________________
૩૪૬
અથવા ચરમાણને તે સ્વભાવ છે એમ નહિ, કિંતુ ચરમક્ષણની નિવૃત્તિને તે સ્વભાવ છે. એમ માનવામાં આત્મીય સત્તાને સ્વભાવને આધાર નિવૃત્તિ છે એટલે સ્વભાવ નિરાધાર નથી. પણ કારણ-કાર્યને અન્વયં (= સંબંધો નહિ રહે. એટલે કે ચરમક્ષણ કારણ છે અને આઘક્ષણ કાર્ય છે એમ કારણ-કાર્યને સંબંધ નહિ રહે. કારણ કે આઘક્ષણની ઉત્પત્તિ થાય છે, ત્યારે અંતિમણની નિવૃત્તિ છે = અંતિમ ક્ષણ નથી.
પ્રશ્ન : અહીં નિમોળું = બે દેષ અવશ્ય લાગે છે એમ જકારપૂર્વક કેમ કહ્યું ?
ઉત્તર : જે સ્વભાવ માનવામાં આવે અને આ બે દેષ ન માનવામાં આવે તે સ્વભાવ (= પિતાની સત્તા એ) અર્થ ઘટી શકે નહિ. શબ્દનો જે અર્થ ઘટતો હોય તે ઘાડે જઈએ. સ્વભાવ શબ્દનો અર્થ ઘટાડતાં ઉક્ત બે દે અવશ્ય આવે છે.
૧૯. દ્રવ્યના ઉત્પાદ અને નાશ માનવામાં આવે તે દ્રવ્યના ઉત્પાદ-નાશરૂપ સ્વભાવની કલ્પના યુક્તિયુક્ત છે. તસેવ તહાભાવે જુત્તમેએ !
હા, જે ક્ષણને = દ્રવ્યને જ પર્યાયરૂપ ઉત્પાદ થાય છે, અને વિનાશ પણ થાય છે, એમ માનવામાં આવે તે દ્રવ્યનો અક પર્યાય રૂપે ઉત્પન્ન થવું અને બીજા પર્યાય રૂપિ નાશ પામવું એ સ્વભાવ છે, એમ સ્વભાવની કલ્પના યુક્તિયુક્ત છે. કારણકે તેમાં પૂર્વોક્ત સર્વથા