________________
હે જીવ! તું કઈ મહાકાળે કરીને પણ તે નિગદમાંથી નિકળીને મનુષ્યપણું પામે છે, ને તેમાં પણ તને ચિંતામણિ રન સરખો શ્રી જિનેશ્વર ભાષિત ધર્મ પ્રાપ્ત થ છે. (૫૧) એવિ સંમિ રે જીવ!,
કુણસિ મમાયં તુમ તયં સેવ જેણું ભવંધકૂવે, પુણોવિ પડિઓ દુહ લહસિ પરા
હે જીવ! જિનવરને ધર્મ પામીને પણ જો તું પ્રમાદ કરે છે તે ફરીથી ભવરૂપી અંધ કૂવામાં પડી ઘર દુખ પામીશ. (૧૨) ઉલધો જિણધર્મો, "
નય અણુચિષ્ણ પમાયદોણું ! હા જીવ ! અપરિ! અ સુબહુ પર વિસૂરિહિસિ | હે જીવ! તું દૈવયોગથી જિનધર્મ પામ્યું પરંતુ પ્રમાદને દોષ વડે તે આચર્યો નહી, તે ઘણુ ખેદની વાત છે, માટે હે આત્માના વૈરી? તું પરકમાં ઘણે જ ખેદ પામીશ. (૫૩)
અતિ તે વરાયા, પચ્છા સમુઠિયંમિ મરણુમિ પાવામાયવસેણું, ન સંચિઓ જેહિ જિસુધમ્મ ૫૪.