બૌદ્ધની માધ્યમિકશાખાવાળા સર્વ વસ્તુઓને અસત્રવાસનારૂપ માને છે. સર્વ વરતુઓ નહિ હેવા છતાં વાસનાના (=ભ્રાતના) કારણે દેખાય છે. એટલે બધું વાસનારૂપ છે. આથી કર્મ પણ વાસનારૂપ છે એમ માને છે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ થાય છે. દા. ત. હરણ જગ્યું ત્યારથી તે દરેક ક્ષણે નાશ પામે છે, અને સમાનરૂપે ઉત્પન્ન થાય છે. આથી હરણને ક્ષણ-પ્રવાહ સંતાન ચાલે છે. બીજા શબ્દોમાં કહીએ તે હરણક્ષણને = હરણ રૂપ ક્ષણને પ્રવાહ ચાલે છે. - તે પ્રમાણે આત્માને પણ ક્ષણપ્રવાહ ચાલે છે. આત્માના ક્ષણ પ્રવાહને ચિસંતતિ કહેવામાં આવે છે. ચિસંતતિ સોપપ્લવ અને નિરુપમ્પ્લવ એમ બે પ્રકારે છે. સંસારમાં રહેલા આત્માની સોપપ્લવ ચિસંતતિ ચાલે છે, અને આ બધું અસત છે એવું જ્ઞાન થવાથી રાગાદિ દૂર થતાં સોપપ્લવ ચિસંતતિને અંત આવે છે અને નિરુપપ્લવ ચિતંતતિ ચાલે છે. પલવ ચિસંતતિ રૂપ ક્ષણ એ સંસાર અને નિરુપમ્પ્લવ ચિત્યંતતિ રૂપ ક્ષણ એ મેક્ષ છે. આમ ક્ષણભેદથી બંધ અને મેક્ષને ભેદ થાય છે, આ પ્રમાણે બૌદ્ધો માને છે. આમ ક્ષણભેદ થવા છતાં બોધ (=ચિસંતતિ) બંને ક્ષણમાં છે. એટલે કે જેમ સંસાર અવસ્થામાં બેધ હોય છે, તેમ મોક્ષ અવસ્થામાં પણ બંધ હોય છે. આથી તમારા મતે સંસાર અને મિક્ષમાં કઈ ભેદ પડ્યો નહિ. * ક્ષણિકવાદીના મતે દરેક વસ્તુને ક્ષણે ક્ષણે નાશ અને (-ઉત્પત્તિ) થતા હોવાથી વસ્તુને પણ ક્ષણ કહેવામાં આવે છે. જેમ કે, મનુષ્યક્ષણ, ઘટક્ષણ અથવા હરણને ક્ષણ, મનુષ્યને ક્ષણ, ઘટને ક્ષણ એમ પણ કહેવાય છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ૧૮ સા સથા વિનાશ માનવામાં સર્વથા અસતની ઉત્પત્તિ થવાની આપત્તિ ન ભવાભાવે। ઉ સિદ્ધી ! ન તદુચ્છેદેડણુપ્પા । ન એવ' સમજસત્તા નાણામા ભવા । ન હેફલભાવે। । તસ્સ તહા સહાવકપ્પણમન્નુત્ત નિરાહારત્નયકએ નિગેણં પ્રશ્ન :-સ`સારને અભાવ એ જ મેાક્ષ છે. અર્થાત્ જેમ દીપકના બુઝાઈ ગયા પછી પ્રકાશના સથા અભાવ થાય છે, તેમ સતિના ઉચ્છેદ (=સથા નાશ) થતાં સસારને અભાવ થાય છે, અને અને એ જ મેક્ષ છે, સ'તિ સ’સાર છે અને સંતતિના સર્વથા ઉચ્છેદ માક્ષ છે. ઉત્તર :-નાસતો વિદ્યતે માવો, નાઙમાવો વિદ્યતે સતઃ = “ અસા (= સર્વથા અવિદ્યમાનના ) ભાવ ( ઉત્પત્તિ) ન થાય, અને સત્તા સ^થા અભાવ ( = નાશ) ન થાય” એવા નિયમ છે. જે વિદ્યમાન હોય તેની જ પર્યાયાંતરરૂપે ઉત્પત્તિ થાય. તથા સત્ના સવ થા અભાવ ન થાય, કિંતુ પર્યાયાંતર થાય. આ નિયમ હેાવા છતાં જો તમે સ‘તતિના સવ થા ઉચ્છેદ માનશે તેા ફ્રી પણ કયારેક સંતતિની અવશ્ય ઉત્પત્તિ થશે, એમ માનવાની આપત્તિ આવશે. કારણ કે જેમ સત્ના સવ થા ઉચ્છેદ થાય છે તેમ સથા અસની ઉત્પત્તિ પણ થાય. પ્રશ્ન :-સર્વથા અસતની ઉત્પત્તિ થાય તેમાં શે વાંધા છે? Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ ઉત્તર :–સવÖથા અસતની ઉત્પત્તિ યુક્તિયુક્ત નથી. સર્વથા અસતની ઉત્પત્તિ માનવામાં એ વિરાધ આવે છે. (૧) એક વિરાધ એ છે કે કયારેક સ`તાનની ઉત્પત્તિ થવાથી સંસાર અનાદિ તરીકે સિદ્ધ નહિ થઈ શકે. (૨) બીજો વિરાધ એ છે કે કારણ-કાર્ય ભાવ નહિ રહે. જે સતિના સર્વથા ઉચ્છેદ થાય છે તેની અંતિમક્ષણ અને જે સ ંતતિની ઉત્પત્તિ થાય છે તેની પ્રથમક્ષણ એ અને વચ્ચે કારણ—કાય ભાવ નહિ રહે. અર્થાત્ પ્રથમક્ષણ રૂપ કાર્યાંનુ અંતિમક્ષણ કારણ નથી. આથી કારણ વિના જ કાર્યની ઉત્પત્તિ થશે. પ્રશ્ન :-ચરમક્ષણના તેવા (= તદ્દન નિવૃત્ત થવાને ) સ્વભાવ છે, અને આદ્યક્ષણના ઉત્પન્ન થવાના સ્વભાવ છે. જ્યાં સ્વભાવ હોય ત્યાં આમ કેમ એ પ્રશ્ન જ ન હેાય. ઉત્તર :–ચરમક્ષણના તેવા સ્વભાવની કલ્પના અયુક્ત છે, કેમકે તેમાં સ્વભાવ નિરાધાર અને, અથવા અન્વય (= સબંધ) ન રહે એ એ દોષ અવશ્ય આવે છે. તે આ પ્રમાણે (સ્વ = પેાતાની. ભાવ એટલે સત્તા) સ્વભાવ એટલે આત્મીય સત્તા. આથી ચરમક્ષણને નિવૃત્તિસ્વભાવ છે એને અથ એ થયેા કે ચરમક્ષણની સત્તા નિવૃત્તિ છે. અને સ્વાભાવિક આત્મીયસત્તા છે. ચરમક્ષણની નિવૃત્તિ છે એટલે ચરમક્ષણ નથી, અને ચરમક્ષણની આત્મીય સત્તા છે. તે આત્મીય સત્તા કેાની? આત્મીય સત્તાના આધાર કાણુ ? આ પ્રશ્નના ઉત્તર મળતા નથી આત્મીય સત્તા=સ્વભાવ નિરાધાર અને છે. . -: Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ અથવા ચરમાણને તે સ્વભાવ છે એમ નહિ, કિંતુ ચરમક્ષણની નિવૃત્તિને તે સ્વભાવ છે. એમ માનવામાં આત્મીય સત્તાને સ્વભાવને આધાર નિવૃત્તિ છે એટલે સ્વભાવ નિરાધાર નથી. પણ કારણ-કાર્યને અન્વયં (= સંબંધો નહિ રહે. એટલે કે ચરમક્ષણ કારણ છે અને આઘક્ષણ કાર્ય છે એમ કારણ-કાર્યને સંબંધ નહિ રહે. કારણ કે આઘક્ષણની ઉત્પત્તિ થાય છે, ત્યારે અંતિમણની નિવૃત્તિ છે = અંતિમ ક્ષણ નથી. પ્રશ્ન : અહીં નિમોળું = બે દેષ અવશ્ય લાગે છે એમ જકારપૂર્વક કેમ કહ્યું ? ઉત્તર : જે સ્વભાવ માનવામાં આવે અને આ બે દેષ ન માનવામાં આવે તે સ્વભાવ (= પિતાની સત્તા એ) અર્થ ઘટી શકે નહિ. શબ્દનો જે અર્થ ઘટતો હોય તે ઘાડે જઈએ. સ્વભાવ શબ્દનો અર્થ ઘટાડતાં ઉક્ત બે દે અવશ્ય આવે છે. ૧૯. દ્રવ્યના ઉત્પાદ અને નાશ માનવામાં આવે તે દ્રવ્યના ઉત્પાદ-નાશરૂપ સ્વભાવની કલ્પના યુક્તિયુક્ત છે. તસેવ તહાભાવે જુત્તમેએ ! હા, જે ક્ષણને = દ્રવ્યને જ પર્યાયરૂપ ઉત્પાદ થાય છે, અને વિનાશ પણ થાય છે, એમ માનવામાં આવે તે દ્રવ્યનો અક પર્યાય રૂપે ઉત્પન્ન થવું અને બીજા પર્યાય રૂપિ નાશ પામવું એ સ્વભાવ છે, એમ સ્વભાવની કલ્પના યુક્તિયુક્ત છે. કારણકે તેમાં પૂર્વોક્ત સર્વથા Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ અસની ઉત્પત્તિ, સ’સારનું આદિપણ', કારણ-કાર્ય ના અસ બધ, સ્વભાવની નિરાધારતા વગેરે દાષા ન રહે. ૨૦. પ્રસ્તુત વિષયની સૂક્ષ્મતા સુહુમમટ્ઠપયમેઅ' । વિચિન્તિઅવ્વ મહાપણ્ણા અત્તિ! આ વિષય અત્યંત સૂક્ષ્મ છે. આથી સૂક્ષ્મબુદ્ધિથી આની વિચારણા કરવી. કારણકે સૂક્ષ્મબુદ્ધિથી વિચાર્યા વિના આ વિષય ન સમજી શકાય. ૨૬. માક્ષમુખની શ્રેષ્ઠતાનું' કારણ અપજ્જવસિઅમેવ સિદ્ધસુખ' । ઇત્તો ચેવુત્તમ ઇમ' । સવ્હા અણુસુત્રત્તાંતભાવાએ આ પ્રમાણે મેક્ષસુખ અન'ત છે, આથી જ શ્રેષ્ઠ છે. કારણ કે મેાક્ષસુખ તદ્દન ઉત્સુકતા વિના અનંત છે. ૨૨. સિદ્ધોના વાસ લાગતસિદ્ધિવાણો એએ । ‘જત્થ ય એગા તત્વ નિઅમા અહંતા । સિદ્ધો લેાકના અંતે સિદ્ધિક્ષેત્રમાં રહે છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંતા સિદ્ધો છે. ૨૩. સિદ્ધની લેાકાંત સુધી ગતિસધી વન અકમ્મુણો ગઈ પુળ્વપગેણ અલાઉત્પભિઇનાયએ । નિઅમે અએ ચૈવ ‘અફ઼સમાણુગઈ એ ગમણુ' ઉરિસવિસેસ અ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ પ્રશ્ન : આત્માને ગતિ કરવામાં ચેાગ સહાયક છે. ચાગ વિના આત્મા ગતિ કરી શકે નહિ. સ કાંના ક્ષય થતાં આત્મા ચેાગ રહિત હાવાથી ગતિ કેમ કરી શકે ? ઉત્તર : કમ રહિત આત્મા પૂર્વ પ્રયાગથી ગતિ કરે છે, એટલે કે આત્મામાં ચેાગ નિરોધની પહેલાના ચેાગના (= પ્રયાગના) સૉંસ્કારો રહેલા હૈાવાથી તેમની સહાયથી તે ગતિ કરે છે. જેમકુંભાર ચાકડાને હાથની પ્રેરણાથી ગતિમાન કરીને હાથ લઈ લેવા છતાં પૂર્વે કરેલી પ્રેરણાના સ'સ્કારાથી ચક્રની ગતિ થયા કરે છે, તેમ અહી' વમાનમાં ચાગના અભાવ હાવા છતાં પૂર્વના ચેાગના (= પ્રયાગના) સ*સ્કારાથી કમ રહિત જીવ ગતિ કરે છે. પ્રશ્ન : કાઁરહિત આત્મા પૂર્વ પ્રયોગથી ગતિ કરે છે એ ખરાખર છે, પણ તિી કે નીચે ગતિ ન કરતાં ઊર્ધ્વ જ ગતિ કેમ કરે છે? ઉત્તર : કમરહિત આત્માના ઊધ્વગતિ કરવાના સ્વભાવ છે. આ વિષયમાં તુ.ખડા વગેરેનાં દૃષ્ટાંતા છે. જેમ માટીથી લેપાયેલું તુંબડુ પાણીમાં નાખતાં ડૂબી જાય છે. પણ માટીને લેપ ધાવાઈ જતાં ખડું ઊધ્વગતિ કરે છે અને પાણીની ઉપર આવી જાય છે. તેવી રીતે કમરહિત બનેલા આત્મા સ્વ-સ્વભાવથી ઊધ્વગતિ કરે છે. પ્રશ્ન : આત્મા ઉપર ગયા પછી ફરી નીચે આવે, 1 Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ ફરી ઉપર જાય, ફરી નીચે આવે, ફરી ઉપર જાય એમ અનેકવાર ગમનાગમન કેમ ન કરે? ઉત્તર : કમરહિત આત્મા નીચે ન જ આવે, ઉપર જ રહે, એવો નિયમ છે. આ વિષય તું બડા વગેરેના દષ્ટાંતથી સમજી શકાય છે. માટીના લેપરહિત બનેલું તુંબડું પાણીની ઉપર જ રહે છે, નીચે જતું નથી. તેમ કમરહિત આત્મા ઉપર જ રહે, તથા એક જ સમયમાં લોકાતે પહોંચી જાય એવો નિયમ છે. પ્રશ્ન : આત્મા લોકાંતે એક સમયમાં જાય છે તે કેવી રીતે ? જેમ સેય કમલના સે પાંદડાંને એકએક પાંદડાને સ્પશને ભેદે છે, તેમ છવ વચલા આકાશ પ્રદેશને સ્પેશીને જાય છે કે સ્વર્યા + વિના? + અહીં ટીકા “વત્રરાતવ્યનિમેદચંતન સિસ્પેન તત્ નરર્થકત્તાશ વ્યાયા” એવો પાઠ છે. આમાં “વાર્થ' શબ્દ નથી. “શું” શબ્દ હોય તે વધારે ઠીક થાય. “ ” શબ્દ હોય તે નીચે પ્રમાણે પ્રશ્નોત્તર થાય. પ્રશ્ન : કમળના સો પાંદડાંને ભેદતાં અસંખ્ય સમય લાગે છે તે આત્મા અસંખ્ય આકાશ પ્રદેશમાંથી પસાર થઈને એક સમયમાં લોકોને શી રીતે જઈ શકે ? ઉત્તર : અસ્પૃશદ્દગતિથી ( આકાશ પ્રદેશને પર્યા વિના . જાય છે, આથી એક સમયમાં જાય છે. જ્યારે કમલના સો પાંદડાંના ભેદમાં સોય દરેક પાંદડાને સ્પશને ભેટે છે. આથી તેમાં અનેક સમય લાગે છે, Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ ઉત્તર ઃ આ આત્મા અસ્પૃશદ્ગતિથી (=વચલા . આકાશ પ્રદશને સ્પર્યા વિના) સિદ્ધિક્ષેત્રમાં જાય છે. પ્રશ્ન : અસ્પૃશગતિ કેવી રીતે સંભવે? અર્થાત વચલા આકાશ પ્રદેશને સ્પર્યા વિના લેકાંતે શી રીતે જઈ શકાય? ઉત્તર : અતિશય ઉત્કૃષ્ટ ગતિથી આ સંભવી શકે. ૨૪ સંસારમાં ભવ્ય જીવોને કદી અભાવ ન થાય. - અવ્વચ્છ ભવ્વાણુ અણુતભાવેણ એમણુતાણું તયં, સમયા ઈત્યે નાય પ્રશ્ન : મેક્ષમાં ગયેલ કોઈ જીવ સંસારમાં પાછો આવતું નથી, અનાદિકાળથી પ્રાયઃ છ મહિનામાં અનેક જીવ સિદ્ધ ન થાય તે પણ એક જીવ તે અવશ્ય સિદ્ધ થાય. આથી સંસારમાં ભવ્ય જેને તદ્દન અભાવ થઈ જશે. ઉત્તર: ભવ્ય જે અનંત હોવાથી ક્યારેય તેમને સર્વથા અભાવ નહિ થાય. પ્રશ્નઃ વનસ્પતિકાય આદિની કાયસ્થિતિ અનંતકાળ છે; છતાં તેને અંત આવે છે, તેમ અનંત પણ અભવ્યનો અંત કેમ ન આવે ઉત્તર : ભવ્ય અનંતાનંત છે, અર્થાત્ કદી અંત ન આવે તેટલા અનંત છે. આ વિષયમાં સોનું દષ્ટાંત Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૧ છે. જેમ-દરેક સમયે એક એક સમય વ્યતીત થવા છતાં કદી સમને સર્વથા અંત આવતો નથી. તેમ ભવ્યને પણ કદી સર્વથા અભાવ થતું નથી. ૨૫ મેક્ષમાં જનાર ભવ્ય અને અભિવ્યમાં યોગ્યતા અને અયોગ્યતાની દૃષ્ટિએ ભેદ ભવ્યત્ત ભેગામિત્તમેવ, કેસિંચિ પડિમાનુગદા-નિદરણેણું ! કેટલાક નું ભવ્યત્વ ચોગ્યતામાત્ર હોય છે, અર્થાતુ કેટલાક (= જાતિભવ્ય) મેક્ષમાં જવાની ચોગ્યતાવાળા હોવા છતાં મોક્ષમાં નહિ જાય. આને અર્થ એ થશે કે જે જીવનમાં મેક્ષમાં જવાની ચગ્યતા હોય તે બધા જ જીવ મેક્ષમાં જાય એ નિયમ નહિ. કેટલાક ભવ્ય (જાતિ ) ક્યારે પણ મેક્ષમાં નહિ જાય. પ્રશ્ન –જે ભવ્ય પણે મોક્ષમાં ન જાય તે અભથી ભવ્યની શી વિશેષતા ? * ઉત્તર :-આ વિષયમાં પ્રતિભાગ્ય કાષ્ઠનું દૃષ્ટાંત છે. એક કાષ્ઠ ગાંઠ આદિથી રહિત હોવાથી પ્રતિમાને ગ્ય છે. અને બીજું કાષ્ઠ ગાંઠ આદિવાળું હોવાથી પ્રતિમાને રોગ્ય નથી. તથા જે કાષ્ઠ પ્રતિમાને ગ્યા હોય તેમાંથી પ્રતિમા બને જ એ નિયમ નહિ. છતાં પ્રતિમા બનાવવાને યોગ્ય અને પ્રતિમા બનાવવાને અગ્ય એ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ બંને પ્રકારના કાષ્ઠમાં યોગ્યતા અને અગ્યતાની દષ્ટિએ ભેદ છે. ૨૬ વ્યવહાર નય પણ મેક્ષનું સાધન છે. વવહારમયમ એવિ તરંગ પવિત્તિવિસોહeણા અખેગતસિદિધઓ નિચ્છયંગભાણ પરિસુદૂધ ઉ કેવલં ” પ્રશ્ન : મોક્ષ થતાં ભવ્યત્વનો અભાવ થતું હોવાના કારણે ભવ્યત્વને નિવૃત્તિ સ્વભાવ હોવાથી પૂર્વે બૌદ્ધમતના વર્ણનમાં ચમક્ષણને નિવૃત્તિ સ્વભાવ છે એમ કલ્પના કરવામાં જે દેશે બતાવ્યા હતા તે જ દેશે અહીં કેમ નહીં આવે? ઉત્તર : અહીં વ્યવહારનયની દષ્ટિએ આ વિચારણા છે. આથી બૌદ્ધમતના વર્ણનમાં સ્વભાવ સંબંધી જે વિચારણા કરી હતી તે વિચારણા અહીં કરવાની જરૂર નથી. કારણ કે તે વિચારણે નિશ્ચયનયની દૃષ્ટિએ હતી. વ્યવહારનયથી ભવ્યજીમાં અનાદિકાળથી ભવ્યત્વરૂપ પરિણામિક ભાવ છે, તે ભવ્યત્વ દરેક ભવ્યમાં વિશિષ્ટ) =ભિન્ન ભિન્ન ( તથાભવ્યત્વ) હોય છે. તથા તે સાધ્ય વ્યાધિ સમાન હોવાથી કાલાદિની સામગ્રીને વેગ થતાં વિપાકનાં સાધનેથી તેને પરિપાક થાય છે, મોક્ષ થતાં તેની નિવૃત્તિ થાય છે. આ બધી વિચારણા, પૂર્વે કરેલ છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ પ્રશ્ન: વ્યવહાર સવૃત્તિરૂપ (=કાલ્પનિક કે અસત) છે ? ઉત્તર : ના. વ્યવહારનય મેાક્ષનુ અ’ગ-સાધન છે. તે આ પ્રમાણે : (૧) તે પ્રવૃત્તિની વિશુદ્ધિ કરે છે, અર્થાત્ વ્યવહારનયથી પ્રત્રયાદિ દ્વારા પરલેાક સંબંધી પ્રવૃતિની વિશુદ્ધિ થાય છે–મેાક્ષના લક્ષ્યથી પરલેાક સમ’ધી પ્રવૃત્તિ થાય છે. (૨) વ્યવહારનયને માનવાથી અનેકાંતની સિદ્ધિ થાય છે. (એકલા નિશ્ચયનયને માનવા એ એકાંત છે. ) (૩) પ્રયાદિ દ્વારા પરલેાક સંબંધી પ્રવૃત્તિથી અપૂ કરણ આદિની પ્રાપ્તિ થતી હાવાથી વ્યવહાર નય નિશ્ચયનયનુ' કારણ છે. અલબત્ત તે વ્યવહાર પરિશુદ્ધ હાવા જોઇ એ. જિનાજ્ઞાની અપેક્ષા સહિત અને પુષ્ટ આલ બનવાળા વ્યવહાર પરિશુદ્ધ છે. ૨૭.જિનાજ્ઞા સર્વથા નિર્દોષ છે. એસા આણા, ઇહું ભગવ સમંતભદ્દા, અહીં વ્યવહાર અને નિશ્ચય એ મને નચેાવાળી ( અથવા પંચસૂત્રમાં કહેલ સઘળી ) જિનાજ્ઞા કષ, ઇંદ્ર અને તાપ એ ત્રણેથી પરિશુદ્ધ હાવાથી સર્વથા નિર્દેષે છે. ઉલ ૨૮. જિનાજ્ઞાને અપુન ધકાદિ જીવે સમજી શકે, અપુણમધગાઇગમ્મા ! એઅપ્લિઅત્ત` ખલુ ઇત્ય તિકેાડિપરિસુદ્ધીએ ! Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ લિઙ્ગ, આચિત્તપવૃિત્તિવિન્નેઅ ણિઅમા ! સંવેગસાગ સ` પ્રકારની જિનાજ્ઞાને અપુન ધકાઢિ+ જીવા સમજી શકે છે. અપુનબંધકનું' જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ × આદિ લક્ષણ છે. અર્થાત્ જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ વગેરેથી અપુનમ "ધક જીવ આળખી શકાય છે. જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ ઔચિત્યપૂવ ક પ્રવૃત્તિવાળા હાવા જોઈ એ. કારણકે ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિથી જિનાજ્ઞાની આરાધના થવાથી જિનાજ્ઞા પ્રત્યે બહુમાન થાય છે. ઔચિત્યની ખામીથી પ્રવૃત્તિ કરવામાં જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ નથી, કિ ંતુ માઠુ જ છે. જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ અવશ્ય સવેગ જગાડે છે. કારણ કે જેને નિર્દોષ જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ છે, તેને નિયમા સ`વેગ હાય છે. + ફરી કયારે ય સાત કમેર્માની ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધે તે અપ્નબ ધક ( અહીં ઉત્કૃષ્ટ સ્થિતિના ઉપલક્ષણથી સાત કમ્પની અત કાડાકેાડિ સાગરાપમથી અધિક સ્થિતિ ન બાંધે તે અપુના ધક એમ સમજવું.) આદિ શબ્દથી માર્ગાભિમુખ, માર્ગ પતિત વગેરે જીવા સમજવા. × આદિ શબ્દર્થી જિનાજ્ઞાશ્રવણ, જિનાજ્ઞાના અભ્યાસ વગેરે ગયું . ર૯. ભાભિન'ન્રી જીવાને જિનાજ્ઞા ન આપવી Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ ન એસા અનૈસિ' દેઆ । લિંગવિવજ્રજયાએ તયણુગ્ગહર્ટ્ઝયાએ આમકુ ભાદગ તપરિણા । નાસનાઅણુ । આથી ( = જિનાજ્ઞા પ્રત્યે પ્રેમવાળાને નિયમા સવેગ હાય છે, ભવાભિનંદી જીવાને સ ંવેગ ન હેાય એથી) આ નિર્દોષ જિનાજ્ઞા, અપુનમ ધકાદિથી ખીજાઆને, અર્થાત્ ભવાભિનંઢી જીવાને, ન આપવી – ન કહેવી. અપુનમ 'ધકાદિના લક્ષણૈાથી વિપરીત લક્ષણા દ્વારા ભવાભિન'ઢી જીવા ઓળખી શકાય છે. પ્રશ્ન : જિનાજ્ઞા નિર્દોષ હાવાથી ગમે તેને આપવામાં શુ વાંધા છે ? ઉત્તર : જિનાજ્ઞા સવથા નિર્દોષ હોવા છતાં ભવાભિની જીવાને તેમના જ હિત માટે ન આપવી. આ વિષયમાં કાચા ઘડામાં પાણી નાખવાનું દૃષ્ટાંત છે. જેમ કાચા ઘડામાં પાણી નાખવાથી પાણી ઘડાને વિનાશ કરે છે, તેમ અચેાગ્યને આપેલી જિનાજ્ઞા અચેાગ્યને વિનાશ કરે છે = તેનાથી અચેાગ્યનુ અહિત થાય છે. ભવાભિનંઢી જીવા જિનાજ્ઞાને અચેાગ્ય છે. ૩૦, અયાગ્યને જિનાજ્ઞા ન આપવામાં કરુણા છે એસા કરુણત્તિ વુચ્ચઇ, અંગતપરિસુદ્ધા, અવિ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ રાહણાફલા, તિલેાગનાહબહુમાણેણ' નિસ્સેઅસસાહિગ ત્તિ । પધ્વજાફલસુત્ત સમ્મત્ત ! અચેાગ્યને જિનાજ્ઞા ન આપવી એ કરુણા છે. આ કરુણા એમાં અાગ્યના અનના ત્યાગ થતા હેાવાથી એકાંતે પરિશુદ્ધ છે, સમ્યગ્ વિચારણા હેાવાથી વિરાધના રૂપ ફલથી રહિત છે, ત્રિલોકનાથનુ બહુમાન હોવાથી (સાનુબંધ પ્રવૃત્તિ દ્વારા) મેાક્ષ સાધક છે. આ પ્રમાણે પ્રજ્યાલ નામનુ` સૂત્ર પૂર્ણ થયું. Page #378 -------------------------------------------------------------------------- ________________ ૭.૨૩ ૮. રે પચ્ચકખાણુના સમયને કેઠે જાન્યુઆરી સૂર્યોદય સૂર્યાસ્ત નવકારસી પરિસી સાઢપેરિસી પુરિમહૂઢ અવઢ ક. મિ. ક.મિ. ક. મિ. | ક. મિ. ક. મિ. | ક.મિ. ક. મિ. ૧૮. ૫ ૮.૧૦ | ૧૦,૩ | ૧૧.૨૪ ૧૨.૪૪| ૧૫.૨૫ ૧૮. ૫ ૮.૧૦ | ૧૦૦૦ ૧૧.૨૪ ૧૨.૪૪ ૧૫૨૫ ૭,૨૩ ૧૮. ૬ ૮.૧૧ ૧૦.૪ ૧૧.૨૫ ૧૨.૪૫ ૧૫.૨૬ ૭.૨૩ ૧૮. ૭! ૮.૧૧ ૧૦.૪ ૧૧.૨૫ ૧૨.૪૫ ૧૫.૨૬ ૭.૨૩ ૧૮. ૭ ૮.૧૧ ૧૦.૪ ૧૧.૨૫ ૧૨.૪૫ ૧૫.૨૬ ૧૮. ૮ ૮ ૧૧ ૧૧.૨૬ ૧૨.૪૧ | ૧૫.૨૭) ૭,૨૪ ૧૮. ( ૮.૧૨ | ૧૦, ૬ ૧૧.૨૭ ૧૨.૪૭ ૧૫.૨૮ ૧૮, ૯ ૮.૧૨ ૧૦.૬ ૧૧.૨૭ ૧૨.૪૭ ૧૫.૨૮ ७.२४ ૧૮.૧ || ૧૧.૨૭) ૧૨,૪૭ ૧૫.૨૯) ૧૮.૧૧| ૮.૧૨ : ૧૧.૨૭ ૧૨.૪૮ ૧૫ ૩૦ ૧૮.૧૧/ ૮.૧૨ ૧૦ ૬ ૧ ૧૧.૨૭ ૧૨.૪૮ ૧૫.૩૦ ૧૮.૧૨ ૨.૧૩ ૧૦.૭૧૧ ૨૮ ૧૨.૪૯ ૧૫.૩૧ ૭.૨૫ ! ૧૮.૧૩, ૮ ૧૩ ૧૦.૭ ૧૧.૨૮ ૧૨.૪૯ ૧૫.૩૧ ૭.૨૫ ૧૮.૩ ૮.૧૩ ૧૦. ૧૧.૨૮ ૧૨.૪૯ ૧૫.૩૧ ૭.૨૫ ૧૮.૪ ૮.૧ ૧૬.૮ ૧૧.૨૯ ૧૨.૫૦ ૧૫.૩૨ ૭ ૨૫ ૧૮.૧૫ ૮.૧૩ ૧૦,૮ ૧૧.૩૦ ૧૨.૫૦ ! ૧૫.૩૩ | ૭.૨૫ ૧૮.૧૬ ૮.૧૩ ૧૦.૮ ૧૧૩૦ ૧૨.૫1/ ૧૫,૩૪ ૭.૨૪ ૧૮.૧૭ ૮.૧૨ ૧૦.૮ ૧૧.૩૦ ૧૨.૫૧| ૧૫,૩૪ ૭, ૨૪ ૧૮.૧૮. ૮.૧૨ ૧૦.૮ ૧૧.૩૦ ૧૨,૫૧| ૧૫.૩૫) ૭.૨૪. ૧૮.૧૮! ૮,૧૨ ૧૦.૮ ૧૧.૩૦ ૧૫.૩૬ ૭. ૨૪ ૧૮.૧૯ ૮.૧૨ ૧૦૮ ૧૧૩૦ ૧૨.૫૨) ૧૫.૩૬ ૭.૨૪ ૧૮.૧ ૮.૨ [ ૧૦.૮ ૧૧.૩૦ ૧૨.૫ર | ૧૫.૩૬ ૧૮.૨ ૮.૧૨ | ૧૦,૮ ૧૧૭૦ ૧૨,૫૨ ૧૫.૩૬ ૭.૨૪ . ૧૮.૨૧ ૮.૧૨ ૧૧.૩૧ ૧૨.૫૩ ૧૫,૩૭) ૭.૨૪ || ૧૮.૨ ૧૮.૧૨ ૧૧.૩૧ ૧૨, ૫૩ ૧૫. ૩૭ ૭,૨૩ ૧૮.૨૨ ૮.૧૧ ૧૦.૮ ૧૧.૩૧ ૧૨.૫૩ ૧૫.૩૮ ૧૮.૨૩ ૮૧૧ ૧૦૮ ૧૧.૩૧ ૧૨.૫૩ ૧૫.૩૮ | ૭.૨૩ ૧૮.૨૩ ૮.૧૧ | ૧૦, ૮ ૧૧.૩૧ ૧૨.૫૩ ૧૫.૩૮ ૭.૨૩ ૧૮.૨ ૮.૧૧ ૧૦.૮ | ૧૧.૩૧ ૧૨.૫૪ ૧.૩૦ ૩૦ ૭.૨૨ ૧૮૨૫ ૮.૦ ૧૦.૮ ૧૧.૧ ૧૨.૫૪ ૧૫.૪૦ ૭.૨૨ / ૧૮.૨ ૮.૧૦ ૧૦.૮ | ૧.૧ ૧૨.૫૪ ૧૫.૪૦ « 2 & 42 3 ( 6 8 8 : – ૮ ૨ - - - - P P & S S ૭.૨૩ 18 & Page #379 -------------------------------------------------------------------------- ________________ - ૫ 2 ૦ ૮ ૮ + + 6 ૮ ૯ ૧ ૧ ૦ ૦ ૦ ૦ ૦ - - 7 ફેબ્રુઆરી સૂર્યોદય સૂર્યાસ્ત નવકારસી પરિસી સાઢપરિસી પુરિમઢ અવહૂઢ તા. ક. મિ. ક. મિ. ક.મિ. | ક. મિ. ક. મિ. કમિ. | કમિ. ૧ ૭.૨૧ ૧૮.૨૭૧ ૮ ૯ ૧૧૦૩૧ ૧૨-૫૪ ૧૫-૪૧ ૨ ૭.૨૧ | ૧૮૯૨૭, ૮- ૯ / ૧૦૯ ૮ ૧૧-૩ | ૧૨-૫૪ ૫-૪૧ ૩ ૭.૨ ૧૮-૨૮| ૭ ૧૧૩, ૧૨-૫૫ ૧૫.૪૨ ૪ ૭,૨૦ ૧૮૨૮ ૭ ૧૧-૩૧ | ૧૨-૫૫ ૧૫-૪૨ ૭.૧૯ ૧૮૨૯ ૧૧૩૧ | ૨-૫૫ ૧૫-૪૨. ૭.૧૯ ૧૮૨૯ ૧૧-૩૧ ૧૨.૫૫ ૧૫-૪૨) ૭ ૭.૧૯ ૧૮૩૦ ૧૧૩૧] ૧૨-૫૫ ૧૫-૪૩ ૮ ૭.૧૮ ૧૮૯૩ | ૮. ૧૧૩૧૧૨-૫૬ ૧૫-૪૩ ૯ ૭.૧૮ | ૧૮૩૧ ૮. ૧૩૧ ૧૨-૫૬ ૧૫-૪૩ ૭.૧૭ ૧૮૯૩૧ ૮. ૫ ૧૧:૩૧ ૧૨-૫૬ ૧૫-૪૪ ૧૭,૧૭ ૧૮૯૩૨ ૮૯ ૫ ૧૧૩૧/ L૧૨-૫૬ ૧૫-૪૪ ૭.૧૬ ૧૮૩૩ ૮. ૪ ૧૦ ૫ ૧૧૩૧ ૧૨-૫૫ ૧૫-૪૫ ૧૩ ૭.૧૫ | ૧૮:૩૩ ૮• ૩ [ ૧૦• ૫ ૧૧૯૩ ૦ ૧૨૫૫ ૧૫-૪૫ ૭,૧૪ ૧૮૩૪) ૫ ૧૧૩૦ ૧૨ ૫૫ ૧૫-૪પ ૭.૧૪ ૧૮૯૩૫ ૧૧ ૩૦ ૧૨-૫૫ ૧૫-૪૫ ૭. ૧૩ ૧૮૯૩૬ ૮• ૧ ૧૧:૩૦ | ૧૨૫૫ ૧૫.૪૬ ૭.૧૩ ૧૮૯૩૬ ૮• ૧ ૧૦૦ ૪ ૧૧૩૦ | ૧૨૪૫ ૧૫-૪૬ ૮ ૭.૧૨ | ૧૮૯૩૬ ૮૯ ૦ . ૧૦° ૩ ૧૧ ૨૯ ૧૨૫૪ | ૧૫-૪૬] ૧૯ ૭.૧૧ ૧૮૯૩૭ ૭-૫૯ | 1• ૩ ૧૧-૨૯] ૧૨-૫૪ ૧૫-૪૬. ૧૮:૩૭ ૭-૫૯ ૧૮૯ ૩ ૧૧-૨૯) ૧૨:૫૪૧૫-૪૬) ૧૮૯૩૮ ૭-૫૮ ૧૦૯ ૨ ૧૨૮ ૧૨૫૪|. ૧૫-૪૬ ૧૮૩૮ ૭પ૭ | ૧૦... ૨ ૧૧૨૮ ૧૨-૫૪| ૧૫-૪૮) ૧૮૯ ૩૯ ૭૫૬ ૧૦... ૧ ૧૧૨૮ | ૧૨.૫૪| ૧૫૦૪૮ ૧૮૯૪૮ ૭૫૫ ૧૦૧ ૧૧૨૮ ૧૨-૫૪ ૧૫-૪૮) ૧૮૯૪૦ ૭.૫૫ ૧૦૦ ૧ ૧૧.૨૮ ૧૨૯૫૪ ૧૫-૪૮) ૧૮૪૧ ૭૫૪ ૧૦૦ ૮ ૧૧ ૨૭] ૧૨.૫૪) ૧૫:૪૮ ૧૮૯૪ ૯૫૯ ૧૧૨૭ ૧૨:૫૪ ૧૫-૪૮ ૧૮૪૧ | ૭૫૨ ૯૫૯ ૧૧૨૬ ૧૨:૫૩, ૧૫-૪૮ || ૧૮:૪૧ ૭૦૫૨ ૯૫૯ ૧૧• ૨૬ | ૧૨-૫૩ ૧૫૪૮ 7 » $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ Page #380 -------------------------------------------------------------------------- ________________ મા સૂર્યોદય સૂર્યાસ્ત નવકારસી પારસી સાઢપેરિસી પુરિમઢ અવડ્ઢ તા. ૩. મિ. | ૐ. 'મિ. | ક. મિ. | ક, મિ. ક. મિ. ક, મિ. ૩. મિ. ૧૦ ૩, ૪ ૧૮.૪૨ ૨૦ ૭. ૩ ૧૮.૪૨ ૩૧ ૭. ૨ ૧૮.૪૩ ૪ ૭, ૧ ૧૮.૪૪ ૫ ૭. ૭ ૧૮.૪૪ ૬, ૬.૫૯ ૧૮.૪૫ ૭ ૬.૫૮ ૧૮.૪૫ ૮૨ ૬.૫૭ ૧૮:૪૫ ૯, ૬.૫૬ ૧૦ ૬.૧ ૧૮.૪૬ ૧૮.૪૬ ૧૧ ૬.૫૫ ૧૨ ૬.૫૪ ૧૮.૪૭ ૧૩, ૬.૫૩ ૧૮.૨૭ ૧૪ ૬.પર ૧૮.૪૭ ૧૫ ૬.૫૧ ૧૨.૪૮ ૧૬૦ ૬.૫૦ ૧૮.૪૮ |૧૭ ૬,૪૯ ૧૮.૪૯ ૧૮૦ ૬.૪૮ ૧૮.૪૯ ૧૯ ૬.૪૭ ૧૮.૫૦ ૨૦ ૬.૪૬ ૧૮.૫૦ ૨૧૬.૬.૪૫ ૧૮.૫૦ ૭.પર ૯.૫૯ ૧૧.૨૬ ૧૨.૫૩ ૧૫.૪૮ ૨.૧૩ ૭.૫૧ ૯.૫૮ ૧૫.૪૮ ૧૧.૨૬ ૧૧.૨૫ ૧૨.૫૩ ૭૫૦ ૯.૫૮ ૧૫ ૪૯ ૭.૪૯ ૯.૫૭ ૧૧.૨૫ ૧૨.૫૩ ૭.૪૮ ૯.૫૬ ૯.૫૫ ૯.૫૫ ૯.૫૪ ૯.૫૪ ૯.૫૪ ૯.૫૩ ७.४७ ૭.૪૬ ૭.૪૫ ૧૮.૪૫ ૭.૪૪ ૭.૪૪ ૭.૪૩ ૭.૪૨ ૯.૧૩ ૭.૪૧ ૯.પર ૭.૪૦ ૯.૫૧ ૭.૩૯.૧ ૯.૫ ૭,૩૮ ૯.૫૦ ૭.૩૭ ૭ ૩૬ ૭.૩૫ ૭.૩૪ ૭.૩૩ ૬.૩૨ ૭.૩૧ ૧૮.૫૧ ૨૨ ૬.૪૪ ૨૩ ૬.૪૩ ૧૮.૫૧ ૨૪ ૬.૪૨ ૨૫ ૬.૪૧ ૧૮.૫૧ ૭.૨૯ ૧૮.૫૧ ૭,૩૦ ૭.૨૬ ૨૬ ૪૦ ૧૮.૫૧ ૭.૨૮ ૨૭ ૬.૩૯ ૧૮.પર ७.२७ ૨૮| ૬.૩૮ ૧૮.૫૨ ૨૯ ૬,૩૭ ૧૮.૫૨ ૭.૨૫ ૩૦ ૬.૩} ૧૮.૫૩ ७.२४ ૩૧૯ ૬.૩૫ ૧૮.૫૩ ૯.૪૯ ૯.૪૯ ૯.૪૫ ૯.૪૭. ૯.૪૭ ૯.૪૬ ૯.૪૫ ૯,૪૫ ૯.૪૪ ૯.૪૩ ૯.૪૩ ૯.૪૨ ૯.૪૧ ૯.૪૧ ૭.૨૩ ૯.૪૦ ૧૫.૪૯ ૧૧.૪૯ ૧૧.૪૯ ૧૫,૪૯ ૧૫ ૪૯ ૧૧,૨૪, ૧૨.પર ૧૧.૨૪ ૧૨.પર ૧૧.૨૩, ૧૨.૫૨ ૧૧,૨૩, ૧૨.૫૨ ૧૧.૨૩ ૧૨.પર ૧૫.૪૯ ૧.૨૩ ૧૨.૫૨, ૧૫.૪૯ ૧૧.૨૨ ૧૨.૫૧ ૧૫,૪૯ ૧,૨૨, ૧૨.૫૩ ૧૧.૪૯ ૧૧,૨૧ ૧૨.૫૧ ૧૧.૪૯ ૧૧,૨૧ - ૨.૫૧ ૧૫.૪૯ ૧૧.૨૧ ૧૨.૫૦ ૧૫.૪૯ ૧૧.૨૦ ૧૨.૫૦ ૧૫૪૯ ૧૧,૧૯ ૧૨.૪૯ ૧૫.૪૯ ૧૧.૧૯, ૧૨.૪૯ ૧૫.૪૯ ૧૧.૧૯ ૧૨.૪૯ ૧૫.૪૯ ૧૧,૧૮, ૧૨.૪૯ ૧૫.૪૯ ૧૧,૧૮, ૧૨.૪૮ | ૧૫,૪૯ ૧૧,૧૭, ૧૨.૪૮ ૧૫,૪૯ ૧૧,૧૬ ૧૨.૪૭ ૧૫,૪૯ ૧૧.૧૬ ૧૨.૪૭| ૧૫.૪૯ ૧૧,૧૬ ૧૨,૪૭ ૧૫.૪૯ ૧૧.૧૫ ૧૨.૪૭ ૧૫,૪૯ ૧૧.૧૫ ૧૨,૪૬ ૧૫,૪૯ ૧૧,૧૪, ૧૨,૪૬ ૧૫.૪૯ ૧૧,૧૩, ૧૨.૪૫૦ ૧૫.૪૯ ૧૧,૧૩, ૧૨.૪૫ ૧૫,૪૯ ૧૧.૧૩૨ ૧૨,૪૫, ૧૫.૪૯ Page #381 -------------------------------------------------------------------------- ________________ . ૮ ૬૨૭ એપ્રીલ સૂર્યોદય સૂર્યાસ્ત નવકારસી પરિસી સાઢપરિસી પુરિમઢ અવઢ તા. ક. મિ. ક. મિ. ક. મિ. ક. મિ. ક. મિ. ક. મિ. કે. મિ, ૧ ૬૩૪ | ૧૮-૫૪ [ 9૨૨, ૯૫ ૩૯ ૧ ૧-૧૨ ૧૨.૪૪ [ ૧૫,૪૯ ૨ ૬.૩ ૩. | ૧૮૫૪ ૭૨૧ | ૯૩૯ ૧૧-૧૨ ૧૨.૪૪) ૧૫.૪૯ ૩ ૬-૩૨ ૧૮ ૫૫ ૭૨૦ ૧૧૧.૧ ૧૨.૪૪ ( ૧૫ ૫૦ ૪ ૬-૩ ૧૮૫૫ ૭૧૯ ૯૩૭ ૧૧ ૧૦ | ૨,૪૪ ૧૧.૫૦ ૫ ૬.૩૦ ૧૮૫૬, ૭૧૮ | ૯૩૭ ૧૧૧ ૦ ૧૨.૪૩ ૧૫.૫ ૧૮૫૬ ! ૭૧૭ ૯૩૬ ૧૧૧૦ | ૧૨.૪૩ ૧૫.૫૦ ૭ ૬-૨૮ ૧૮.૫૭ ૭૧૬ ૧૧૧૦ ૧૨.૪૩ ૧૫,૫૦ ૧૮૫૭ ૬ ૧૫ ૯ ૩૨૫ - ૧૧૦૯ ૧૨.૪૩ ૧૫.૫૦ ૯ ૬-૨૭ ૧૮૫૭ ૭-૧૫ ૯૩૫ ૧૦૯ | ૧૨.૪૩ ૧૫.૫૦ ૧૦ ૨૬ | ૧૮.૫૭ ૭-૧૪ ૯૩૪ ૧૧-૮, ૧૨,૪૨ | ૫.૫૦ ૧૧ ૬.૨૫ ૧૮:૧૮ ૭૧૭ ૯:૩૪ ૧ • ! ૧૨.૪૨ ૧ .૫૦ ૧૮-પ૮ ૭-૧૨ ૯૩૭ ૧૧૮ | ૧૨.૪૨ ૧૫,૫૦ ૬૨૩ ૧૮૯૫૮ ૭-૧૧ ૯૩૨ ૧૧૭ ૧૨.૪૧ ૧૫.૫૦ ૬૨૨ ૧૮૫૮ ૯૩૨ ૧૧૭ (૧૫.૫૦ ૬૨૧ ૧૯. ૯૩૧ | ૧૧૬. ૧૨.૪૧ ૧૫.૫૦ ૧૯૯૦ ! { ૯૩૮ ૧૧.૫ ૧૨.૪૦ ૧૫.૫૦ ૯-૩૦ ૧૧.૫ ૧૨.૦ ૧૫ ૫૧ ૬૧૮ ૯૨૯ : ૧.૫ ૧૨ ૪. | ૧૫.૫૫ ૬૧૮ ૧૯૯૧ ૯૯૨૪ ૧૧.૫ | ૧૨.૪ ૦ ૧૫.૫૧ ર૦ ૬-૧૭ ૧૯૦૨ ૯૨૯ ૧૧.૫ | ૧૨.૪૦ ૧૫,૫૧ ૬-૧૬ ૧૯૨ ૯૨૮ ૧૧.૪ ૧૨.૪૦ ૧૫,૫૧ ૨૨ ૬.૧૫ ૧૯ર૭ ૩ ( ૧૧.૩ ૧૨.૩૯ ૧૫.૫૧ ૬૧૫ ૧૯૯૩ ૯૨૭ ('.૩ ૧૨. ૩૯) ૧૫.૫૧ ૨૪ ૬૧૪ ૧૯૯૪ ૯.૨૭ ૧૧. ૩ ૧૨.૩૯) ૧૫.૫૧ | •૧૩ ૧૯૯૪ ૯.૨૬ ૧૧.૩ ૧૨, ૩૯) ૧૫.૫1 ૧૨ ૧૯૯૪ ૧૧.૨ ૧૨,૩૮૧૫.૫૧ ૬-૧૧ ૧૯૫ ૯.૨૫ ૧૧.૨ ૧૨.૩૮) ૧૫, ૫૧ ૧૯.૫ ૬.૫૮ | ૯.૨૪ | ૧૧.૧ ૧૨,૩૮] ૧૫૫૧ ર૯ ૬ ૯ | ૧૯૫૬૫૭૯-૨૩ | ૧૧.૦ ૧૨૩૭ ૧૫.૫૧ ૧૯૬ ૬૫૭ ૯.૨૩ | ૧૧.૦ ૧૨૩૭ ૧૫.૫૨ த்த ૧૨.૪૧ ૧૯ - 9 » ૯૨૭ - ૩ ૭. ૦ ૬.૫૯. Page #382 -------------------------------------------------------------------------- ________________ મે સૂર્યોદય સૂર્યાસ્ત નવકારસી પેરિસી સાઢપેારિસી પુરિમઢ દ્રઢ તા. કં. મિ. ક. મિ. ફ. મિ. ક. મિ. | ૩. મિ. ૩. મિ. ૩. મિ. ૧ २ ૩ ४ $•< ' ૯ ‘• ૬૭ ૬.૭ ૫ •} ૬૫ ૬૫ ૬-૪ •૩ ૧. }ગ્ 11 R 13 ૬-૧ ૧૩ ૬-૧ ૧૪ ૬૧ ૧૫ ૬.