________________
૨૫૧ પરિવારપૂઅહેફ, ઉસન્નાણું ચ અણુવિત્તીએ ! ચરણકરણનિગુહઈ, તં દુલહું બેહિ જાણ ૬ ૧૮
પરિવારની પૂજાના હેતુએ અવસનાની અનુવૃત્તિઓ ચાલે અને ચરણસિત્તરી કરણસિત્તરીને ગોપવે તેને સમકિત દુર્લભ જાણવું. છે ૬૧ છે
અવસન્નાની નિશ્રાએ ચાલવાથી સારા મુનિમાં પણ દેષ પ્રાપ્તિ થાય છે ત્યાં દષ્ટાંત કહે છે – અંબસ્સ ય નિબસ્સ ય, દુહપિ સમાગયાઈ મૂલાઈ ! સંસગેણ વિણ, અંબે નિબત્તણું પત્તો દ્રા
આંબાનાં અને લીંબડાનાં એ બન્નેનાં મૂલ એકઠાં થયાં, તેમાં લીંબડાના સંસર્ગથી આંબો વિનષ્ટ થશે અને લીંબડાપણાને પામે. મે ૬૨ છે પક્કકુલે વસંત, સઉણીપારોવિ ગરહિએ હોઈ ઇય દંસણ સુવિહિઆ, ,
મષ્ઠિ વસતા કુસીલાણું ૬૩ ચંડાલના કુલને વિષે વસતે એવો શકુનપારક (જ્યોતિષી) પણ નિંદનીય થાય છે. તેમ જ સુવિહિત એવા મુનિ પણ કુશીલીઆમાં વસતા થકા નિંદનીય થાય છે. ૬૩
ઉત્તમને સંગતથી થતો લાભ. ઉત્તમજણસંસગ્ગી, સીલદરિપિ કુણઈ સીલડ્રઢ ! જહ મેગિરિવિલગ્ન, તણુપિ કણુગdણમુવેઈ૬ ૪