SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫o २१ શીલ, કુળના આભરણ સમાન છે, શીલ, તે જ ઉત્તમ રૂપ છે, શીલ તે જ પાંડિત્ય છે અને શીલ તે જ નિરૂપમ ધર્મ છે. ૬૭ છે કુમિત્રને સંગ વવાને ઉપદેશ. - વરં વાહી વરે મટ્યૂ, વર દારિદ્સંગમ વર અરણવાસો અ, મા કુમિત્તાણુ સંગમ ૫૮ વ્યાધિ, મૃત્યુ અનેં દારિદ્રને સંગમ તેમ જ અરણ્યમાં વાસ એ સઘળું શ્રેષ્ઠ છે, પરંતુ કુમિત્રને સંગમ શ્રેષ્ઠ નથી. એ ૫૮ છે અગીયલ્થ-કુસીલેહિ, સંગ તિવિહેણ સિરા મુકૂખમમ્નેસિ મે વિશ્વે, પરંમિ તેગે જહા પલ અગીતાર્થ અને કુશીલિયાને સંગ ત્રિવિધ કરીને તજી દેવો. કેમકે – પંથમાં ચોરની પેઠે તેઓ મેક્ષ માર્ગમાં વિદ્ધ કરનારા છે. ૫૯ છે - અગીતાર્થ અને કુશીલિયાને નજરે પણ ન જેવા. ઉમ્પષ્યદેસણુએ, ચરણે નાસંતિજિણવરિંદાણું ! વાવનદંસણ ખલું,ન હુ લબ્બા તારિસ દર્દ૬૦ ઉન્માર્ગની દેશના દેવાથી શ્રી જિનેશ્વર ભગવંતનું કહેલું ચારિત્ર નાશ પામે છે. માટે નિષે નાશ પામ્યું છે સમકિત જેનું એવા તેઓનું દેખવું પણ ન થાઓ. અવસન્નાની અનુવૃત્તિએ ન ચાલવા માટે ઉપદેશ કહે છે.
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy