SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૭ અસની ઉત્પત્તિ, સ’સારનું આદિપણ', કારણ-કાર્ય ના અસ બધ, સ્વભાવની નિરાધારતા વગેરે દાષા ન રહે. ૨૦. પ્રસ્તુત વિષયની સૂક્ષ્મતા સુહુમમટ્ઠપયમેઅ' । વિચિન્તિઅવ્વ મહાપણ્ણા અત્તિ! આ વિષય અત્યંત સૂક્ષ્મ છે. આથી સૂક્ષ્મબુદ્ધિથી આની વિચારણા કરવી. કારણકે સૂક્ષ્મબુદ્ધિથી વિચાર્યા વિના આ વિષય ન સમજી શકાય. ૨૬. માક્ષમુખની શ્રેષ્ઠતાનું' કારણ અપજ્જવસિઅમેવ સિદ્ધસુખ' । ઇત્તો ચેવુત્તમ ઇમ' । સવ્હા અણુસુત્રત્તાંતભાવાએ આ પ્રમાણે મેક્ષસુખ અન'ત છે, આથી જ શ્રેષ્ઠ છે. કારણ કે મેાક્ષસુખ તદ્દન ઉત્સુકતા વિના અનંત છે. ૨૨. સિદ્ધોના વાસ લાગતસિદ્ધિવાણો એએ । ‘જત્થ ય એગા તત્વ નિઅમા અહંતા । સિદ્ધો લેાકના અંતે સિદ્ધિક્ષેત્રમાં રહે છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંતા સિદ્ધો છે. ૨૩. સિદ્ધની લેાકાંત સુધી ગતિસધી વન અકમ્મુણો ગઈ પુળ્વપગેણ અલાઉત્પભિઇનાયએ । નિઅમે અએ ચૈવ ‘અફ઼સમાણુગઈ એ ગમણુ' ઉરિસવિસેસ અ
SR No.005812
Book TitleVasant Stotradi Sangraha
Original Sutra AuthorN/A
AuthorVinayprabhashreeji
PublisherPukhraj Amichand Kothari
Publication Year1977
Total Pages390
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy