________________
૧૯૩
હિત
હે જીવ !. બીજો કાઈપણ અહિત કરતા નથી, તેમજ પણ આત્મા જ કરે છે પરંતુ નિચે ખીજે કાઈ હિત કરતા નથી અને આત્માએ કરેલા સુખ-દુ:ખને આત્મા પાતે જ ભાગવે છે. તે તું દીન મુખવાળા કેમ થાય છે ?
બહુઆરંભવિત્ત, વિત્ત' વલસ`તિ જીવ સયણગણા । તજણિયપાવકમ્મ, અણુહવસ પુણા તુમ ચેવ ૨૮
હે જીવ! ઘણા આરંભથી ઉપાર્જન કરેલા ધન વડે માતા, પિતા, ભાઈ, સ્ત્રી અને પુત્ર વગેરે સ્વજનના સમૂહ વિલાસ કરે છે, અને તે આરંભ વડે ઉત્પન્ન થયેલા પાપ કમને તુ' એકલા ‘જ અનુભવે છે. અર્થાત્ નરકાદિમાં તે પાપનું ફળ તુ' એકલા જ ભાગવીશ. (૨૮) અહમાયા તહખ઼યાઈ જહ
ચિતિયાઈ ડિંભાઈ !
તહ થાવ પિ ન અપ્પા, વિચિતિ વ કિં ભણિમા ? હે જીવ! મેાહને વશ થયેલા તે... જેમ આ મ્હારાં આાળક હવે દુઃખી છે, તેમ જ ભૂખ્યાં છે એમ રાત્રિદિવસ ચિંતવન કર્યુ” છે, પર`તુ તેવી રીતે તે પોતાના આત્માને લગાર પણ ચિંતવ્યેા નથી, માટે તને શુ કહીએ ? (૨૯)
ખણુભ’ગુર' સરીર', જીવા અન્ના ય સાસયસા । કુમ્ભવસા સબધા, નિબધા ઈત્થ કે તુઝ ૫૩ના