SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ હે જીવ! આ શરીર તે ક્ષણુભ ગુર એટલે ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળુ છે અને શાશ્વત સ્વરૂપવાળા જીવ તા શરીરથી જુદો છે, તેને કર્માંના આધીનપણાથી શરીરની સાથે સંચાગ થયા છે. માટે એ શરીરમાં હારે શે! મૂર્છા ભાવ છે ? (૩૦) કહે આય કહ ચલિયં તુમ ર્ષિ કહ આગ કહગમિહી? અનુન્નપિ ન યાણુહ, વ! કુટુંબ ક તુઝ? હે જીવ! આ માતા, પિતા, ભાઈ તથા સ્ત્રી વગેરે કુટુંબ કથાંથી આવ્યું? અને અહિંથી મરીને કયાં ગયું ? તેમ તું પણ કથાંથી આવ્યે ? અને કયાં જઈશ ? એમ એક બીજાને જાણતા પણ નથી, તેા કુટુંબ હારું છે તે કાંથી ? અર્થાત્ એક-બીજાને જાણ્યા’એળખ્યા વગર આ મ્હારુ કુટુંબ છે એમ માની બેસવુ' તે ખાટુ' છે. (૩૧) ખણુભ’ગુરે સરીરે, મણઅભવે અમ્ભપડલસારિચ્છે ! સાર... ઈત્તિયમેત્ત, જ કીરઇ સાહણેા ધમ્મા ૧૩રા હે જીવ! ક્ષણમાં નાશ પામનારા શરીરમાં અને વાયરાથી નાશ પામનારા મેઘના સમૂહ સરખા મનુષ્ય ભવમાં સુંદર જિન પ્રણિત ધનુ સેવન કરીએ તેટલા જ માત્ર સાર છે. (૩૨) જમ્મદુખ જરાદુખ, રોગા ય મરણાણિ ય । અહા ! દુખા હુ સ’સારા, જત્થ કીસતિ જં તુણા ૩૩
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy