________________
૩૧
છે. જેમ-દરેક સમયે એક એક સમય વ્યતીત થવા છતાં કદી સમને સર્વથા અંત આવતો નથી. તેમ ભવ્યને પણ કદી સર્વથા અભાવ થતું નથી. ૨૫ મેક્ષમાં જનાર ભવ્ય અને અભિવ્યમાં યોગ્યતા અને
અયોગ્યતાની દૃષ્ટિએ ભેદ ભવ્યત્ત ભેગામિત્તમેવ, કેસિંચિ પડિમાનુગદા-નિદરણેણું !
કેટલાક નું ભવ્યત્વ ચોગ્યતામાત્ર હોય છે, અર્થાતુ કેટલાક (= જાતિભવ્ય) મેક્ષમાં જવાની ચોગ્યતાવાળા હોવા છતાં મોક્ષમાં નહિ જાય. આને અર્થ એ થશે કે જે જીવનમાં મેક્ષમાં જવાની ચગ્યતા હોય તે બધા જ જીવ મેક્ષમાં જાય એ નિયમ નહિ. કેટલાક ભવ્ય (જાતિ ) ક્યારે પણ મેક્ષમાં નહિ જાય.
પ્રશ્ન –જે ભવ્ય પણે મોક્ષમાં ન જાય તે અભથી ભવ્યની શી વિશેષતા ? * ઉત્તર :-આ વિષયમાં પ્રતિભાગ્ય કાષ્ઠનું દૃષ્ટાંત છે. એક કાષ્ઠ ગાંઠ આદિથી રહિત હોવાથી પ્રતિમાને ગ્ય છે. અને બીજું કાષ્ઠ ગાંઠ આદિવાળું હોવાથી પ્રતિમાને રોગ્ય નથી. તથા જે કાષ્ઠ પ્રતિમાને ગ્યા હોય તેમાંથી પ્રતિમા બને જ એ નિયમ નહિ. છતાં પ્રતિમા બનાવવાને યોગ્ય અને પ્રતિમા બનાવવાને અગ્ય એ