૦ 18.0 ૧૭ ૫•૫૯ ૧૮ ૬.૫૬ ૯.૨૩ ૧૧.૦ ૬.૫ ૯૨૩ ૧૧,૦ ૬.૫૫ ૯૨૨ ૬૧.૦ ૬.૫૫ ૯.૨૨ ૧. ૬.૫૪ ૯.૨૨ ૬.૫૩ ૯.૨૧ ૬.૩ ૯.૩૧ ૬.પર ૯.૨૧ ૬.૫૧ ૯૨૮ ૬.૫૦ ૯.૧૯ ૬.૫ ૯.૧૯ ૬.૪૯ ૯.૧૯ ૬.૪૯ ૯.૧૯ ૬.૪૯ ૯.૧માં ૬.૪૮ ૯.૧૮ ૬.૪૮ ૯.૧૮ ૬.૪૭ ૯.૧૮ ૬.૪૭ ૯.૧૮ ૬.૪૭ *૯.૧૮ ૯.૧૮ ૯.૧૮ ૯.૧૭ ૯.૧૭ ૯.૧૭ ૨.૧૭ ૯.૭ ૧૯૦૧૮ ૬.૪૪ ૯.૧૭ ૧૯-૧૯ ૬.૪૩ ૯.૧૭ ૧૯૧૯ ૬.૪૩ ૯.૧૭ ૧૯૨૦ ૬.૪૩ ૯.૧૭ ૧૦:૫૮ ૧૯૨૦ ૬.૪૩ ૯.૧૭ ૧.૫૮ ૫૫૯ ૧૯૧૪ ૨૪ ૫૫૬ ૨ ૧૬ 1•} ૧૯•} ૧૯ ૭ १८.७ ૧૯૮ ૧૯૮ ૧૯૦૯ 76.10 ૧૯•1¢ ૧૯:૧ ૧૯:૧૧ ૧૯-૧૧ ૧૯-૧૨ ૧૯૧૨ ૧૯:૧૨ ૧૯:૧૩ ૧૯:૧૩ ૧૯ ૫૧૯ ૧૯-૧૪ ૨૦૬ ૧૫૮ ૧૯:૧૫ ૬.૪ ૨૧ ૧૫૮ ૧૯•૧૬ ૬.૪૬ ૨૨૬ ૫.૫૭ ૧૯૧૬ ૬.૪૫ ૨૩૨ ૫-૫૭ ૧૯-૧૭ ૬.૪ ૧૯૧૫ ૬.૪૪ ૨૬, ૧૫૬ ૨૭ ૫૫૬ ૨૮ ૫૫૫ ૨૨૯ ૫૫૫ ૩. ૫૫૫ ૩૧ ૫૫૫ ૧૯૦૭ ૬.૪૪ ૧૯૧૮ }.૪૪ ૧૬૩૭ ૧૫.૫૨ ૧૨.૩૭ ૧૫.૫૨ ૧૨.૩૭ ૧૧.પર ૧૨.૩૭ ૧૫.૫૨ ૧૦,૫૯, ૧૨,૩૭ ૧૫.૫૩ ૧૦.૯ ૧૨,૩૯ ૧૫.૫૩ ૧૦.૫૯ ૧૦.૫૯ ૧.૫૮ ૧૨.૩૯ ૧૫.૫૪ ૧.૫૮ ૧૨,૩૭ ૧૫.૫૪ ૧૦.૫૮ ૧૨.૩૯ ૧૫.૫૪ ૧૦.૫૮ ૧૨,૨૭ ૧૧.૫૪ ૧૦.૫૮ ૧૨.૩૭ ૧૯.૫૫ ૧૦.૫૮ ૧૨,૩૭ ૧૧.૫૫ ૧૦.૫૮ ૧૨.૩૦ ૧૫.૧૫ ૧૦.૫૮ ૧૨.૩૭ ૧૫.૫૫ ૧.૫ ૧૨.૩૭ ૧૫.૫૫ ૧૦.૫૮ ૧૨,૩૭ ૧૫.૫૫ ૧૨.૩૭ ૧૫.૫૬ ૧ .૫૮ ૧૦.૫૮ ૧,૩૭, ૧૫.૫૬ ૧૦.૫૮ ૧૨.૩૭ ૧૫.પ ૧૦.૧૮ ૧૨.૩૭, ૧૫.૫ ૧૦:૫૮ ૧૨.૩૦ ૧૫.૫૦ ૧.૫૮ ૧૨.૩૭ ૧૫.૫૭ ૧૦,૫૭, ૧૨.૩૭ ૧૫,૫૭ ૧૦.૫૭ ૧૨.૩૭ ૧૫.૫૮ ૧૨.૩૭ ૧૫.૫ ૧૨.૩૭ ૧૫.૫ ૧૨.૩૭ ૧૫.પર ૧૨.૩૮ ૧૨.૩૮ ૧. ૧૭ ૧૦.૫૭ 10.419 ૧૨.૩૭ ૧૫.૧૩ ૧૨.૩૭, ૧૫.૫૪ ૧૫.૫ ૬ ૫.૫૯ Page #383 -------------------------------------------------------------------------- ________________ જુન સૂર્યોદય સૂર્યાસ્ત નવકારસી પેરિસી સાઢપેારિસી પુરિમદ્ભૂત અવઢ તા. ૩. મિ. ૩. મિ, ૩. ૨૮ ૫.૫૭ ૨૯ ૫.૫૭ ૩૦ ૫.૫૭ મિ. | ક. ૧, ૫.૧૫ ૧૯.૨૦ ૨૦ ૫.૫૫ ૧૯.૨૧ ૩ ૫.૫૫ ૧૯,૨૧ ૪ ૫.૫૫ ૧૯.૨૧ ૫ ૫.૫૪ ૧૯,૨૨ ૬ ૫.૫૪ ૧૬.૨૨ ૭ ૫.૫૪ ૧૯,૨૩ ૮ ૫.૫૪ ૧૯.૨૩ ૯ ૫.૧૪ ૧૯.૨૪ ૧૦ ૧.૫૪ ૧૯.૨૫ ૧૧ ૫.૫૪ ૧૯.૨૫ ૪૨ ૧૨ ૫.૧૪ ૧૯.૨૫ ૬.૪ર ૧૩ ૧.૧૪ ૧૯.૨૬ ૬.૪૨ ૧૪ ૫.૫૪ ૧૯.૨૬ ૬.૪ર ૧૫ ૫.૫૪ ૧૨.૨૬ ૬.૪૨ ૧૬ ૫.૫૪ ૧૯.૨૬ ૬.૪ર. ૧૭ ૧.૫૪ ૧૯.૨૭ ૬.૪૨ ૧૮ ૫.૫૪ ૧૯.૨૭ ૬.૪૨ ૧૯ ૫.૫૫ ૧૯.૨૭ ૬.૪૩ ૨૦ ૫.૫૫ ૧૯.૨૭ ૬.૪૩ ૨૧ ૫.૫૫ ૧૯૨૮ ૬.૪૩ ૨૨ ૫.૫૫ ૧૯.૨૮ ૬.૪૩ ૨૩ ૫.૫૬ ૧૯,૨૨ ૬.૪૪ ૧૨૪ ૫.૫૬ ૧૯.૨૮ ૬.૪૪ ૨૫ ૫.૫૬ ૧૯.૨૮ ૬.૪૪ ૨૬ ૫.૫૬ ૧૯.૨૯ ૬.૪૪ ૨૭ ૫.૫૭ ૧૯.૨૯ ૬.૪૫ ૧૯.૨૯ ૪૫ ૧૯,૨૯ ૬.૪૫ ૧૯.૨૯ ૬.૪૫ ૬.૪૩ ૬.૪૩ ૬.૪૩ ૬.૪૩ મિ. | ક. ૯.૧૭ ૧૦.૫૮ ૯.૧૭ ૧૦,૫૮ ૯.૧૭ ૧૦.૫૮ ૯.૧૭ ૧.૫૮ ૬.૪૨ ૯.૧૭ ૧૦,૫૮ ૬.૪૨ ૯.૧૭ | ૧૦.૫૮ ૬.૪ર ૯.૧૭ ૬.૪ર ૯.૧૬ ૬.૪ ૬.૪૨ ૯.૧૭ ૯.૭ ૯.૧૭ ૯.૧૭ ૯.૨૭ ૯.૧૭ ૯.૩૭ ૯.૧૭ ૯.૧૮ મિ. ૯.૫૮ ૯.૧૮ ૯.૧૮ ૧૧. ૧૧,૦ ૧૧,૦ ૧૧,૦ ૧૧.૧ ૧૧.૧ ૧૧.૧ : ૩. મિ. ક. મિ. ૯.૧૯ ૯-૧૯ ૯.૧૯ ૯.૧૯ ૧૧.૧ ૯.૧૯ ૧૧.૧ ૯.૨૦ ૧૧.૧ ૯.૨૦ ૧૧.૧ ૯.૨૦ ૧૧.૧ ૯.૨૦ ૧૧.૧ ૯.૨૦ ૧૧,૧ ૧૨.૩૮ ૧૬.૫૯ ૧૨.૩૮ ૧૬. ૧૨:૩૮ | ૧૬. ૧૨.૩૯ ૧૬,૧ ૧૦.૫૯ | ૧૨.૪૦ | ૧૬.૨ ૧૦.૫૯ ૧૨.૪૦ ૧૬.૨ ૧૦:૫૯ ૧૨.૪૦ ૧૬.૨ ૧'.૧૯ ૧૨.૪૦ ૧ ૧૬.૨ ૧.૫૯ ૧૨,૪૦ ૧૬.ર ૧.૫૯ ૧૨.૪૦ ૧૬.ર ૧૦,પě ૧૨.૪૦ ૧૬.૩ ૧૦.૫૯ ૧૨.૪૦ | ૧૬.૩ ૧૦.૫૯ ૧૦.૫૯ ૧૨.૩૮ ૧૬. ૧૨.૩૯ ૦ ૧૬.૧ ૧૨.૪૦ | ૧૬.૩ ૧૨.૪૦ ૧૬.૩ ૧૨.૪૧ ૧૬.૪ ૧૨.૪૧ ૧૬.૪ ૧૨.૪૧ ૧૬.૪ ૧૨.૪૧ ૧૬.૪ ૧૨.૪૨ ૧૬.૫ ૧૨.૪૨ ૩ ૧૬.૫ ૧૨.૪૨ ૧૬.૫ ૧૨.૪૨ | ૧૬.૫ ૧૨.૪૨ ૧૬.૫ ૧૨.૪૩ ૧૬.૬ ૧૨.૪૩ | ૧૬.૬ ૧૨.૪૩ ૧૬. ૧૨.૪૩ ૧૬.૬ ૧૨.૪૩ | ૧૬. Page #384 -------------------------------------------------------------------------- ________________ જુલાઇ સૂર્યોદય સૂર્યાસ્ત નવકારસી પેરિસી સાઢપેારિસીપુરિમઢ અવહૂઢ તા. ૩. મિ. | ક. મિ. ૩. મિ. | ક. મિ. | ક. મિ. ક. મિ. | ક. મિ. ૧૫ ૫.૫ ૧૯.૨૯ ૨૦ ૫.૫૮ ૧૯.૨૯ ૩ ૫.૫૮ ૧૯.૨૯ ૪૯ ૫.૫૯ ૧૯.૨૯ ૫ ૫.૫૯ ૧૯.૨૯ ૬૦ ૫.૫૯ ૧૯.૨૯ ૧૯.૨૯ ૧૯.૨૮ ૧૯.૨૮ ૧૯.૨૮ ૧૯,૨૮ ७ f.o ૮ ૬.૧ ૯ ૬.૧ ૧ ૬.૨ ૧૧ ૬.૨ ૧૨ ૬.૨ ૧૩, ૬.૩ ૧૪ ૬.૩ ૧૫ ૬.૪ ૧૯.૨૮ ૧૯.૨૮ ૧૯.૨૮ ૧૯.૨૮ ૧૯.૨૭ ૧૬ ૬.૪ ૧૭ ૬.૪ |૧૮ ૬.૫ ૧૯ ૬.૫ ૨૦૧૦ ૬.૧ ૨૧૬.૬ ૬.૪૬ ૯.૨૧ ૧૧.૨ ૬.૪૬ | ૯.૨૧ ૧૧.૩ ૬.૪૬ . ૯.૨૧ ૧.૩ ૯.૨૨ ૧૧.૩ ૯.૨૨ ૧૧.૩ ૯.૨૨ ૧૧.૩ ૯.૨૩ ૧૧.૪ ૯.૨૩ ૧૧.૪ ૯.૨૩ ૧૧.૪ ૯.૨૪ ૧૧.૫ ૯.૨૪ ૧૧.૫ ૯.૨૪ ૯.૨૫ ૯.૨૫ ૯.૨૫ ૯.૨૫ ૯૬૫ ૯.૨૬ ૯૨૬ ૯.૨૬ ૬.૪૭ ૬.૪૭ ૬.૪૭ ૬.૪૮ ૧૧.૫ ૬.૬ ૧૧.૬ ૧૧.૬ ૧૧.૬ ૧૯.૨૭ ૧૧.૬ ૧૯.૨૭ ૧૧.૬ ૧૯.૨૭ ૧૧.૬ ૧૯.૨૭ ૧૧.૬ ૧૯.૨૬ ૬.૫૪ ૯૨૬ ૧૧.૬ ૨૨ ૬.૬ ૧૯.૨૬ ૬.૫૪ : ૯૨૬ ૧૧.૬ ૨૩, ૬.૭ ૧૯.૨૫ ૬.૫૫ ૯.૨૭ ૧૧,૭ ૨૪ ૬.૭ ૧૯.૨૪ ૬.૫૫ ૯.૨૭ ૧૧,૭ ૨૫ ૬.૮ ૧૯.૨૪ ૬.૫૬ ૯.૨૭ ૧૧.૭ ૨૬, ૬.૯ ૧૯.૨૪ ૬.૫૭ ૯૨૮ ૧૧.૮ ૨૭ ૬.૯ ૧૯.૨૩ ૬.૧૭ ૯૨૮ '૧,૮ ૯.૨૮ ૧,૮ ૨૮ ૬.૯ ૧૯.૨૩ ૬.૫૭ ૨૯ ૬.૧૦ ૧૯.૨૩ ૬.૫૮ ૧૯.૨૨ ૬.૫૮ ૯.૨૮ ૧૧.૮ ૩૦ ૬.૧૦ ૯.૨૮ ૧૧.૮ ૩૧ ૬.૧૦ ૧૯.૨૨ ૬.૫૮ ૯.૨૮ ૧૧.૮ ૬.૪૯ ૬.૪૯ ૬.૫૦ ૬.૫૦ ૬.૫૦ ૬.પ૧ ૬.૫૧ ૬.પર ૬.પર ૬.પર ૬.૫૩ ૬:૫૩ ૬.૫૩ ૧૨.૪૩] ૧૬.૬ ૧૨.૪૪|૧૬,૭ ૧૨.૪૪|૧૬,૭ ૧૨.૪૪|૧૬.૭ ૧૨.૪૪ ૧૬,૭ 1.૪૪|૧૬.૭ ૧૨.૪૫ ૧૬.૭ ૧૨.૪૫ ૧૬.૭ ૧૨.૪૫ ૧૬.૭ ૧૨.૪૫ ૧૬.૭ ૧૨,૪૫,૧૬,૭ ૧૨.૪૫ ૧૬.૭ ૧૨.૪૬ | ૧૬.૭ ૧૨.