________________
૨૬૪ જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન-દર્શન ગુણના પ્રભાવક જિનદ્રવ્યનું રક્ષણ કરનાર જીવ તીર્થંકરપણાને પ્રાપ્ત કરે. ૧૦ના જિપવયણવૃઢિકર,પભાવગનાબુદ સણગુણાણું ભખતે જિણદહૂં,
અણુતસંસારિઓ હોઈ ૧૦૨ જિન પ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન, દર્શન ગુણના પ્રભાવક પણ જિનદ્રવ્યનું ભક્ષણ કરતે જીવ અનંતસંસારી થાય. મારા ભઈ જે ઉવેખઈ, જિગુદડ્યું તુ સાવ ! પન્નાહીણો ભવે જીવો, લિપૂઈ પાવક—ણ ૧૦૩
જે શ્રાવક જિનદ્રવ્યનું ભક્ષણ કરે, અથવા ઉપેક્ષા કરે, તે તે જીવ પ્રજ્ઞા (બુદ્ધિ) હીન થાય અને પાપકર્મો લેપાય. ૧૦૩
ચાર મોટાં અકાર્ય વર્જવાં. ચેઈઅદવિણાસ, રિસિઘાએ પવયણસ્સ ઉફાડે ! સંજઈચઉત્થભંગ, મૂલગી બેહિલાભમ્સ ૧૦૪
ત્યદ્રવ્યને વિનાશ કરનાર, મુનિને ઘાત કરનાર પ્રવચનને ઉહાહ કરનાર અને સાવીના ચતુર્થ વ્રતનો ભંગ કરનાર, સમકિતના લાભ રૂપ વૃક્ષના મૂલમાં અગ્નિ મૂકે છે. ૧૦૪