________________
૧૭૨
તે કિંપિ નલ્થિ ઠાણું, લોએ વાલગડિમિત્તપિ જત્ય ને જીવા બહુસે, સુહદુખપરંપર પત્તા ૨૪
આ લેકમાં વાળના અગ્રભાગના છેડા જેટલું તેવું કોઈપણ સ્થાન નથી કે જ્યાં છે ઘણીવાર સુખ-દુઃખની પરંપરાને ન પામ્યા હય, (૨૪) સવ્વાઓ રિદ્ધીઓ, પત્તે સવિ સયસંબંધો સંસારે તો વિરમસુ, તત્તે જઈ મુણુસિ અપ | હે જીવ! તું સંસારમાં સર્વ ઋદ્ધિઓ અને સર્વ સ્વજન સંબંધ પામી ચુકયો છે માટે હવે જે આત્માને જાણે છે તે તે અદ્ધિ વગેરેથી વિરામ પામ. (અર્થાત ત્રદ્ધિ વગેરેનો ત્યાગ કર.) (૨૫) એગે બંધઈ કર્મો, એગે વહબંધમરણવસણાઈ ! વિસહઈ ભવંમિ ભમડઈ એગુશ્ચિય કમ્મલવિઓ.
જીવ એકલે જ જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધે છે. તથા જીવ એકલે જ વધ, બંધન અને મરણાદિ કોને સહન કરે છે, અને નિશ્ચય કર્મ વડે ઠગાયેલે જીવ એકલે જ સંસારમાં પરિભ્રમણ કરે છે. (૨૬) અને ન કુણઈ અહિય, હિયપિ અપ્પા કરેઈન
હું અને અપકર્ષ સુહદુફખં, શું જસિ તા કીસ દીણમહો ર૭