________________
૨૫o
२१
શીલ, કુળના આભરણ સમાન છે, શીલ, તે જ ઉત્તમ રૂપ છે, શીલ તે જ પાંડિત્ય છે અને શીલ તે જ નિરૂપમ ધર્મ છે. ૬૭ છે
કુમિત્રને સંગ વવાને ઉપદેશ. - વરં વાહી વરે મટ્યૂ, વર દારિદ્સંગમ વર અરણવાસો અ, મા કુમિત્તાણુ સંગમ ૫૮
વ્યાધિ, મૃત્યુ અનેં દારિદ્રને સંગમ તેમ જ અરણ્યમાં વાસ એ સઘળું શ્રેષ્ઠ છે, પરંતુ કુમિત્રને સંગમ શ્રેષ્ઠ નથી. એ ૫૮ છે અગીયલ્થ-કુસીલેહિ, સંગ તિવિહેણ સિરા મુકૂખમમ્નેસિ મે વિશ્વે, પરંમિ તેગે જહા પલ
અગીતાર્થ અને કુશીલિયાને સંગ ત્રિવિધ કરીને તજી દેવો. કેમકે – પંથમાં ચોરની પેઠે તેઓ મેક્ષ માર્ગમાં વિદ્ધ કરનારા છે. ૫૯ છે - અગીતાર્થ અને કુશીલિયાને નજરે પણ ન જેવા. ઉમ્પષ્યદેસણુએ, ચરણે નાસંતિજિણવરિંદાણું ! વાવનદંસણ ખલું,ન હુ લબ્બા તારિસ દર્દ૬૦
ઉન્માર્ગની દેશના દેવાથી શ્રી જિનેશ્વર ભગવંતનું કહેલું ચારિત્ર નાશ પામે છે. માટે નિષે નાશ પામ્યું છે સમકિત જેનું એવા તેઓનું દેખવું પણ ન થાઓ.
અવસન્નાની અનુવૃત્તિએ ન ચાલવા માટે ઉપદેશ કહે છે.