________________
૧૨
ઉપર દયા, સુપાત્રે દાન, ગુણા ઉપર પ્રીતિ અને આગમનું શ્રવણુ આ મનુષ્ય જન્મ રૂપી વૃક્ષનાં ફળો છે. (૯૩) ત્રિસ`ધ્ય દેવાર્ચા વિરચય ચય પ્રાપય યશ:, શ્રિય: પાત્રે વાપ` જનય નયમા` નય મનઃ । સ્મરક્રાધાઘરીન્ દલય કલય પ્રાણિષુ દયાં, જિનાક્ત સિદ્ધાન્ત શુક્ષુ વૃણુ જવાનૢ મુક્તિકમલામ્
ત્રણે સ‘ધ્યાએ અહિ ત પ્રભુની પૂજા કર, યશની વૃદ્ધિ કર, લક્ષ્મીને સુપાત્રમાં વાપર, મનને ન્યાય માગે લઈજા, કામ-ક્રોધ વગેરે શત્રુઓના નાશ કર, પ્રાણિઓને વિષે દયા કર અને શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલ આગમનુ શ્રવણુ કર, તેમજ જલદીથી શિવ-લક્ષ્મીને પ્રાપ્ત કર. (૯૪) કૃત્સ્યાત્પદપૂજન' યતિજન ન. વિદિત્યાગમ, હિત્યા સંગમધર્મ કર્મ ઠધિયાં પાત્રેષુ દત્ત્વા ધનમ્ । ગત્યા પદ્ધતિમુત્તમક્રમજુષાં જિત્યાન્તરારિત્રજ, મૃત્યા પંચનમક્રિયાં કુરુ કરસ્ક્રાડથમિષ્ટ સુખમ્ ॥
હું ચેતન ! શ્રી અરિહંત પ્રભુના ચરણની પૂજા કરીને મુનિ-જનને નમસ્કાર કરીને, આગમ-જ્ઞાન મેળવીને, પાપને વિષે આસક્ત બુદ્ધિવાળા મનુષ્ચાની સેાબતને તજીને, સુપાત્રમાં ધનને આપીને, ઉત્તમ માર્ગે ચાલનાર મનુષ્યેાની રીતિએ ચાલીને, અભ્યંતર શત્રુઓને જિતીને પંચ પરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરીને વાંછિત સુખને તું હાથના મધ્યમાં રહેનારુ’ કર. (૯૫)