________________
ર૪૩ ભગવંત; સદ્ગુરુ અને કેવળી પ્રરૂપિત ધર્મ એ સર્વ બહુ માનનીય-સત્યપણે અંગીકાર કરવા યોગ્ય થાય છે. જે ૩૬ છે
કેવા સંધને સંઘ ન કહે? સુહસીલાઓ સજીંદચારિણે વેરિણે સિવહસ્સા આણભઠાઓ બહુ-જણાઓ
મા ભણહ સંધ્રુત્તિ ૩૬૫ (ગૌતમસ્વામી પ્રત્યે શ્રી વીર ભગવંત કહે છે.) સુખશીલિયા અર્થાત સુખને વિષે સ્થાપન કર્યો છે આત્મા જેણે એવું અને સ્વછંદચારી અર્થાત સ્વચ્છા મુજબ વર્તવાવાળા તથા શિવમાર્ગ જે મોક્ષમાર્ગ તેના બૈરી તેમે જ જિનાજ્ઞા થકી ભ્રષ્ટ એવા ઘણા લોકે હોય, તે પણ તેને સંધ એમ ન કહીશ. ૩૬ છે
કેવા સંઘને સંઘ કહેવો? એગો સાહુ એગા ય, . '
સાહણી સાવવિ સઢી વા ! આણુજુત્તે સો, સેસે પણ અઠીસંધાઓ ૩૭
એક સાધુ, એક સાધ્વી, એક શાક અને એક શ્રાવિકા (આ ચાર ભેદે કરીને સંઘ કહેવાય છે.) તેમાં જે જિનાજ્ઞાએ કરીને યુક્ત હોય, તેને સંઘ કહે. બાકીનને હાડકાને સંઘ-સમૂહ કહે. એ ૩૭ છે