________________
૧૭૫
આશ્ચર્ય છે કે આ સંસારમાં કોઈપણ સુખ નથી કારણ કે જન્મ સંબંધિ દુખ. ઘડપણનું દુઃખ, અનેક પ્રકારની વ્યાધિનાં દુઃખ અને મરણનાં પણ દુઃખ જ હોય છે, માટે જે સંસારમાં પ્રાણુ કલેશ પામે છે તે સંસાર કેવળ દુખ રૂપ જ છે! (૩૩) જાવ ન ઇંદિયાણી, જાવ ન જારફખસી પરિક્રઈ જવ ન રોગવિઆરા, જાવ ન મયૂ સમુસ્લિાઈ ૩૪
હે જીવ! જ્યાં સુધી ઇન્દ્રિયોનું ક્ષીણપણું નથી થયું, જ્યાં સુધી વૃદ્ધાવસ્થા રૂપ રાક્ષસી વ્યાપી નથી, જ્યાં સુધી રેગ-વિકાર પ્રગટ નથી થયા, અને જ્યાં સુધી મૃત્યુ ઉદયમાં નથી આવ્યું, ત્યાં સુધીમાં બને તેટલો ધર્મ કરી લે. (૩૪) જહ ગેહમિ પવિત્ત, કૂવ ખણિ ન સકકએ કઈ તહ સંપત્તેિ મરણે, ધમો કહ કીરએ? જીવ ! ૩૫
હે જીવ! જેમ ઘર બળવા માંડયું હોય તે વખતે કોઈ વે દવાને સમર્થન થાય તેમ મરણ પ્રાપ્ત થાય તે વખતે ધર્મ કયે પ્રકારે કરી શકાય ! અર્થાત મરણ સમયે ધર્મ નહિ થઈ શકે, માટે પ્રથમથી જ ધર્મ સાધી લે. (૩૫) સવમસાલયમેય, વિજ્યાચંચલે જએ જીએ ! સંઝાણાસરિસિં, ખણુરમણી ચ તારુણું ૩૬