૪૬ | ૧૬.૭ ૧૨.૪૬ ૧૬.૭ ૧૨.૪૬ | ૧૬.૭ ૧૨.૪૬ | ૨૬,૭ ૧૨.૪૬ | ૧૬.૭ ૧૨.૪૬ | ૧૬.૭ ૧૨.૪૬ | ૧૬.૭ ૧૨.૪૬૦૧૬.૬ ૧૨.૪૬ | ૧૬.૬ ૧૨.૪૬ | ૧૬.૬ ૧૨.૪૬૦૧૬.૧ ૧૨.૪૬ ૧૬.૫ ૧૨.૪ ૧૬.૫ ૧૨.૪૬ i૬.૫ ૧૨.૪૬ | ૧૬.૫ ૧૨.૪૬ ૧૬.૫ ૧૨.૪૬ | ૧૬.૪ ૧૨.૪૬ | ૧૬.૪ Page #385 -------------------------------------------------------------------------- ________________ ઓગસ્ટ સૂર્યોદય સૂર્યાસ્ત નવકારસી પેરિસી સાઢપેારિસી પુરિમઢ અવર્ડ્સ તા.ક. મિ. ૩. મિ. ક. મિ. ક. મિ. ૧૦ ૪.૧૧ ૧૯.૨૧ ૨૦ ૪.૧૧ ૧૯.૨૧ 3 ૬.૧૨ ૧૯.૨૦ ૪ ૬.૧૨ ૧૯.૨૦ ૫ ૬.૧૩ ૧૯.૧૯ ૬.૧૩ ૧૯.૧૮ ૬.૧૪ ૧૯.૧૭ ૧૯.૩૭ ૧૯.૧૬ ૧૯.૧ ૧ ' ૮ ૬.૪ ૯૬ .૧૫ ૧૦ 8.14 ૧૧ ૬.૧૫ ૧૨ ૬.૧ ૧૩ ૬.૧ ૪ ૬.૧૬ ૧૫ ૬.૧૭ ૧૬૦ ૬.૧૭ ૧૭ ૬. 9 ૧૫ ૬.૧૮ ૧૯ ૬.૧૨ ૧૯.૯ ૨૦ ૬,૧૮ ૧૯.૮ ૭.૬ ૧૯.૭ ૭.૭ ૨૧૦ ૬.૧૯ ૨૨| ૬.૧૯ ૧૯.૬ ૭,૬ ૨૩ (૨૦ ૧૯.૬ ૫.૮ ૭.૮ ૨૪ ૬.૨૦ ૧૯.૪ ૨૫ ૬.૨૦ ૧૯.૪ ૨૬૦ ૬.૨૧ ૧૯.૩ ૭.૯ ૭,૮ ૨૭૭ ૬.૨૧ ૧૯.૨ ૭.૯ ૨૮ ૬.૨૧ ૧૯.૩ ૭.૯ ૨૯ ૬.૨૨ ૧૯.૩ ૭.૧૦ ૩૦ ૬.૨૩ ૩૧, ૬.૨૩ ૬.૫૯ ૯.૨૯ ૧૧,૮ ૬.૫૯ ૯.૨૯ ૧૧.૮ ૭.૦ ૨૯ ૧૧.૮ ૭.૦ ૯.૨૯ ૧૧,૮ ૭.૧ ૯.૩૦ ૧,૮ ૭.૧ ૯.૩૦ ૧૧.૮ ૭.૨ ૯.૩૦ ૧.૮ ૭.૨ ૨૯.૩ ૧,૮ ૭.૩ ૭.૩ ૧૯.૧૫ ૭.૩ ૧૯.૧૪ ૬.૪ ૧૯.૧૩ ૭.૪ ૧૯.૧૩ ७.४ ૯.૧૨ ૭.૫ ૧૯.૧૧ ૭.૫ 1૯,11 ૭.૫ ૯.૧૦ ૪. ૭. ૯.૩૧ ૯.૧ ૯.૩૧ ૯.૩૧ ૯.૩૧ ૯.૩૧ ૯.૩૧ ૯.૩૧ ૯,૩૧ ૯.૩૧ ૯.૩૧ ૯.૩૧ ૯.૩૬ ૯.૩૧ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૨ ક. ૯.૩૨ ૯.૩૨ ૭.૧૧ ૯.૩૨ ૧૫,૫૯ ૧૮.૫૮ ૭.૧૧ ૯.૩૨ મિ. ૧૧,૮ ૧૧.૮ 11, ૧૨.૮ ૧૧,૮ ૧૧,૮ ૧૧.૮ ૧૧,૮ ૧૧.૮ ૧૧.૮ ૧૧.૭ ૧૧.૭ ૧૧.૭ ૧૧.૭ ૧૧.૭ ૧૧૭ ૧૧.૭ ૧૧.૭ ૧૧.૭ ૧૧,૭ ૧૧.૭ ૧૧.૭ ૧૧.૭ ૩. મિ. કુ. મિ. ૧૨.૪૬ ૧૬.૪ ૧૨.૪૬ ૧૬.૪ ૧૨.૪૬ ૧૬.૩ : ૧૨.૪૬ ૬૬.૩ ૧૨.૪૬ ૧૬.૩ ૧૨.૪૬ ૧૬.૨ ૧૨.૪૬ ૧૬.૨ ૧૨,૪૬ ૧૬.૨ ૧.૪૬ ૧૬.૧ ૧૨.૪૫ ૧૬,૦ ૧૨.૪૫ ૧૬.૦ ૧૨.૪૫ ૧૬,° ૧.૪૫ ૧૫,૫૯ - ૧૨.૪૫ ૧૫.૫૯ ૧૨.૪૧ ૧૫.૫૯ ૧૨.૪૪ ૧૫.૦૮ ૧૨.૪૪ ૧૫.૫૮ ૧૨.૪૪ ૧૫.૫૭ ૧૨.૪૪ ૧.૫ ૧૨.૪૩ ૧૫.૫ ૧૨.૪૩ ૧૫.૫૫ ૧૨,૪૩ ૧૫.૫૫ ૧૨.૪૩ ૧૫.૪ ૧૨.૪૨ ૧૧.૫૩ ૧૨.૪૨ ૧૧.૫૩ ૧૨.૪૨ ૧૧.૫૩ ૧૨.૪૨ ૧૫.૫૨ ૧૨.૪૧ ૧૫.૫૧ ૧૨.૪૧ ૧૫.૫૧/ ૧૨.૪૧ ૧૫.૫ ૧૨.૪૧ ૧૫.૧ Page #386 -------------------------------------------------------------------------- ________________ સપ્ટેમ્બર સૂર્યોદય સૂર્યાસ્ત નવકારસી પેરસી સાઢારસી પુરિમઢ અવઢ તા. ૩. મિ. | ક. મિ. | ક. મિ. કે. મિ. ૩. મિ. ૩. મિ. ક. મિ. ૧ .૨૩ ૧૮.૫૭ ૭.૧૧ ૨ ૬.૩ ૧૮.૫૬ ૭.૧૧ ૩ ૬.૨૩ ૧૮.૫૧ ૭, ૧ ૪ ૬.૨૪ ૧૮.૫૪ ૯.૧૨ ૫ ૬.૨૪ ૧૮.૫૩ ૭.૧૨ }} ૬.૨૪ ૧૮.પર ૭.૧૨ ૭ ૬.૨૫ 96.41 ૭.૧૩ ૮° ૬.૨૬ ૧૮.૧૦ ૭.૧૪ ૧૮.૪૯ ૭.૧૪ ૯ ૬.૨૬ ૧૦ ૬.૨૬ ૧૮.૪૮ ૭.૧૪ ૧) ૬.૨૬ ૧૨.૪૭ ७.४ ૧૮.૪૬ ७. ४ ૧૮.૪૫ ૭.૧૫ ૧૮.૪૪ ૭.૧૫ ૧૮.૪૩ - ૭.૧૫ ૧૮.૪૨ ૭,૧૫ ૧૮.૪૩ ૭.૧૬ ૧૮.૪૦ ૭.૬ ૧૮:૩૯ ૭.૧૬ ૧૮.૩૮ ७.१७ ૧૮.૩૭ ૭.૧૭ ૧૮.૩૬ ૭,૧૮ ૧૨.૩૫ ૭.૧૮ ૧૮.૩૪ ૭.૧૮ ૧૮.૩૩ 19.12 ૧૮.૩૨ ૭.૧૯ ૧૮.૩૧ ૬૭.૧૯ ૧૮.૩૦ ૭.૧૯ ૧૮.૨૯ ૭.૨૦ ૬.૩૨ ૧૮.૨૮ ૭.૨૦ ૧૨ ૬.૨૬ ૧૧૩ ૬.૨૭ .૧૪ ૬.૨૭ ૧૫ ૬.૨૭ 1 ૬.૨૭ ૧૭ ૬.૨૮ ૧૮ ૬.૨૮ ૧૯ ૬.૨૮ ૨૦ ૬.૨૯ ર૧ ૬.૨૯ રર ૬.૩ ૨૩ ૬.૩૦ ૨૪ ૬.૩ ૨૫ ૬.૩૦ ૨૬ ૬.૭૧ ર૭ ૬.૩૧ ૨૮ }.31 ૨૯ ૬.૩૩ હ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૨ ૧૧.૬ ૧૧.૬ ૧૧.૫ ૧૧.૫ ૧૧.૫ ૧૧.૫ ૧.૫ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૨ ૧૧.૪ ૯.૩૨ ૧૧.૪ ૯.૩૨ ૧૧.૩ ૯.૩૨ ૧૧.૩ ૯.૩૨ ૧૧૩ ૯.૩૨ ૧૧.૩ ૯.૩૨ ૧૧.૩ • ૯.૩૨ ૧૧.૩ ૯.૩૨ ૧૧.૩ ૯.૩૨ ૧૧.૩ ૯.૩૨ ૧૧.ર ૯.૩૨ ૧૧.૨ ૯.૩૨ ૧૧.૨ ૯.૩૨ ૧૧.૨ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૨ ૯.૩૧ ૧૧.૫ ૧૧.૫ ૧૧.૫ ૧.૪ ૧.૪ ૧૧.૧ ૧૧.૧ ૧૧.૧ ૧૧.૧ ૧૨.૪૦ ૧૫.૪૯ ૧૨.૪૦ ૧૫.૪૭ ૧૨.૩૯ ૧૫.૪૭ ૧૨.૨૯ ૧૫.૪૭ ૧૨.૩૯ | ૧૫.૪૬ ૧૨.૩૮ ૧૫.૪૫ ૧૨.૩૮ | ૧૫.૪૫ ૧૨,૩૮ ૧૫,૪૪ ૧૨.૩૮ ૧૫.૪૪ ૧૨,૨૭ ૧૫.૪૩ ૧૨.૩૭) ૧૫.૪૨ ૧૨.૩૬ | ૧૫.૪૧ ૧૨,૩૬, ૧૫.૪૧ ૧૨.૩૬ | ૧૫.૪ ૧૨.૩૫,૧૫,૩૯ ૧૨.૩૧ | ૧૫.૩૯ ૧૨.૩૫૦ ૧૫,૩૮ ૧૨,૩૪ ૧૫,૩૭ ૧૨.૩૪ ૧૫.૩૭ ૧૨.૩૪ ૧૫,૩૬ ૧૨.૩૩ | ૧૫.૩૫ ૧૨.૩૩ ૧૫,૩૫ ૧૨.૩૩ | ૧૫,૩૩ ૧૨.૩૨ ૧૩.૩ ૩ ૧૨.૩૨ ૧૫.૩૩ ૧૨.૩૨ ૧૫.૩૨ ૧૨.૩૧ | ૧૫.૩૧ ૧૨.૩૧ | ૧૫.૩૧ ૧૨.૩૧ | ૧૧.૩૦ ૧૨.૩૦ ૧૯.૨૯ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : ઓકટોબર સૂર્યોદય સૂર્યાસ્ત નવકારસી પરિસી સાઢપરિસી પુરિમડૂઢ અવઢ તા. ક.મિ. | ક.મિ. | ક.મિ. | ક.મિ. | કે. મિ. | ક.મિ. ક.મિ. – ૮ – ૮ ૯ ૦ ૦ ૧૧.૦ ૬.૩૪ ૬.૩૪ ૩૪ ૧૪ ૬.૩૭ ૬.૩૩ [ ૧૮:૨૭ ૭.૨૧ : ૯.૩૨ | ૧૧૧ | ૧૨.૩૦ / ૧પ-૨૦ ૬.૩૩ : ૧૮.૨૬ ૭.૨૧ ૯.૩૨ ૧૧.૧ ૧૨.૩૦] ૧૫.૨૮ ૧૮.૨૫ ૭.૨૧ | ૯.૩૨ | ૧૧.૦ | ૧૨.૨૯ ૧૫.૨૬ ૧૮૨૪ ૭.૨૧ | ૯ ૩૨ | ૧૧,૦ ૧૨:૨૯ ૧૫૨ ૧૮૨૩ ૭૨૨ | ૯૩૨ ' ૧૧.૦ ૨.૨૮ ૧૫.૨) ૧૮૨૨ ૦૦૨૨ ૯.૩૨ ૧૨.૨૮. ૧૫-૨૫ ૧૮૨૨ ૭,૨૨ ૯૩૨ 11 ૦ ૧૨૨૮૧ ૧૫.૨૫ ૧૮.૨૧ ૭.૨૨ ૯.૩૨ ૧૧ ૦ ૧૨.૨૮| ૧૫,૨૫. ૬.૩૫ ૧૮.૨૦ ૭.૨૩ ૯.૩૨ ૧૧.૦ ૧૨,૨૮, ૧૫.૨૪ ૬.૩૫ | ૧૮.૧ ૭.૨૩ ૯.૩૨ ૧૧.૦ ૧૨.૨૭ ૧૫-૨૩ ૬.૩૬ ૧૮.૧૮ ૭.૨૪ ૯.૩૨. ૧૧.૦ ૧૨.૨૭ ૧૫,૨૩૫ ૧૨ ૬.૩૬ ૧૮.૧૭ ૭.૨૪ ૯૩૨ ૧૧- ૧૨.૨૭] ૧૫-૨૨ ૬,૩૭ ૧૮.૧૬ ૭.૨૫ ૯૩૨ ૧૧૦ ૧૨.૨૭ ૧૫.૨૨ | ૧૮.૧૫ ૭.૨૫ ૯.૩૨ ૧૫૯ ૧૨.૨૬/૧૫૨૧ ૬.૩૭ | ૧૮.૧૪ ૭, ૨૫ ૯.૩૨ ૧૦.૫૯ ) ૧૨૨૬ ૧૫-૨૬ ૬.૩૮ | ૧૮.૧૩ ૭.૨૬ ૯,૩૨ ૧૦૫૯] ૧૨:૨૬, ૧૫-૨૦ ૬૩૮ | ૧૮.૧૩ ૭.૨૬ ૯.૩૨ ૧૦.૫૯) ૧૨.૨૬/૧૫૨ છે. ૬.૩૯ ૧૮,૧૨ ૭.૨૭ ૯.૩૩ ૧૦.૫૯, ૧૨૨૬ / ૧૫• 1 ૬.૩૯ ૧૮.૧૧ ७.२७ ૯૩૩ ૧૦.૫૯] ૧૨.૨.૫ ૫-૧૮) ૧૮.૧૦ | ૭.૨૭ ૯૩ ૩ ૧૦.૫૯ ૧૨૨૫ ૧૫.૧૮ ૧૮, ૯) ૭.૨૮ ૯૩૩ ૧૦.૫૯ ૧૨૨૫ ૧૫.૧ ૧૮: ૮ ૭.૨૯ ૯૩૩ ૧૦.૫૯] ૧૨૨૫ ૧૫ ૧૭ ૬.૪ ૧૮. ૭ ૭.૨૯ ૯૩૩ ૧૦.૫૯] ૧૨૨૫ ૧૫.૧૬ ૬.૪૨ ૧૮. ૭ ૭.૩૦ ૯.૩૪ ૧૦.૫૯] ૧૨૨૫ ૧૫.૧૬ ૬.૪૨ ૭૩ ૦ ૯,૩૪ ૧૦૫૯ | ૨૨.૨૪ ૧૫.૫. ૬.૪૩ ૭.૩૧ | ૯.૩૪ ૧૫૯] ૧૨:૨૪, ૧૫,૧૫. ૧૮. ૫ ૭૩૧ ૧૦૫૯૧૨.૨૪! ૧૫૪ ૨૮. ૬.૪૩ 10. ૪ ૭.૩૧ | ૯.૩૪ | ૧૦, ૧૯ ૧૨.૨૪ ૧૫-૧૪ ૨૯ ૧.૪૪ | ૧૮, ૩ ૭.૩૨ | ૯૩૪ ૧૦.૫૯ ૧૨-૨૪ ૧૫-૧૪) ૩ ૬.૪૫ | ૧૮, ૨૭ ૩૩ | ૯.૩૫ | ૧ ૫૯ ૧૨.૪ ૧૫-૧૩ ૩૧ ૬.૪૫ | ૧૮. ૨ ૭.૩૩ | ૯.૩૫ * ૧૦.૫૯ ૧૨૦૨૪ ૫-૧૩ ૬.૩૯ છે છે ? A K P R S S PR ? ? & ૬.૪૧ ( ૬.૪૩ ૮૩૪ Page #388 -------------------------------------------------------------------------- ________________ નવેમ્બર સૂર્યોદય સૂર્યાસ્ત નવકારસી પોરિસી સાઢપરિસી પરિમઢ અવqઢ ક. મિ. | ક. મિ. | કમિ. કે. મિ. ક. મિ. | ક, મિ. કે. મિ. | ૯૩૬ ટ ર % 2 2 = = ૮ + ૮ = ૮ ૯ ૧ ૬૫૧ ૧ ૬.૪૬ | ૧૮.૧ ૭૩૪ | ૯.૩૫ [ ૧૦ ૧૨,૨૪ ૧૫-૧૩ ૨ ૬.૪૭ ઇ કાછું ! ૧.૧ ૭.૩ ૫ | ૯, ૩૬ ! ૧૧૦ ૧૨.૨૪ ૧૫.૧૩ ૩ ૬.૪૭ ૧૮.૦ ૭૩૫ ૧૧૦ ૧૨૨૪ ૧૫.૧૨) ૪ ૬.૪૮ ૧૮.૦ ૭.૩૬ ૯.૩૬ ૧૧.૦ ૧૨.૨૪ ૧૫-૧૨ ૬૪૮ ૧૭,૫૯ ૭.૩૬ ૯.૩૬ ૧૧૦ ૧૨૨૪ ૧૫-૧ર •૪૯ ૧૭.૫૦ ૭૩૭ ૯૩૭ ૧૧.૧ | ૧૨.૨૪ ૧૫.૧૧ ૬.૪૯ ૧૭.૫૮ ૭ ૩૭ ૯.૩૭ ૧૧.૧ ૧૨.૨૪ ૧૫.૧| ૬.૫૦ ૧૭.૫૮ ૭.૩૮ ૯.૩૭ ૧૧૧ ૧૨૨૪ ૧૫.૧૧ ૧૭.૫૭ ૭.૩૮ ૧૧.૧ ૧૨.૨૪ ૧૫ ૧૧ ૧૭, ૫૭ ૭. ૩૯ ૯.૩૪ ૧૧.૧ ૧૨.૨૪ ૧૫.૧૧ ૧૧ ૬.૫૧ 1૭.૫૭ ૭.૩૯ ૯.૩૮ ૧૧:૧ ૧૨.૨૪ ૧૫.૧૧ ૧૨ ૬.પર ૧૭-૫૬ ૭.૪૦ ૯.૩૮ ૧૧.૧ ૧૨.૨૪ ૧૫,૧૧, I૧૩ ૬.૩ ૧૭.૫૬૭,૪૧ ૯૩૯ ૧: ૨ ૧૨.૨૫ ૧૫.૧૧ ૧૪ ૬.૫૪ ૧૭.૫૬! ૭.૪૨ ૯િ,૪૦ 11, ૩ ૧૨.૨૫ ૧૫.૧૧ ૧૭.૫૫ ૭.૪૩ ૯.૪૦ ૧૧.૩ ૧૨.૨૫ ૧૫.૧ ૧૬ ૬.૫૫ ૧૭.૫૫ | ૭.૪૩ ૯િ,૪૦ ૧૨.૨૫ ૧૫.૧૦ ૧૭ ૬.૫૬ ૧૭.૧૪ ૭.૪૪ ૧૧.૩ ૧૨.૨૫ ૧૫.૧૦ ૧૮ ૬૫૬ ૧ ૭.૫૪ ૭.૪૪ * ૯.૪૧ ૧૧.૩ ૧૨૨૫ ૧૫-૧૦ ૧૯ ૬.૫૭ ૧૭.૫૪ ૭.૪૫ ૯.૪ર ! ૧૧૪ ૧૨,૨૬ ૧૫.૧ ર૦ ૬૫૮ ૧૭,૫૪ ૭.૪૬ | ૯ ૪૨ | ૧૧:૪ ૧૨-૨૬૧૫.૧ ર૧ .૫૮ 1 ૭૦૫૩ ૯.૪૨ || ૧૧.૪ ૧૨.૨૬ ૧૫.૩ ૦ ૨૨ ૬ ૫૯ ૧૭. ૫૩ ૭.૪૭ ૯.૪ ૧૧.૫ ૧૨.૨ ૧૫.૧૦ ૬.૫૯ ૧૭.૫૩: ૭,૪૭ ૯.૪૩ ૧૧.૫ ૧૨.૨૬ | ૧૫.૧ ૭.૦ ૧૭:૫૩ ૭.૪૮ ૯,૪૪ ૧૧૫ ૧૨.૨૭ | ૧૫,૧૦ ૧૭:૫૩ ૭.૪૯ ૯.૪૪ ૧૧.૬ ૧૨.૨૭ | ૧૫.૧૦ ૧૭.૫૩ ૭.૫૦ ૯,૪૫ ૧૧૭ ૧૨-૨૮ ૧૫.૧૦ ૧૭,૫૨ ૭.૫૧ - ૯,૪૬ ૧૧.૭ ૧૨.૨૮ ૧૫.૧ ૧૭.૫૨ ૭-૫૩ | ૯.૪૬ ૧૧.૭ ૧૨.૨૮ ૧૫,૧૦ ૧૭.૫ર | | ૭૫૨ | ૯,૪૬ | ૧૧.૭ ૧૨.૨૮ | ૧૫.૧ ૧૭,૫૨| ૭ ૫૩ | ૯ ૪૭ / ૧૧.૮ ' ૧૨.૨૯ ૧૫-૧૦ - 8 8 8 8 8 ૩ 18 AK Page #389 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ડિસેમ્બર સૂર્યદય સૂર્યાસ્ત નવકારસી પેરિસી સાઢપેરિસી પુરિમઙૂઢ અવડૂ તા. ક. મિ. | ક. મિ. | કુ. મિ. મિ. ૧૧• ૨ ૧૨૨૯ ૧૫.૧૩ ૧• ૯ ૧૨:૩૦ ૧૫.૧૨ ૧૧.૧૦ ૧૨:૩૦ ૧૫.૧૨ ૧૧•૧ ૧૨.૩૦ ૧૫:૧૨ ૧૧,૧ ૧૨.૩૧ ૧૫-૧૨ ૧૧.૧૩ ૧૨:૩૧ ૧૫.૧૨ ૧૩ ૧૧ ૨૩૧ ૧૫૧૨. ૧૨:૩૨ ૧૫.૧૩ ૧૨:૩૨, ૧૫.૧૩ ૧૨:૩૩ ૧૫.૧૪ ૧, ૭, ૧ ૨) ૭. ૬ ૩{ છ• ૭ ४ ७० ७ ૫ - ૮ ૬ 9. ૯ ७. ८ ૭,પર ૧૭. ૧૩ •૫૩ •૪૫ ૭.૫૪ | ૯.૪૮ ૭.૫૫ | ૯.૪૯ •૫૫ { ૯.૪ ૧૭, ૧૩ ૭.૫૬ ૯:૧૦ ૧૭.૫૩ ૭.૧૭ •૫૦ ૧૭.૫૩ ૬ ૫૭ ૯૫૧ ૭.૧૦ ૧૭.૫૪ ૭.૫૮ •+1 . ૯ ૭ ૧૦ ૧૭,૫૪, ૭,૫૮ ૯ ૧૨ ૧૦ ૭.૧૧ ૧૭,૫૪ ૭ ૧૯ ૯.૫૩ 11 ૭*૧૨ ૧૯૨૫ ૮.૦ ૯,૫૩ 13 ૭-૧૨ ૧૭૫૫ 2.0 ૯૫૪ ||૩ ૭,૧૩ ૧૭.૫૫ ૫૧ ૯.૫૪ ૧૪ ૭૧૩ ૧૭૫૬ •૧ ૯૫૫ ૧૫ ૭૧૪ ૧૭.૫૬ ૮૨ ૫૬ ૧૭૫૬ •૩ ૯૫૬ ૧૬ ૭-૧૫ ૧૭ •i+ ૧૭,૫૬ ૮.૩ ૯૫૭ ૧૮ ૦.૧૬ ૧૭.૫૭ •૪ •૫૭ ૧૯ -૧૬ ૧૭.૧૮ ૮.૪ ૯.૫૭ ૧૭,૫૮ ૮.૫ ૯૫૮ ૨૦ ૭-૧૭ ૨૧-૭-૧૭ ૧૭૫૯ 2.4 ૯.૫૮ ૧૭•૫૯ ૮૬ ૯.૫૯ ૨૨ ૭.૧૩ ૨૩| ૭૧૯ ૧૮. ૦ ૨૪ ૭૧૯ ૧૮, ૯ 7•° ૧૩ ૮.૭ ૧ . ... ૧૮.૧ ૮.૯ ૧૦. 1 ૮.૯ ૧.૨ ૨૫ ૭.૨૦ ૧૮. ૧ ૨૬ ૭,૨૧| ૧૮ ૧ ૨૭ ૭.૧ ૧૮ ૨ ૨૮ ૭૨૨ ૧૮૦ ૨ Re૯ ૭.૨૩ ૧૫ ૩ ૩૦૦ ૯.૨૨ ૧૮. ૩ ૧૩૧ ૭,૨૨ ૧૮ ૪ k•1° ૧૦,૨ ૮-૧૦ ૧૦.૩ ૮,૧૦ ૧.૩ ૫.૧૦ ૧૦:૩ ૩. મિ. ૭.૫૩ ૧૭.૫૩ ૩. મિ. | ક. મિ. ૧૧•૧૨ ૨૧.૧૨ ૧૧:૩ ૧૧.૧૪ ૧૧-૧૪ ૧૧:૧૪ ૧૧.૧૫ ૧૧-૧૫ ૧•૧} ૧૧.૧૬ ૧૧•૧૭ ૧૧.૧૭ ૧,૧૮ ૧૧.૧૮ ૧૧.૧૯ ૧૧-૨૦ ૧૫.૨૦ ૧૧:૨૧ ૧૧,૨૧ ૧૧,૨૨ ૬૧.૨૨ ૧૧૨૩ ૧૧-૨૩ ૧૨૩ ૧૨.૩૪ ૧૫:૧૫ ૧૨:૩૪, ૧૫૧૫ ૧૨,૩૪, ૧૫.૧૫ ૧૨.૩૫, ૧૫-૧૬ ૧૨.૩૫, ૧૬-૧૬/ ૧૨.૩૬ ૧૫.૧૬/ ૧૨•૩૬ ૧૫,૧૭ ૧૫.૧૭ ૧૨ ૩૭ ૧૨.૩૭, ૧૫.૧૮ ૧૨-૩૦, ૧૫૦૧૮ ૧૨.૩૮ ૧૫:૧૯ ૧૨.૩૯ ૧૫,૧૯ ૧૨•૪ ૧૫૨૦ ૧૨,૪૦ ૧૫-૨૦ ૧૨૪ ૧.૨૧ ૧૨.૪૧ ૧ ૦૨૧ ૧૨.૪૨ ૧ ૧૬.૨૨ ૧૨-૪૨ ૧૫૦૨૨ ૧૨.૪૩ ૧૫.૨૩ ૧૨:૪૩ ૧૫૨૭ ૧૨-૪૩, ૧૫૨૪ Page #390 -------------------------------------------------------------------------- ________________ ХХХХХХХХХХХХХХХХХХХХХХХХХХХХХХХХ 2 gir PP ХХХХХХХХХХХХХХХ: ХХХХХ ХХХХ